शुक्रनीति (गुजराती अर्थ सहितम्)


Book Title: Shukraniti
Author(s): Iccharam Suryaram Desai
Publisher: Iccharam Suryaram Desai
Catalog link: https://jainqq.org/explore/020728/1

JAIN EDUCATION INTERNATIONAL

॥कोबातीर्थमंडन श्री महावीरस्वामिने नमः॥
॥अनंतलब्धिनिधान श्री गौतमस्वामिने नमः॥
॥गणधर भगवंत श्री सुधर्मास्वामिने नमः॥
॥योगनिष्ठ आचार्य श्रीमद् बुद्धिसागरसूरीश्वरेभ्यो नमः॥
चारित्रचूडामणि आचार्य श्रीमद् कैलाससागरसूरीश्वरेभ्यो नमः॥

आचार्य श्री कैलाससागरसूरिज्ञानमंदिर
पुनितप्रेरणा व आशीर्वाद राष्ट्रसंत श्रुतोद्धारक आचार्यदेव श्रीमत् पद्मसागरसूरीश्वरजी म. सा.
जैन मुद्रित ग्रंथ स्केनिंग प्रकल्प
ग्रंथांक :१
जैन आराधना

कन्द्र
महावीर
कोबा.

अमर्त
तु विद्या
श्री महावीर जैन आराधना केन्द्र
शहर शाखा
आचार्यश्री कैलाससागरसूरि ज्ञानमंदिर कोबा, गांधीनगर-श्री महावीर जैन आराधना केन्द्र आचार्यश्री कैलाससागरसूरि ज्ञानमंदिर कोबा, गांधीनगर-३८२००७ (गुजरात) (079) 23276252, 23276204 फेक्स : 23276249 Websiet : www.kobatirth.org Email : Kendra@kobatirth.org
आचार्यश्री कैलाससागरसूरि ज्ञानमंदिर शहर शाखा आचार्यश्री कैलाससागरसूरि ज्ञानमंदिर त्रण बंगला, टोलकनगर परिवार डाइनिंग हॉल की गली में पालडी, अहमदाबाद - ३८०००७ (079)26582355


દિવાન બહાર મણિ ભા ઈ જ શ ભાઈ
દિવાન સાહેબ, વડોદરા.
મહામાન્ય રાજેશ્રી,
પ્રયત્નપૂર્વક ગુણકર્મવટે નિયમ અને નિશ્ચયના સેવન સાથ આચાયુકત વિધિથી નીતિનું પૂજન કરતાં યશ સંપાદન કર્યું છે, અને તેના જ ગે રાજકીય વહિવટમાં સતત એક સર નીતિને જ જ્ય દાખવે છે; તથા બાહ્યાંતર શુદ્ધ પ્રેમભાવ થી વ્યવહારમાં તથા રાજ્યમાં ધર્મનીતિને યથાસ્થિત દૃષ્ટાંતિક એક શેલ્યા છે, તેમજ ધર્મનીતિયુકત શિક્ષા અને સુબેધવડે સ્વરાજ્યની તથા પરરાજ્યની, સવદેશની તથા પરદેશીની અપૂર્વ પ્રીતિ સંપાદન કીધી છે, રાજ્યના ક્ષેમ તથા પ્રજાના પ્રેમમાં સંપૂર્ણ ઉત્કર્ષ દાખવે છે; વિદ્યાવિલાસી અને રસિક છે; સકળ મંડળમાં પૂર્ણ એશ્વર્યવાન છતાં નિરાભિમાની, પ્રકૃતિએ સત્વગુણ, નીતિ વિષયમાં સુંદર વિચાર દાખવનારા, અને સુજન છે-તેવા આપને, પ્રાચીન પ્રસિદ્ધ, ભારતમાં આ શુક્રનીતિ ગ્રંથ અર્પણ કરવું યોગ્ય વિચારું છું, હું,
નવું વર્ષ. તે સને ૧૮૯૩
ઈચ્છારામ સ. દેસાઈ

અંતઃકરણની સત્તા તે સ્વીકારતા નથી, અને પોતપોતાને ભાવ, કાર તથા ભાવ ભજવે છે કે, તેને અધિન થયેલું માણસ, અસત્ ચરણમાં પડી, અનીતિવાન્ થઈ પડે છે. આની વિરૂધ્ધ દર્શાવેલું શાસ્ત્ર તે નીતિશાસ્ત્રને તેજ સર્વોત્તમ ગણાય છે. પણ તેને ઉપદેશ અત્ર
વ્યા નથી. અત્ર તો વ્યવહારકાર્ય કેમ ચલાવવું તેના માર્ગનું નિદર્શન વ્યું છે–બહુધા, અતિ ઉદ્યોગમાં રહી જીવિત નિર્ગમન કરનારને શુભ કૃત્ય ચરી, સત્ય વસ્તુ માટે, ધર્માચરણ, પવિત્રતા, સત્યતા, ન્યાય, દયા, ક્રિમ, અને વ્યવહાર કાર્યમાં મનુષ્ય જાતિયે કલ્યાણ માર્ગે જે સ્વીકાર્યા
એવા ગુણનું સ્મરણ રાખવું ને તે ગુણું પરિપૂર્ણ સ્થિતિમાં હોવા જોઈયે ને તેવડે યશ કીર્તિ સંપાદન કરીને ઈહલોક અને પરલોકમાં ઉત્તમ ન પામવાની પ્રેરણ થવી, તે શાસ્ત્ર (science) અત્ર ખિલવ્યું છે. તિ-ધર્મનીતિ કેવી હોવી જોઈએ, તેને માટે આ નીતિમાળાનો ચોથે થ સિસ ડે ઓફીસીસ (Cicero de officie's)– મનુષ્યનીતિ પ્રકટ થશે તેમાંથી યથાસ્થિત દર્શન થશે.
દેવતાના ગુરૂ બૃહસ્પતિ હતા તેમ અસુરોના ગુરૂ શુક્રાચાર્ય હતા. તાને તેમના ગુરૂ જેવા જોઈએ તેવા વ્યવહાર નીતિથી કુશળ મળ્યા ન , ને શુક્રાચાર્ય રાજનીતિ અને વ્યવહારનીતિથી પૂર્ણ કુશળ હતા. વારે
દેવદાનવના યુદ્ધમાં દાનનો જય થતો હતો. દૈત્યાચાર્ય પાસે અમૃત વિની વિદ્યા, અને કાર્યદક્ષતા–વ્યવહાર પ્રપંચમાં પ્રવિણતા હોવાથી દેવો તર મંદ પડતા હતા, પણ પાછળથી દેવોને પણ દૈત્યો સાથે પ્રપંચ કુશળ ની આવશ્યકતા પડીહતી, એમ જણાવવામાં આવે છે કે, દૈત્યાચાર્ય, પિતું નથી, ને તે, વિકાર તથા ભાવ આડે માર્ગે વહ્યા જાય તો તેના પર એ મૂકી તેને ચેતાવે છે, ને અસત વિચારથી દૂર થવા જણાવે છે. કરણની સત્તા ચાલતી નથી, તે માણસ પાપમય થાય છે; કેમકે છે તથા ભાવની તે ટેવ જ છે કે માયીક મનિષા પર મોહ કર ને વસ વૃત્તિ તરફ દેડયા જવું. તેથી શુદ્ધ અંત:કરણથી પ્રતિકૂળ વર્તવું તેજ
જ અનીતિ, તેનું ફળ દુઃખ. પ્રસંગે પાનું એમ બને છે કે, કોઈ માણસ કહે કે, મારું અંતઃકરણ આમ જ કરવાનું કહે છે, ને એજ સત્ય " શું સમજવું? જેને એક અંત:કરણ અસત્ કહે તેને બીજાની પારણાશક્તિ સત માને ત્યાં શું સમજવું? એ પ્રશ્નને નિવેડે વિદ્વાન કે કરી શક્તા નથી, પણ શુદ્ધાંત:કરણ કહે છે તે જ સત ને તેજ નીતિ.

તાના શિષ્ય વર્ગે કેવા પ્રકારનું ભવિષ્યમાં વર્તન રાખવું તેહેતુથી આ નીતિશ સ્ત્ર રચ્યું હતું. તે એક લાખ શ્લોકના ગ્રંથ હતા. કાળાંતરે તેને લેપ થઇ વાથી, મૂળ ગ્રંથમાંથી તારવી કાઢેલા આ ૨૫૦૦ શ્ર્લાકના જ ગ્રંથ હૈયાત ર છે. આ ગ્રંથ પ્રાચીન અને પ્રમાણ મનાયેા છે, ને સંસ્કૃત વિદ્વાને તે ભાવપૂર્વક સેવન કરે છે. મૂળ સંસ્કૃત ગ્રંથપ્રતિ શેાધકબુધ્ધિથી જો મારૂં માનવું આમ તે થતું નથી જ કે આ ગ્રંથ પ્રાચીન હોય; અ એક વિદ્વાન્ તા એટલે સુધી કહેવાને તત્પર થાય છે કે, આ ગ્રંથ પાંચ વર્ષ પર માળવાના કા બ્રાહ્મણ પંડિતે રચ્યા છે—પછી તેણે મૂળ ૨ ક્રનીતિનું અવતરણ કર્યું હાય કે ખીજા ગ્રંથાને આધારે નવિન જ રચ કરી હોય—તેને માટે સપ્રમાણ લેખ મળતેા નથી. એમાં સમાયલી કેટલ બાબત એવી છે કે જે સામ્પ્રત સમયની જ માની શકાય. પરંતુ આટલું માન્ય રાખવા જોગ છે કે ખીજા નીતિના ગ્રંથાના પ્રમાણમાં, આ ગ્રૂ ઘણા ઉત્તમ છે. એમાં માત્ર રાજનીતિ જ દર્શાવી નથી, પણ વ્યવહાર નિત્ય ઉપયેાગમાં આવતી સર્વ નીતિનું દર્શન કરાવ્યું છે. રાજાના, પ્રજાન વ્યાપારીના તથા ગૃહસ્થના, ગુરૂના તથા વિદ્યાન્ના અને સાધુના ધ સારી રીતે સમજાવ્યા છે. ગુર્જર પ્રાને આ ગ્રંથ બહુ ઉપયોગી થ પડશે તેવે પૂર્ણ સંભવ હોવાથી એનું ભાષાંતર કર્યું છે.
જીવિતના ઉપયાગ અનેક પ્રકારે થઇ શકે છે, પણ નીતિ સંગનો રંગ લાગેલા માણસના વિતના ઉપયાગ, ડાહાપણથી કરવા ચરા પ્રાપ્ત થાય છે, સંતોષ મળે છે, અને મરણશય્યાપર પડ્યા રે કોઇ પ્રકારની ચટકી લાગતી નથી. વિતના અજવાળાને પ્રકાશ, સુધી ઝળઝળિયામાં સમાયેા નથી--સૂર્ય અસ્તાચળ પર સિધાવ્યો ન ત્યાં સુધીમાં માણસે જીંદગીને બહુ સારા ઉપયાગ કરવા જોઇયે, કુ તેને માટે નીતિનું ભૂષણ—સેવન બહુ અર્થકારી થઇ પડશે. આપ: વાર્તાનું સ્મરણ, મનન ને નિદિધ્યાસન રાખવું કે જીવાનીની વિતિ તે પાછી આવતી નથી, ને જ્યારે રાત્રિરૂપી અંધકાર સર્વવ્યાપક પેરે પેાતાની ગતિ કરે છે, ત્યારે જે ભાન આવે છે કશુંયે નથી. વિતમાં, નીતિ સેવનથી સારાં કાર્ય થાય છે, અ ચિત્તને શાંતિ રહે છે તેવા કાળ–નીતિસેવનથી ગયેલા તે કાળ—સત્ય ગણુ છે; પણ દિવસ પૂર્ણ થયા પછી તે ફાટ વહી ગયે એવી શાય
त्य

.
યુઃ

ચર્થ છે. તેમ મૃત્યુશયા પર પડ્યા પછી, સારી અવસ્થામાં, હિત ગાળેલા કાળને માટે પશ્ચાતાપ કરે પણ વ્યર્થ છે. ઘરમાં કે , વ્યવહારમાં કે પરમાર્થમાં, કુટુંબમાં કે દેશમાં, જે કાળ ગાળિયે
બેવો ગાળવો કે જેનું પશ્ચાદવલોકન કરતાં પશ્ચાતાપના સાગરમાં ડુબવાનો સમય ન આવે. આપણું સર્વ કૃત્યને દષ્ટા પ્રભુ છે, ને તેના પ્રીત્યર્થે નીતિનું જ સેવન કલ્યાણકારી ને માન્યતષનું કારણ થઈ પડે છે.
ખ્રિસ્તમસ, ઈ. સ. ૧૮૮૨.
ઈચ્છારા, સૂર્યરામ દેસાઈ

કામંદકીય નીતિસાર'ને કચ્છભૂપતિ પ્રતિથી મહામાન્ય રાજેશ્રી ટાલાલભાઇએ ઉત્તેજન અપાવ્યું છે તેમને; તથા વિદુરનીતિ, ગુર્જર પ્રજામાં સ્વલ્પ મૂલ્યથી વેચાય તેવી ઇચ્છા દર્શાવી તેને સર્વ ખરચ મહામાન્ય રાજેશ્રી નારાયણદાસ પુરૂષોત્તમદાસે આપ્યા છે તેમને, આ સ્થાને ઉપકાર દર્શાવ્યા વિના આ ગ્રંથ પ્રકટ થવા હું ઉચિત નેતા નથી. વિદ્યા અને વિદ્વાન્ પ્રતિની મ. મા. રા. નારાયણદાસની ઋચિ પ્રસંશનીય છે. તેમ જ આ ભાષાંતર પ્રતિ સર્વ પ્રકારની દૃષ્ટિ શાસ્ત્રી પ્રાણજીવન હરિહરે રાખી છે તે માટે તેમને પણ ઉપકાર થયા છે.

પ્રસ્તાવના.
He who knoweth not that which he ought to know, is k brute beast among huen ; he that knoweth no more than he hath need of, is a man amongst brute beast; and he that knoweth all that may be known, is a God amongst men.
PYTHAGORAS,
જેને જે (જ્ઞાન) જાણવાની આવશ્યકતા છે, તેટલું (જ્ઞાન) જાણતા નથી, તે મનુષ્યમાં અજ્ઞાન પશુ છે; જેને જે (જ્ઞાન) ાણવાની આવશ્યક્તા છે તેથી વિશેષ (જ્ઞાન) જાણતે નથી, તે અજ્ઞાન પશુમાં મનુષ્ય છે; અને જે જણાય એવું છે તે સર્વ (જ્ઞાન) જાણે છે, તે મનુષ્યામાં દેવ (જેવા) છે,
પેથાગોરસ.
વિશ્વમાં જગત્ કણિકા માત્ર છે, જગત્માં મનુષ્ય કણિકા માત્ર છે, અને મનુષ્યનું જીવિત કણિકા માત્ર છે. તે ટુંકુ ને અનિશ્ચિત છે, અને તેમાં સુખ સાધનેની ભારે ખેાટ છે તેથી, માણસ સત્ય મા પ્રયાણ કરે, વ્યવહાર નિભાવે તથા ફળહીન પદાર્થના ભાકતા નહિ થઇ પડે તેવા કાર્ય અર્થે, વિદ્વાન્, ડાહ્યા અને વિચારશીલ માણસેાએ ચલ જગના વ્યવહાર્થે, મહાન્ અચલ નીતિશાસ્ત્ર રચ્યાં છે. જીવિતના ઉપયેગ મે માર્ગે થઈ શકે છે: પ્રપંચવિષયકનું સેવન કરવું, પરમાર્થવિષયકનું સેવન કરવું. આ બે માર્ગવડે માણસનું જીવતર રૂડું કે ભુદું, યશસ્વી કે નિસ્તેજ, સુખકર કે દુ:ખકર, ગમે તેવું નિવડે છે. મેટા વૈભવ અને મેટું દુઃખ, સ્વઆચરણથી સંપાદન કરેલા સંઘટ્ટ પદાર્થના ચેાગવડે પ્રાપ્ત થતુ નથી; પરંતુ નિત્ય ભોગવાતા પદાર્થના સહવાસમાં રહેતાં જો સત્ય પદાર્થનું સેવન કરે તે તેમાં નિમગ્ન રહેતા તેના પર આધાર રાખે છે; વિશેષત: આપણા વિતમાં ક્ષણે ક્ષણે થતા આવર્જન અને વિસર્જન—આવાગમન અને નિર્ગમનપુરથી જીવિતના હર્ષ શાકનું ફળ ઉતરે છે. આ ફળ રૂડી રીતે પ્રાપ્ત થાય તેના સંબંધ, વૈભવ–વર્તન અને આત્મસંયમન પર હરી રહેલે છે, અને તે ઉભય વસ્તુતા આધાર, વ્યવહારપક્ષમાં કે પરમાર્થપક્ષમાં નીતિ પર ચાંટલા છે.
નીતિ એટલે નિયમિત વર્તન, સદાચરણ, સત્ય સ્થિર રહેણી. પ્રત્યેક મનુષ્યની રહેણી ઉચ્ચ અને મર્યાદામાં હાય, અને પછી તે મા

નીતિના
યથાસ્થિત ઉપર તેની પ્રતિષ્ઠા,
હિ. કોઈ લેશે
ણસની સત્તા તેના ઘરમાં, ગામમાં કે દેશમાં હોય, તો પણ નીતિની રહેણુએ વર્તેલે માણસ નિરંતર ઉચ્ચપદને ભોકતા થયા વિના ને યશ સંપાદન કર્યા વિના રહેશે નહિ, એ સાર્વજનિક સર્વમાન્ય મહાન્ નિયમ સ્થપાયેલો છે. અગ્રેસર પુરૂષ, કે ઉચ્ચ સ્થિતિવાળો માણસ, નીતિના આચરણે પિતાના હાથ નીચેના માણસ પ્રતિ વર્તતા નથી, અને જીવિતને યથાસ્થિત ઉપયોગ સમજતો નથી, તે પછી તેના જીવતરનાં સર્વ કાર્ય અફળ જશે, ને તેની પ્રતિષ્ઠા, અવસ્થાંતર ઉત્સર્ગ
ગે, કરમાયલા પુષ્પ જેવી થઈ જશેઃ કેઈ તેને સુંધશે નહિ, કોઈ લેશે નહિ, ને કઈ તેના પ્રતિ દષ્ટિયે કરશે નહિ. એટલા માટે, ઉચ્ચ કે નીચ, કોઈ પણ પ્રકૃતિના પુરૂષમાં, સદ્વર્તન, નીતિ, અને નિયમિતનીતિને આવિર્ભવ હોવો જોઈએ—પછી તાત્કાલ કે ભવિષ્યમાં, પરિશ્રમે પણ વિખ્યાતિ મળો કે યશ નેયે ફેલાઓ–પણ તેની નામના શુરવીર ચરિત્રમાં થશે જ અથવા તે સાધુ પુરૂષમાં વખણાશે જ, એ નિર્વિવાદિત ને મહાત્માનું કહેવું છે. કોઈપણ સામાન્ય માણસ, નીતિ સેવનથી બહિષ્કૃત હશે તો તેનું ફળ એ જ મળશે કે તેનું આલેકને પરલેક બગડશે, ઘર વંડશે, ને વધારે તો તેના પાડપડોશી પર તેની માઠી અસર થશે. અહિંયાં જ તેના આચરણનું ફળ અટકશે. પણ એક ઉચ્ચ પંક્તિને મહાશય, સાધુ કે રાજા, નીતિવાન્ ન હોય તે, તેનાથી થતા ખરાબ પરિણામની સીમા બાંધી શકાશે નહિ. અને એ પરિણામ વધતા વધતા દેશને બાધકારક થઈ પડશે. આટલા માટે, જે માણસના જીવિત અને વર્તનપર, અનેક માણસોનાં સારાં માઠાં વર્તનને આધાર રહેલો છે તે માણસે, પોતાના જીવતરના સર્વ ધર્મમાં* એક આ પણ અચળ ધર્મ નક્કીપણુથી માન-વિચારો-ખિલવવો કે મારું અનુકરણ કરીને બીજાએ નબળે રસ્તો ગ્રહણ કરે નહિ તેમ મારે વર્તવું જોઇયે, અને તે જ મારો સતત સ્થિરચિર ધર્મ છે. યથા નાના તથા પ્રજ્ઞા, જેવા ઠાકર તેવા ચાકર, જેવા બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા, જેવી મા તેવી દીકરી, જેવું કામ તેવી ઠીકરી, ને જેવા શેઠ તેવા વાણોતર. આ નીતિ આર્ય પ્રજામાં સર્વવ્યાપક છે અને સર્વ માન્ય પણ એ જ છે, ને તે કારણવસાત્ છે.
જીવિતનું સાફલ્ય વ્યવહાર કાર્યમાં નીતિનું સેવન છે અને તે નીતિ પર* અહિંયાં ધર્મ એટલે ફરજ.

માર્થ કાર્યમાં ઉચ્ચપદે અભિષિક્ત કરે છે–અર્થાત, નીતિવા પુરૂષ, આલોકમાં સર્વ પ્રકારના ઐશ્વર્યને ભોક્તા થઈ આનંદી ને ડાહ્યો થાય છે, ને પરલોકમાં પરમસુખના પદપર વિરાજે છે. આ જ સાર્વજનિક નિયમ છે; આ જ પરમ ધર્મ છે; અને એ વિના નીતિવિના)નાં સર્વ કર્મ ધર્મ એક પણ ફળ આપ્યા વિનાના શુષ્કવૃક્ષ સમાન છે. શુરવીર અને સાધુ પુરુષના શ્રેટ આચરણનું બંધારણ, નીતિનું ભાવપૂર્વક, સ્વહિત અને પરહિત અર્થે. કરેલું સેવન છે. સ્વતઃ અને પરના, દેશના, ધર્મના, સર્વેના હિત અર્થે, પૂર્ણ સમ્રાઈથી નીતિ પાળતાં, વિપત્તિ આવે તો તે સહન કરવી જોઈયે, અને નીતિની વિશુદ્ધિ અર્થે, તેની પવિત્રતા જાળવવા માટે જીવિત પર્યંત કઠિણ વ્રત પાળવાં જોઈએ, અને તેમાં જે દુઃખ–વિટંબણું–વિપત્તિ આવે ત્યારે આ તીવ્રતના ફળાથે, નિડર થઈનિધડક ટક્કર ઝિલવાને તત્પર થઈ રહેવું, અને પિતાના ભવિષ્યના સુખ માટે, જેમ કેઇ માનવંતે કુલાચારમાં ખાંપણ ન આવે અને પૂર્વજોના યશસ્વી નામો નિષ્કલંકી રહે તે અર્થે જે જે શ્રમ લે ( ન્યાત જાત, અને દેશ વિદેશમાં પૂર્વજોએ સ્થાપેલી કીર્તિ અચલ રાખવા) તે સર્વે લેવા અવશ્યના છે. ઘણી વાર કસોટી કસાય છે, પણ તેના સામા ટક્કર ઝીલવા તત્પર રહેવું, ને સર્વ કાળ એક સરખે દઢ વિચાર રાખે, ને જય મેળવવો; બને તેમ અંતકાળ પર્યત-મરણશય્યા પર પડે ત્યાં સુધી જે પુરૂષ, પ્રત્યેક પ્રકારની નીતિથી સેવાયેલો રહે છે તે પુરૂષને કે અહોભાગ્ય નહિ કહી શકે? નીતિથી ડરીને, જે મહાશય, સદોદિત તેનાં પાસાં સેવે છે, તેની સમીપમાં, પ્રભુના પાર્ષદ સદાકાળ રહે છે,
અને તેને જ શરણ આપે છે, માટે જ મહાશય સંપત્તિવાનું છે, એમ વિદ્વાન્ એરિસ્ટોટલે ભર્યું છે, માટે જ, કારલાઈલ કહે છે કે, “આપણે, મહાશય પ્રતિ, જ્યાં સુધી તેના પ્રતિથી કંઈ પણ પ્રાપ્ત થતું નથી ત્યાં સુધી, જરા જેટલી પણ દષ્ટિ કરવાના નહિ;” અને, માટે જ પ્રત્યેક મહાશયે પિતાનું વર્તન ઉચ્ચ રાખવું જોઈએ. જે જે મહાશ થઈ ગયા છે તેઓનો નિયને સંગી ને વિશ્વાસપાત્ર મિત્ર ને મંત્રી નીતિ જ હતો; ને જેઓને મહાશય થવાની વાંછા હોય તેઓને પણ તે જ અનુસંગી, મિત્રી ને મિત્ર હશે તો જ તેની ગણના, મહાશયમાં થશે, ધર્માચાર્યમાં થશે, ગુરૂમાં ગણાશે, રાજા કહેવાશે ને વર્તમાનને ભવિષ્યની પ્રજા તેને માન દેશે.
જીવિત કેવળ માયિક અને મિથ્યા છે, છતાં અર્વાચીન સમયમાં


• જગત્ની રચના એવી થઇ પડી છે કે પ્રપંચ વ્યવસાય વિના બીજી વાર્તા સાંભળવામાં આવતી નથી, અને નીતિનું તેના કોઇ પણ સ્વરૂપમાં પૂજન થવું એ દુર્લભ થઇ પડયું છે. નીતિને પાઠ તે માત્ર મ્હાંડાના શબ્દોની ખાળચેષ્ટા જેવા ગણાય છે: રાજા ને પ્રજામાં, શ્રેતા તે વતામાં, ગુરૂ ને શિષ્યમાં, ધારા તે સત્તામાં સર્વત્ર—સર્વ વ્યાપક અને કદાચ આ પ્રકાર સતત ચાલુ રહ્યો તે તેનાં ફળ સામ્પ્રત પ્રજાને મધુરાં હિ મળે. પ્રાચીનકાળના મહાશયા, મહર્ષિએ ને પૂજ્યપાદ પુરૂષાએ, વિતને ઉપયોગ વ્યવસાય કાર્યમાં કે પ્રપંચશ્રૃતિમાં ‘પરમ’ માન્યા નથી, પણ તેઓએ પરકાર્ય, લોકહિત અને પરલાકના સુખમાં જીવિત હેતુ પરમ’ માન્યા છે; અને તેને અનુસરવા, વ્યવહારમાં સદૂત્તને વર્તવા, નિયમે આંધ્યા છે. સૌથી મોટા ભાર રાજા પર મુકયા છે. રાજા એ મનુષ્ય વિતને! આધારભૂત છે, તે પ્રજાનું ધ્યેય કે અત્રેય એ સર્વ રાજાપર આધાર રાખે છે. રામે પણ આવા જ વિચારથી સતી સીતાના ત્યાગ કીધેા હતા–રખેને મારા વર્ઝનનું અનુકરણ પ્રજા કરતાં શિખે. રાજા જે ધર્મવિદ્ હશે તે પ્રજા તેવી થશે, રાા વ્યસની હશે તે પ્રજા યથેચ્છ તેવી થશે. રાજા નીતિને પાક ને પ્રવર્તક છેજ ને હાવે જ જોઇયે. તે જો વિશુધ્ધિ પાળનારા નહિ હાય તે પ્રજાહિતને ભારે હાનિ પહેાચશે. આવા સુદૃઢવિચારને અનુસરનારા મર્ષિઓએ, વ્યવહાર સરલ સ્વચ્છ સુધડ થાય તે અર્થે, રાજાને સંમેાધી, નીતિશાસ્ત્ર રચ્યું છે; ને તેમાં પૂર્વ પૂર્વના દૃષ્ટાંતાથી ઉપદેશ દીધો છે કે સર્વેકૃષ્ટ રીતિયે વર્તી ગયેલાના દૃષ્ટાંતનું અનુસરણ કરવાથી, રાજાના પંડના ને પ્રજાના હિતના સુખમાં હાનિ પહેાચશે નહિ. રાજ્યવ્યવહારમાં કાયદાનું બંધન ગમે તેવું સપ્તાઈ ભરેલું હાય, પણ તેનું કશુંએ ફળ મળતું નથી. કાયદા કરતાં વિશેષ અગત્યની જે વસ્તુ છે તે હૃદય શુદ્ધિ અને આચરણ વિશુધ્ધિ છે, અને તેજ જીવિતને દીપાવે છે ને રૂડે માર્ગે પ્રેરે છે. કાયદાના નિયમ સર્વસ્થાને લાગુ પડતા નથી— ગુપ્ત કરેલા ગુન્હાનું ફળ કાયદા આપતે નથી—તે રાજ સાશનના ફળની અસર નથી. પણ હૃદય શુદ્ધ નીતિ અને આચરણના નિયમાનુસાર વર્તેલા કે વિપરીત વર્તેલાનું ફલિતાર્થ, (!) આપણે જેમ શ્વાસેાશ્વાસ લઇયે છિયે તેમ, એ પ્રાપ્ત થાય છે કે આખા જગત્માં તેની કીર્તિ કે અપકીર્ત્તિ વ્યાપિ જાય છે, ને ચાલતા ને આવતા વંશજોના સુખદુઃખ, લાભ હાનિના તે સ્થિરવીર સ્થંભ ઝળહળતા માર્ગ દાખવે છે.


ઉભયને!–રાજા અને પ્રજાને માર્ગસ્થ રાજા છે. પ્રજાના પિતા તે રાજા છે; રાજા એ પ્રજાને દૃષ્ટાંત છે. “રાજા જે પ્રમાણે વર્તતા હોય તે પ્રમાણે પ્રજા વર્તે એવા પ્રકાર છે; અને રાજ્યશાસન કરતાં જીવિતનું વર્તન એ વિશેષ એધક છે.” માટે રાજાએ, તેના મંત્રિમંડળે, તેના સામંત વર્ગે અને તેના કુમારે એવા વર્ઝને વર્તવાનું પ્રાચીન મહર્ષિએ આધે છે કે જેથી સામ્પ્રત અને ભવિષ્યની પ્રજા આડે માર્ગે વહે નહિ. રાજા, પ્રજાના સુખ દુઃખના પર્વત ભાર સાથે જ જન્મેલો છે; ને એક ગ્રંથકાર લખે છે કે,.
A Sovereign's great example forms a people,
The public breast is noble, or is vile,
As he inspires it.
આ રીતે સર્વ મહાત્માએ રાજાને પ્રજા સુખ દુઃખના અગ્રેસર ગણ્યા છે; અને તેજ પ્રમાણે પ્રાચીન આર્ય પ્રજાએ પણ માન્યા છે.
અસુરા—દૈત્યોના ગુરૂ શ્રીમંત શ્રી શુક્રાચાર્યે, રાજાને સંખેાધીને આ નીતિ શાસ્ત્ર ( the science of ethics and politics) રચ્યું છે. જેતે નીતિવિધા (the science of morality) અથવા ધર્મનીતિ, સદાચરણનીતિ (morals) કહે છેતે નીતિશાસ્ત્ર આ નથી; અથવા જે સાધુવૃત્તનીતિ (conduct) કહે છે, અથવા જે નીતિને નય-માર્ગદર્શન ( guidence) કહે છે તે નીતિ પણ આ નથી; પણ જે નીતિને વ્યવહાર કાર્ય (course of action) કહે છે તે નીતિશાસ્ત્ર, આ શુક્રનીતિ છે. નીતિ એટલે ન્યાય પરાયણ વર્તવું. આ ઉદ્દેશને સર્વ પ્રકારની નીતિમાં સમાવેશ થયલા છે. નીતિનય—ન્યાય એ સર્વ એક જ છે, પણ તેનાં સ્વરૂપ, કાર્યપરત્વે નિરનિરાળાં હૈાય છે. મહાન્ તત્ત્વશોધક, લિખિત અથવા મ્હાંડાના નિયમથી જે નીતિનું શુદ્ધ સ્વરૂપ દર્શાવી ગયા છે તે ધર્મનીતિ (morality) છે. તત્ત્વશોધકો ને મહર્ષિ તરફથી એમ નિર્માણ થયેલું છે કે માણસની વૃતિ પ્રારંભથી પાપમય છે, પણ તેને આડે માર્ગે નહિ ફાટવા માટે, પ્રતિબંધરૂપ મનુષ્યના હૃદય, આત્મા, મન કે કોઇ અગાચરસ્થાનમાં, એક મહત્વવાળી શક્તિ નિર્મિ છે. તે અંતઃકરણ (conscience) છે.
આ અંત:કરણ સર્વોપરી છે, સ્વતંત્ર છે, અને તેને ધર્મ એ જ છે કે નિરંતર યથાયોગ્ય સત્યમેાધ આપવા. એની સમીપમાં વિકાર (passion) અને ભાવ (attitudes) નામની એ શક્તિ છે. આ બંને પણ સ્વતંત્ર છે, તે અ

સાધારણુ બળવાળા છે. મનુષ્યને આડે માર્ગે ઢારવનાર તેજ પ્રતાપી છે. જ્યારે જ્યારે વિકાર અને ભાવ આડે માર્ગે દેરવાય છે, ત્યારે અંત:કરણુ તેને ઓધ કરે છે. પણ જો વિકાર અને ભાવ વિશેષ પ્રબળ હોય છે તે અંત:કરણને ગણકારતા નથી, અને સ્વેચ્છાનુસાર વર્તે છે. અંત:કરણ જો કે તેનાથી વિશેષ પ્રબળ છે, પણ જેમ રાજાના ( lav ) અને સત્તાધિશ (authoraty) એક બીજાથી સ્વતંત્ર હાય છે, તેમ આ અંત:કરણ અને ભાવ તથા વિકાર એક ખીજાથી સ્વતંત્ર છે. અંત:કરણના ધર્મ ઉપદેશકના છે, એટલે તે સારૂં તથા નરતુ સમજાવે છે, પણ તેને અમલ કરવા ન કરવા એ વિકાર તથા ભાવના સ્વાધિનમાં છે. અંત:કરણ સ્વતઃ અળવાન નથી, પણ વિકાર તથા ભાવ સ્વત: બળવાન છે; ને વિકાર તથા ભાવ, સ્વચ્છંદી નહિ થઈ જતાં જો અંત:કરણના ઉપદેશ ગ્રહણ કરે છે તે તે આડે માર્ગે વહી શકતા નથી, અને તેના જ દાસ થાય છે; અને ત્યારે માણસ નીતિવાન્ ગણાય છે. પણ જ્યારે તે આડે માર્ગે વા જાય છે ત્યારે માણસ અનીતિવાન ગણાય છે. કેટલીકવાર વિકાર તથા ભાવને અંત:કરણ સાથે મોટા ઝગડા મચે છે; અને તે ઝધડામાં અંત:કરણ ક્ાવે છે તે પછી તે બળવાન્ થાય છે, તે સમય વિતતાં ભાવ તથા વિકાર પર પેાતાની સર્વોપરી સત્તાને કરપ બેસાડે છે, અને પછી વિકાર તથા ભાવનું જરાએ ફાવતું નથી. સ્વતંત્ર મટી કેવળ પરતંત્ર થાય છે, ને અંત:કરણ ફરમાવે છે તેમજ વર્તે છે–સ્મરણ રાખવું કે અંત:કરણના ધર્મ સત્ય ઉપદેશના જ છે.
તે



  • એને ચૈતન્ય કહી શકાય? કદાચ કહી શકાશે. conscience એટલે સદૃસદ્વિચારશક્તિ, વિકાર ને ભાવની અધિષ્ઠાતા. અંતઃકરણની વ્યાખ્યા એક વિદ્વાન્ આ પ્રમાણે કરે છે કે, એ બુદ્ધિની નાડિ છે;” ખીને કહે છે કે, એ “સત્ય બુદ્ધિ છે;” ત્રીજો વિદ્વાન કહે છે કે, “પ્રાણાત્મામાં રહેલા પરબ્રહ્મના પ્રતિનિધિ છે;” તે સારાસાર બુદ્ધિને પ્રેરક છે, અને જેમ દેહને આરેગ્ય છે તેમ પ્રાણાત્માને શુભ અંતઃકરણ છે; અને એ આપણા પર આવતાં સર્વ સંકટા અને પ્રેમદુ:ખામાંથી રક્ષણ કરે છે, અને નિરંતર આનદ અને પ્રશાંતિ પ્રસારે છે; અને તેનાથી દૂર થવું એ દેશવા જેવુજ છે. સદ્ગુણી મન, માર્ગે ચાલતાં, વનમાં ભટકતાં, પર્વત પર ફરતાં, એકાંતિક સ્થિતિમાં હાય છે, પણ તેના એક સ્નેહી તેા તેની સાથેને સાથે જ રહે છે ને તે અંત:કરણ છે. પંડિતે કહે છે કે, અંતઃકરણ કદાપિયે અસત્ સાહ


शुक्र नीति (मूळ श्लोक अने पदानुसार भाषांतर समेत)
અધ્યાય ૧ લે.
નીતિશાસ્ત્રની પ્રશંસા.

प्रणम्य जगदाधारं सर्गस्थियन्तकारणम् ।
संपूज्य भार्गवः पृष्टो वन्दितः पूजितस्तुतः॥१॥
 पूर्वदेवैर्यथान्यायं नोतिसारमुवाच तान् ।
शतलक्षश्लोकमितं नीतिशास्त्रमथोक्तवान्॥२॥
 स्वयम्भूभगवान् लोकहितार्थ संग्रहेण वै ।
तत्सारन्तु वशिष्ठाद्यैरस्माभिवृद्धिहेतवे॥३॥
 अल्पायुर्भूभृदाद्यर्थं सङ्क्षिप्तं तर्कविस्तृतम् ।
क्रियैकदेशबोधीनि शास्त्राण्यन्यानि सन्ति हि॥४॥
 सर्वोपजीवक लोकस्थितिकन्नीतिशास्त्रकम् ।
धर्मार्थकाममूलं हि स्मृतं मोक्षप्रदं यतः॥५॥
 अतः सदा नीतिशास्त्रमभ्यसेद्यत्नतो नपः ।
यद्विज्ञानान्नृपाद्याश्च शत्रुजिल्लोकरञ्जकाः॥६॥
सुनीतिकुशला नित्यं प्रभवन्ति च भूमिपाः ।
પૂર્વ દેએ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરનારા જગદાધાર પરમાત્માને પ્રણામ કરી, પોતાના ગુરૂ શ્રી શુક્રાચાર્યનું પૂજન, નમન અને સ્તવન शन (तमने) पुछयु, "लगवन्! ममने नीतिशाख श्रवण श." ત્યારે આચાર્યવર્ય શ્રી શુક્રાચાર્ય, જે નીતિશાસ્ત્ર પૂર્વે બ્રહ્માએ લોકોના કલ્યાણ માટે સાત લાખ લોકમાં કહ્યું હતું તે નીતિશાસ્ત્રનો સાર કાઢીને દેને કહી સંભળાવ્યું. તે નીતિશાસ્ત્રમાંથી સાર માત્ર ગ્રહણ કરીને અમે વસિષ્ઠાદિયે કે

શુક્રનીતિ.
ના અભ્યુદય માટે અને અલ્પાયુષ્યવાળા રાજા આદિના કલ્યાણ માટે પુષ્કળ યુક્તિયેાથી ભરેલું આ નીતિશાસ્ત્ર સક્ષેપમાં રચ્યું છે.
[કાઇને અહી શ’કા ઉત્પન્ન થાય કે જગત્માં બીજાં ઘણાં શાસ્ત્ર છે માટે નીતિશાસ્ત્રના જ્ઞાનથી શું ફળ થવાનુ છે? તે વિના પણ ચાલી શકે. એ શંકાને નિર્ણય કરવા માટે જણાવે છે કે-]
જગમાં બીજાં શાસ્ત્રા પુષ્કળ છે, પરંતુ તે શાસ્ત્ર કેવળ એકદેશી છે(અર્થાત્ કેવળ એક પેાતાનાજ વિષયનું જ્ઞાન કરાવનારાં છે) તેથી કંઇ સર્વ વ્યવહારનું જ્ઞાન થતું નથી. પર ંતુ આ નીતિશાસ્ત્ર સર્વે વ્યવહારનું જ્ઞાન કરાવી શકે છે, મનુષ્ય માત્રની આજીવિકા ચલાવે છે, મનુષ્યાને (બેાધ આપી) માદામાં રાખે છે; ધર્મ, અર્થ અને કામની સિદ્ધિ કરે છે તથા મેાક્ષ પણ આપે છે. માટે રાજાએ નિત્ય પ્રયત્નપૂર્વક નીતિશાસ્ત્રને અભ્યાસ કરવેશ. નીતિશાસ્ત્રના અભ્યાસથી રાજાએ વગેરે પેાતાના શત્રુઓને પરાજય કરીને પેાતાની પ્રજાનું રક્ષણ કરી તેને રંજન કરી શકે છે, ઉત્તમ નીતિશાસ્ત્રમાં કુશળતા મેળવે છે અને પૃથ્વીપાલન કરવામાં પ્રતાપી નિવડે છે. ૧-૬

शद्वार्थानां न किं ज्ञानं विना व्याकरणं भवेत् ॥७॥
प्राकृतानां पदार्थानां न्यायतर्कैर्विना न किम् ।
विधिक्रियाव्यवस्थानां न किं मीमांसया विना ॥८॥
देहावधिनश्वरत्वं वेदान्तैर्न विना हि किम् ।
स्वस्वाभिमतबोधीनि शास्त्राण्येतानि सन्ति हि॥९॥
[આરંભમાં નીતિના જ્ઞાનની આવશ્યકતા નથી એમ કેટલાએક શંકા કરે તેનું સમાધાન કરતાં જણાવે છે કે] આરંભમાં નીતિશાસ્ત્ર નવુ એ ઉચિત નથી; કારણ કે વ્યાકરણ જાણ્યા વગર શબ્દનું અને અર્થનું યથાર્થ જ્ઞાન કેમ થાય? તેના ઉત્તરમાં માત્ર એટલુંજ કહેવાનું કે વ્યાકરણ ભણ્યા વિના પણ શું શબ્દ તથા અર્થનું જ્ઞાન થતું નથી ? વ્યાકરણના અભ્યાસ કર્યા વગર પણ (સાધારણ વ્યાકરણના ગ્રંથેાથી) શબ્દાર્થનું જ્ઞાન થાય છે. તેમજ પ્રાકૃત પટ્ટાથાનુ જ્ઞાન (પણ) તર્કશાસ્ત્રની યુક્તિ જાણ્યા વગર શું ચતું નથી? થાય છે. મીમાંસાશાસ્ત્ર ભણ્યા વગર શું વિધિ નિષેધ વિગેરે નિયમનું જ્ઞાન થતું નથી ? થાય છે. અને વેદાંત શાસ્ત્ર ભણ્યા વગર દેહુ નારાવંત છે તથા આત્મા અમર છે એવુ જ્ઞાન શું થતું નથી? થાય છેજ. અર્થાત્ વ્યાકરણાદિક શાસ્ત્રા પાતપાતાના એકજ વિષયને પ્રતિપાદન કરે છે, પરંતુ તેથી સર્વ વિષયનું જ્ઞાન થતુ નથી, પણ નીતિશાસ્ત્રથી સર્વ વિષયનું જ્ઞાન થાય છે. (તે ભણવાથી સર્વ વિષયમાં કુશળતા આવે છે.) ૭–૯

રાજાની નીતિ.
તત્તમતાન સર્વવૃતાને કનૈઃ સદા ,

बुद्धि कौशलमेतद्धि तैः किं स्याव्यवहारिणाम् ॥१०॥
વ્યાકરણાદિક શાસ્ત્રને અનુસરનારા (તે તે શાસ્ત્રને જાણનારા પુરૂ નિત્ય પોતપોતાના શાસ્ત્રને મત સ્વીકારે છે (અને બીજું શું છે આમ કહે છે,) પરંતુ તે શાસે ભણવાથી જગતમાં વ્યવહારિક લોકોને વ્યવહારમાં શી રીતે કુશળતા આવે? વ્યવહાર જ્ઞાન તે નીતિશાસ્ત્રના અભ્યાસથી જ આવે છે.૧૦

सर्वलोकव्यवहारस्थिातिर्नीत्या विना न हि ।
यथाऽशनैविना देहस्थितिर्न स्याद्धि दहिनाम्॥११॥
 જેમ ભોજન વિના શરીર ટકી શકે નહીં તેમ નીતિના જ્ઞાન વિના લેકવ્યવહાર (સંસારાચાર) જળવાય નહીં.૧૧

રાજાની નીતિ.
सर्वाभीष्टकरं नीतिशास्त्रं स्यात् सर्वसम्मतम् ।
अत्यावश्यं नृपस्यापि स सर्वेषां प्रभुर्यतः॥१२॥
 નીતિશાસ્ત્ર સર્વને મને રથો પૂર્ણ કરે છે માટે સર્વે લોકોએ નીતિશાસ્ત્રને માન્ય કર્યું છે, તેમાં પણ રાજાને તે તે અત્યંત ઉપયોગી છે, કારણ કે તે સર્વને સ્વામી છે-જે રાજા નીતિ જાણતા હોય તો તેની પ્રજા પણ નીતિમાં પ્રવર્તે છે.૧૨

शत्रवो नीतिहीनानां यथापथ्याशिनां गदाः ।
सद्यः केचिच्च कालेन भवन्ति न भवन्ति च॥१३॥
 કુપથ્ય કરનારાને જેમ કેટલાએક રોગો ઝટપટ થઈ આવે છે અને કેટલાએક કાળે કરીને થાય છે, તેમજ અનીતિને માર્ગે જનારા રાજાના પણ કેટલાએક શત્રુઓ તુરત ઉત્પન્ન થાય છે અને કેટલાએક કાળે કરીને પ્રગટ થાય છે. તેમજ પથ્ય પાળનારાના કેટલાએક રાગે જેમ ઝટ નાશ પામે છે, અને કેટલાએક કાળે કરીને નાશ પામે છે, તેમજ નીતિ માર્ગે ચાલનારા રાજાના પણ કેટલાએક શત્રુઓ ઝટ નાશ પામે છે અને કેટલાએક શત્રુઓ. લાંબે કાળે નાશ પામે છે. ૧૩ - नृपस्य परमो धर्मः प्रजानां परिपालनम् ।
- કુનેગ્રા નિત્ય નનયા તે વિના હ્યુમ ૧૪ | - પ્રજાનું પાલન અને દુષ્ટ લોકોને શિક્ષા, આ રાજાને મુખ્ય ધમ , પરંતુ આ બન્ને કામ નીતિ જાણ્યા વગર રાજાથી થઈ શકતાં નથી. ૧૪,

શુક્રનીતિ,
अनीतिरेव संछिद्रं राज्ञो नित्यं भयावहम् ।
शत्रुसंवर्द्धनं प्रोक्तं बलम्हसकरं महत्॥१९॥
અનીતિ એજ રાખને સદા ભય આપનારૂં મહા છિદ્ર છે, શત્રુને વધા સ્માર છે, અને પરાક્રમની મહા હાની કરનાર છે.૧૫

नीति त्यक्ा वर्त्तते यः स्वतन्त्रः स हि दुःखभाक् ।
स्वतन्त्रप्रभुसेवा तु ह्यसिधारावलेहनम्॥१५॥
જેરાન નીતિને ત્યાગ કરીને સ્વતંત્રતાથી પેાતાની ઈચ્છા પ્રમાણે અનીતિને માર્ગે આચરણ કરે છે તે દુ:ખી થાય છે. આવા સ્વેચ્છાચારી રાજાની સેવા કરવી તે જીભથી તરવારની ધારને ચાટવા જેવું છે. (કેમકે પરિણામે મરણ નિપજાવે છે) ૧૬

स्वाराध्यो नीतिमान् राजा दुराराध्यस्त्वनीतिमान् ।
यत्र नीतिबले चोभे तत्र श्रीः सर्वतोमुखी॥१७॥
ન્યાયી રાજાની સેવા સહજ રીતે થઈ શકે છે, પણ અન્યાયી રાજાની સેવા થઈ શક્તી નથી, જે શામાં નીતિ અને મળ મને હાય છે ત્યાં પુષ્કળ લક્ષ્મીના વાસ હાય છે.૧૭

अप्रेरित हितकरं सर्वराष्ट्रं भवेद्यथा ।
तथा नीतिस्तु सन्धार्य्या नृपेणात्महिताय वै॥१८॥
માટે રાએ પેાતાના સુખને માટે એવી રીતે નીતિમાં વર્તવુ કે જેમ પેાતાના દેશની પ્રજા પ્રેરણા વગર પણ સદાચાર પરાયણ રહીને પાતાના રાજાનું હિત કરે.૧૮

भिन्नं राष्ट्रं बलं भिन्नं भिन्नोऽमात्यादिको गणः ।
अकौशल्यं नृपस्यौ तदनी तेर्यस्य सर्वदा॥१९॥
જે રાજા નિર ંતર અનીતિ કરે છે તેનુ મૂર્ખપણું એજ કે તેને દેશ, તેનુ સૈન્ય અને તેના મત્રી વગેરે સભાસદે તેનાથી ભિન્ન-વિમુખ થઈ પડે છે. રાનના અન્યાયથી રાજ્ય ય છે.) ૧૯:

तपसा तेज आदत्ते शास्ता पाता च रञ्जकः ।
नृपः स्वप्राक्तनादत्ते तपसा च महीमिमाम्॥२०॥
પૂર્વજન્મનાં સત્કર્મ અને નીતિશાસ્ત્રનું ખળ, એમ બન્ને રાજને ઉપકારકારી છે. મનુષ્ય પૂર્વ જન્મમાં કરેલા તપના બળથી · તેજસ્વી રાજા અવતરે છે, તે બીજા તેના તેજને જીરવી શકતા નથી. તે શાસ્ત્ર પ્રમાણે પ્રશ્નને શિક્ષા આપે તેનું પાલન કરે છે અને તેને ર્જન કરે છે, માટે રાજા પેાતાના પૂર્વ જન્મનાં તપામળથી અને આ લાકના તપેાખળથી એટલે નીતિશાસ્ત્રના શનિથી આ પૃથ્વીનું રક્ષણ કરે છે.


સ્વધર્મની મહત્તા. કાલનું કારણ રાજા.

वृष्टिशीतोष्णनक्षत्र गतिरूपस्वभावतः ।
इष्टानिष्टाधिकन्यूनाचारैः कालस्तु भिद्यते॥२१॥
आचारप्रेरको राजा ह्येतत् कालस्य कारणम् ।
यदि कालः प्रमाणं हिं कस्माद्धर्मोऽस्ति कर्तृषु॥२२॥
વર્ષા, શિશિર અને ગ્રીષ્મ વગેરે રૂતુની ગતિને લીધે, નક્ષત્રાની ગતિને લીધે, કાળના સ્વરૂપની પ્રકૃતિને લીધે, તથા આચરણ કરાતા સારા નરતા વ્યવહારાને લીધે, ઉત્કૃષ્ટ વ્યવહારાને લીધે, અને મધ્યમ વ્યવહારોને લીધે, કાળમાં ફેરફાર થાય છે. અર્થાત્ રાજા નવા વ્યવહાર સ્થાપન કરીને કાળના પ્રવાહમાં ફેરફાર કરે છે; કારણકે જગતમાં વ્યવસ્થાપન તા રાા છે. માટે સત્યા દિક યુગના સ્થાપન કર્તા પણ રાજાજ છે, પરંતુ કાળ નથી. ક્દાચ જો કાળને આચાર વ્યવહાર સ્થાપન કરનાર તરિકે ગણીશુ તે પછી કાર્ય કરનારા શા માટે શુભાશુભ ફળ ભેગવે કાળજ શુભાશુભ ફળ ભેાક્તા ઠંરે કેમકે કાળનું સ્વતંત્રપણુ આવે પરંતુ કાળ પરાધીન છે અને તેનુ કારણ રાજા છે. ૨૨ ધર્મ પ્રશસા.

राजदण्डभयालोकः स्वस्वधर्मपरो भवेत् ।
यो हि स्वधर्मनिरतः स तेजस्वी भवेदिह॥२३॥
લેાકા સદાચારમાં પ્રવર્તક રાતની શિક્ષાથી ડર ખાઈને પેાત પેાતાને ધર્મ બરાબર પાળે છે અને જે મનુષ્ય સ્વધર્મમાં પ્રેમ રાખે છે તે જગતમાં પ્રતાપી થાય છે.૨૩

સ્વધર્મની મહત્તા.
विना स्वधर्मान सुखं स्वधर्मो हि परं तपः ।
तपः स्वधर्मरूपं यत् वर्द्धितं येन वै सदा॥२४॥
મનુ પણ કાળનુ કારણ રાજાને હરાવતાં જણાવે છે કે

कलिः प्रसुप्तो भवति, सजाश्रद्वापरं युगं ।
कर्मस्वभ्युद्यतस्त्रेता, विचरन्तु कृतं युगम् ।
રાજા જ્યારે શયન કરે છે ત્યારે કળિયુગ વર્તે છે, જ્યારે જાગૃત રહે ત્યારે. દ્વાપર, કર્મમાં પ્રવૃત્ત રહે છે ત્યારે શ્વેતા અને ચારે તરફ્ટે દૃષ્ટિ કરીને કરે છે ત્યારે સત્ય યુગ વર્તે છે.

સુનીતિ.
देवास्तु किङ्करास्तस्य किं पुनर्मनुजा भुवि ।
सुदण्डैर्धर्मनिरताः प्रजाः कुर्यान्महाभयैः॥२९॥
 नृपः स्वधर्मनिरतो भूत्वा तेजःक्षयोऽन्यथा ।
अभिषिक्तोऽनभिषिक्तो नृपत्वन्तु यदाप्नुयात्॥२६॥
 बुद्धया बलेन शौर्येण ततो नीत्यानुपालयन् ।
प्रजाः सर्वाः प्रतिदिनमच्छिद्रो दण्डधृक् सदा॥२७॥
સ્કંધમનું' આચરણ કર્યા વગર સુખ મળતું નથી. સ્વધર્મ એ એક મહા તપ છે. જે મનુષ્ય નિત્ય સ્વધર્મરૂપી તપશ્ચર્યામાં વધારો કરતા જાય છે, તે દેવતાઓ પણ તે મનુષ્યના સેવક થઇને રહે છે, ત્યારે મર્ત્ય લેાકનાં મનુષ્યા સેવક થાય તેમાં આશ્ચર્ય શુ? માટે અભિષિક્ત કે અનભિષિક્ત ગમે તેવા રાજાએ પેાતાને રાજ્ય મળે ત્યારે પેાતાના કામમાં પરાયણ રહેવુ, વ્યસન દૂર કરવાં, રાજદંડ ધારણ કરવા અને બુદ્ધિ, બળ, સાય તથા નીતિથી સમગ્ર પ્રજાનું પાલન કરવું અને મહા ભયંકર શિક્ષાએ કરીને પ્રશ્નને સ્વધર્મમાં ચલાવવી. પરંતુ રાન્ત જે પેાતાની પ્રજાને ધર્મમાં ચલાવે નહીં તેા તે રાજનેા પ્રતાપ વિનાશ પામે છે. (જે રાજાની પ્રજા રાનના તામામાં ન રહેતાં સ્વતંત્ર રીતે વર્તે તે રાજાનું તેજ નાશ પામે છે.) ૨૫-૨૭ બુદ્ધિ બળ.

नित्यबुद्धिमतोऽप्यर्थः स्वल्पकोऽपि विवर्द्धते ।
तिर्य्योऽपि वशं यान्ति शौर्य्यनीतिबलैर्धनैः॥२८॥
જે રાન્ત બુદ્ધિબળથી નિત્ય રાજ્યનું કામ ચલાવે છે તેનુ સાધારણ ધન હાય તે પણ ઘેાડા દિવસમાં ધણુ વૃદ્ધિ પામે છે. માટે બુદ્ધિથી રાજ્ય કાજ ચલાવવાં. આ વિશ્વમાં પરાક્રમના ખળથી, નીતિના બળથી અને સપત્તિથી પશુપક્ષિયા પણ વશ થાય છે ત્યારે સાધારણ મનુષ્યાને વશ કરવાં તેમાં આશ્ચર્ય શું છે? ૨૦
જેવુ તપ તેવા જન્મ

सात्त्विकं तामसञ्चैव राजसं त्रिविधं तपः ।
यादृक् तपति योऽत्यर्थं तादृक् भवति सो नृपः॥२९॥
સાત્વિક, રાજસ અને તામસ એવા ત્રણ પ્રકારનાં તપ છે. જે મનુષ્ય ઉપર જણાવેલાં તાપમાંથી જેવુ તપ કરે છે. તેવા પ્રકારના શા અવતરે છે.૨૯

ત્રણ ગુણના ત્રણ દેવ. સાયિક રાજ્ય:
यो हि स्वधर्मनिरतः प्रजानां परिपालकः ।
यष्टा च सर्वयज्ञानां नेता शत्रुगणस्य च॥३०॥
 दानशौण्डः क्षमी शूरो निस्पृहो विषयेष्वपि ।
विरक्तः सात्त्विकः सो हि नृपोऽन्ते मोक्षमन्वियात्॥३१॥
જે રાજા, રાજાના ધર્મો બરાબર પાળતા હાય, પ્રજાનુ સર્વ રીતે સરક્ષણ કરતા હાય, યજ્ઞા કરતા હાય, રાત્રુને પેાતાને સ્વાધીન રાખતા હાય, ઉદાર મનને! હાય, ક્ષમાશીળ હેાય, શૂરવીર હાય, અને વૈભવેાની ઇચ્છા ન રાખતાં વિરક્ત રહેતા હેાય, તે રાજ્યને સાત્વિક જાણવા અને તે છેવટે મુક્તિ મેળવે છે. ૩૦-૩૧
તામસ રાજા.
विपरीतस्तामसः स्यात् सोऽन्ते नरकभाजनः ।
निर्घृणश्च मदोन्मत्तो हिंसकः सत्वयर्जितः॥३२॥
જે રાજામાં ઉપરના ગુણ્ણા ન હેાય, ક્રૂર હાય, મદિરાપાન કરીને ઉન્મત્ત રહેતા હેય, ડુંસક તથા અસત્યવાદી હાય, તેને તમેગુણી રાજા જાણવા અને તે રાજા છેવટે નરકમાં પડે છે. ર
રાજસ રા.

राजसो दाम्भिको लोभी विषयी वञ्चकः शठः ।
मनसान्यश्च वचसा कर्मणा कलहप्रियः॥३३॥
 नीचप्रियः स्वतन्त्रश्च नीतिहीनश्छलान्तरः ।
स तिर्य्यक्त्वं स्थावरत्वं भवितान्ते नृपाधमः॥३४॥
જે રાજા દંભી, લેાલી, વિષયી, વંચક તથા રાઠે હાય, મન વાણી તથા કર્મથી વારંવાર ફરી જતે! હાય, કજીયેા કરતા હાય, નિચ લેાકાના સંગ કરતા હાય, સ્વેચ્છાચારી, નીતિરહિત અને મનને કપટી હોય તેને રોગુણી જાણવા અને તે નીચ રાજા પશુ પક્ષિમાં કે વૃક્ષાદિક સ્થાવર જાતિમાં અવતરે છે. ૩૩-૩૪

ત્રણ ગુણના ત્રણ દેવ.

देवांशान् सात्त्विको भुङ्क्ते राक्षसांशांस्तु तामसः ।
- રાનનો માનયાંરશાંતુ વળ્યે ધાર્ષ્યા મનસ્તતઃ॥૨૯॥સત્યગુણી રાજામાં દેવતાના અંશ હેાય છે, તત ગુણી રાજામાં રાક્ષસના

સાતિ
અશ હાય છે અને રજોગુણી રાનમાં સતાના અશ હોય છે. માટે મમુખ્ય સત્વગુણમાં મન રાખવું. ૭પ

કર્મ પ્રમાણે જન્મ.
सत्त्वस्य तमसः साम्यान्मानुषं जन्म जायते ।
यद् यदाश्रयते मर्त्यस्तत्तुल्यो दिष्टतो भवेत्॥३६॥
 સત્વગુણ અને તમેગુણ અને સમાન થાય ત્યારે મનુષ્યના અવતાર આવે છે. મનુષ્ય જેવુ જેવું કર્મ કરે છે તે તે પ્રમાણે દૈવડે તેવા તેવા અવતારો લે છે.૩૬

કર્મ પ્રમાણે સુખ દુઃખ.
कर्मैव कारणञ्चात्र सुगति दुर्गतिं प्रति ।
कर्मैव प्राक्तनमपि क्षणं किं कोऽस्ति चाक्रियः॥३७॥
પૂર્વ જન્મમાં જે કઈ કરવામાં આવે છે તે કર્મ કહેવાય છે અને તે કર્મ કયા વગર કોઈપણ પ્રાણી એક ક્ષણ પણ રહી શકતા નથી–સારૂ કે નરતુ કંઈને કંઈપણ કર્મ કરે છે અને તે કર્મ સુખ અને દુ:ખનુ કારણુ છે.૩૭

કર્માદિકને લઇને જાતિની વ્યવસ્થા.
न जात्या ब्राह्मणश्चात्र क्षत्रियो वैश्य एव न ।
न शूद्रो न च वै म्लेच्छो भेदिता गुणकर्मभिः ॥३८॥
આ સંસારમાં કાઈ જન્મથી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય,શૂદ્ર કે મ્લેચ્છ જન્મતા નથી. પરંતુ તે વિભાગેા તા ગુણ અને કર્મ પ્રમાણે માનેલા છે. ૩૮

ब्रह्मणस्तु समुत्पन्नाः सर्वे ते किं नु ब्राह्मणाः ।
न वर्णतो न जनकाद् ब्राह्मतेजः प्रपद्यते॥३९॥
બ્રહ્માથી સધળા ઉત્પન્ન થયા છે, માટે તે સધળાને શુ બ્રાહ્મણ માના ? બ્રાહ્મણ કુળથી કે બ્રાહ્મણ પુરૂષથી ઉત્પન્ન થવાને લીધે કંઈ બ્રહ્મતેજ માતુ નથી-કર્મથીજ શ્રેષ્ઠતા આવે છે.૩૯

બ્રાહ્મણાદિક જન્મનાં કારણ.
ज्ञानकर्मोपासनाभिर्देवताराधने रतः ।
शान्तो दान्तो दयालुश्च ब्राह्मणश्व गुणैः कृतः॥४०॥
 મનુષ્યમાં પત્ત અને તપ વગેરે ત્તમ ગુણ છે જે દેશની આ

બુદ્ધિ અને કર્મ. રાધના કરવામાં પ્રેમ રાખે છે, જે છદ્રિય અને વિનયી છે, તેવા ગુણ વાળાને બ્રહ્માએ બ્રાહ્મણ બનાવ્યો.૪૦

लोकसंरक्षणे दक्षः शूरो दान्तः पराक्रमी ।
दुष्टनिग्रहशीलो य स वै क्षत्रिय उच्यते॥४१॥
જે પ્રજાનું રક્ષણ કરવામાં ડા, શૂરવીર, છદ્રિય, પરાક્રમી, અને દુષ્ટને શિક્ષા કરવામાં સમર્થ થયો તેને બ્રહ્માએ ક્ષત્રિય બનાવ્યો.૪૧

क्रयविक्रयकुशला ये नित्यं पण्यजीविनः।
पशुरक्षाः कृषिकरास्ते वैश्याः कीर्तिता भुवि॥४२॥
જે વેચવા સાટવાના કામમાં કુશળ, હંમેશાં વેપાર ઉપર આજીવિકા કરનારા, ઢોરઢાંખર પાળનારા અને ખેતીવાડી કરનારા તે જગતમાં વેશ્ય કહેવાયા.૪૨

દિનવાર્યતા સુર રાવના નિતેજિ: I
सीरकाष्ठतृणवहास्ते नीचाः शूद्रसंज्ञकाः॥४३॥
જેઓ બ્રાહ્મણ, ક્ષત્રિય ને વૈશ્યની સેવા કરનારા, કામકાજ કરવામાં ઘણું સમર્થ, શાંત તથા જીતેંદ્રિય હળ ઉપાડનાર, પર્વત ઉપરથી લાકડાની અને ખડના ભાર લાવનારા તે નીચ જાતિ શદ્રના નામથી પ્રસિદ્ધ થઈ.૪૨

त्यक्तस्वधर्माचरणा निघृणाः परपीड़काः॥
चण्डाश्च हिंसका नित्यं म्लेच्छास्ते ह्यविवेकिनः॥४४॥
 જેઓ સ્વધર્મને ત્યાગ કરી નિર્દયતાથી પર પીડક હિંસાદિક ઘણા ભયંકર કર્મ કરનારા ક્રોધી ને અવિવેકી મ્લેચ્છ થયા.૪૪

બુદ્ધિ અને કર્મ.
प्राकर्मफलभोगार्हा बुद्धिः सजायते नृणाम्।
पापकर्मणि पुण्ये वा कर्तुं शक्तो न चान्यथा॥४५॥
 તે મનુષ્ય પૂર્વ જન્મમાં જેવા કર્મ કરે છે તેવાં કર્મફળોને ઉપભેગ કરવા યોગ્યતેની બુદ્ધિ થાય છે અને કર્માનુસારિણુબુદિધ કર્મ કર્તાને પુણ્ય કર્મમાં અને પાપ કર્મમાં દોરે છે; કારણ કે મનુષ્ય પૂર્વ જન્મમાં કરેલાં કર્મ વિના સ્વતઃ પાપ કે પુણ્ય કંઈ પણ કરી શકતા નથી. પૂર્વ કુતકર્મને અધિન છે.૪૫

बद्विरुत्पद्यते तादृक् यादृक् कर्मफलोदयः ।
सहायास्तादृशा एव यादृशी भवितव्यता॥४६॥
બી પી જન્મમાં જેમાં કામ કથા હેય તે કર્મના પમ્પિાય -

શુક્રનીતિ.
માણે તેની બુધ્ધિ અનુસરે છે, અને દેવાનુસાર તેને સહાય કરનારા મળી આવે છે.૪૬

प्राक्कर्मवशतः सर्वं भवत्येवेति निश्चितम् ।
तदोपदेशा व्यर्थाः स्युः काय्र्याकार्य्यप्रबोधकाः॥४७॥
પૂર્વ જન્મમાં કરેલાં કર્મના પ્રભાવથી ખીા જન્મમાં શુભાશુભ સર્વ ફળ મળ્યું જાય છે,' આવે! નિશ્ચય કરીને જે દૈવનું અવલંબન કરશુ તા અમુક કાર્ય કરવા ચાગ્ય છે અને અમુક અયેાગ્ય છે આવા ઉપદેશા વ્યર્થ પડશે. તાપ કે કેવળ દૈવ ઉપરજ આધાર રાખવાથી પુરૂષાર્થે વ્યય થશે.૪૭

દૈવ પુરૂષાર્થ વિચાર.
धीमन्तो वन्द्यचरिता मन्यन्ते पौरुषं महत् ।
અરાhl: પૌર્ષ નું ફ્રીના તૈવમુપાતે ॥૭૮ ॥
બુધ્ધિશાળી મહાયશસ્વી લેાકેા પુરૂષાર્થને મુખ્ય માને છે તથા દૈવને ગાણુ ગણે છે; અને પુરૂષાર્થ કરવા અસમર્થ નપુંસક લેાકા દૈવનેજ મુખ્ય માને છે, પણ પુરૂષાર્થને મુખ્ય માનતા નથી.૪૮

देवे पुरुषकारे च खलु सर्वं प्रतिष्ठितम् ।
पूर्वजन्मकृतं कर्मेहार्जितं तद् द्विधाकृतम्॥४९॥
વસ્તુતઃ એ શુભાશુભ સર્વ વસ્તુ દૈવ અને પુરૂષાર્થ એ મન્નેને આધિન છે; પૂર્વ જન્મમાં કરેલું કર્મ તે જૈવ અને આ લેાકમાં કરેલેા પુરૂષાર્થે આ બન્ને ફળ આપનારાં એમ સમજવુ.૪૯

बलवान् प्रतिकारी स्याद्दुर्बलस्य सदैव हि ।
सबलाबलयोर्ज्ञानफलप्राप्तयान्यथा नहि॥५०॥
ખળવા રાજ દુર્ખળ રાજાનુ સદૈવ ભુંડું કર્યા કરે છે, પરંતુ તે રાન સખળ છે કે નિર્બળ છે તેવુ જ્ઞાન પરિણામે જય અથવા તે પરાજય રૂ૫ ફળ મળ્યા પછી જાણવામાં આવે છે, પણ ફળ મળ્યા શિવાય જાણવામાં આવતુ નથી. પુરુ

फलोपलब्धिः प्रत्यक्षहेतुना नैव दृश्यते ।
प्राक्कर्म की सा तु नान्यथैवेति निश्चयः॥५१॥
પ્રત્યક્ષ કારણેાને લીધે કંઇ ફળ પ્રાપ્તિ થતી નથી. કિંતુ પૂર્વ જન્મમાં કરેલાં કર્મથી ફળ પ્રાપ્તિ થાય છે. કર્મ શિવાય બીજી કાઈ પણ વસ્તુ ફળ આપવાને શક્તિમાન થતી નથી, આવા વિદ્વાનાએ નિમય
છે.૫૧

દૈવ વિચાર.
|
यज्जायतेऽल्पक्रियया नृणां वापि महत्फलम् ।
तदपि प्राक्तनादेव केचित् प्राहि कर्मजम्॥५२॥
 वदन्तीहैव क्रियया जायते पौरुषं नृणाम् ।
सस्नेहवर्त्तिदीपस्य रक्षा वातात् प्रयत्नतः॥५३॥
 કેટલાએક પુરૂષા કહે છે કે મનુષ્યાને થાડા પુરૂષાર્થમાં જે માટું ફળ મળે છે તે પૂર્વ જન્મમાં કરેલાં કર્મના પ્રભાવથીજ મળે છે; અને કેટલાએક કહે છે કે આ લોકમાં પુરૂષાર્ય કરવાથીજ વસ્તુસિઘ્ધિ થાય છે. તેપર દૃષ્ટાંત આપે છે કે દીવામાં તેલ તથા વાટ ખરાખર હાય છે, છતાં પણ ‘દીવે! રહે નહી' તેના મચાવ કરવા માટે પ્રયત્ન કરવા પડે છે. નહીંતર દીવે! રાણા થઈ જાય છે. તેમજ કર્મને અ ંતે ફળ હોય છે, પરંતુ તે મેળવવા માટે પુરૂષાર્થ કરવા પડે છે, માટે સર્વ પુરૂષાર્થને અશ્વિન છે. ૫૨-૫૩
 
अवश्यम्भाविभावानां प्रतीकारो न चेद्यदि ।
दुष्टानां क्षपणं श्रेयो यावद्दुद्धिबलोदयम्॥५४॥
૧૨
અવશ્ય આવનારી આપત્તિ-જે કાઇ પણ રીતે વારી શકાય નહીં. તે જ્યાં સુધી પેાતાનું ખુધ્ધિબળ ચાલે ત્યાં સુધી દુષ્ટ શત્રુએના નારા કરવા ઉપાય કરવા એજ શ્રેયસ્કર છે.૫૪

प्रतिकूलानुकूलाभ्यां फलाभ्याञ्च नृपोऽप्यतः ।
ईषन्मध्याधिकाभ्याञ्च त्रिधा दैवं विचिन्तयेत्॥१५॥
માટે રાનએ પણ ત્રણ પ્રકારના દૈવનેા સારી પેઠે વિચાર કરવા ઉચિત છે, તે દૈવના ભેદ આ પ્રમાણે છે. ગવતિ ાનુ^S (Àાડું પ્રતિકૂળ અને અનુકૂળ ફળ આપનાર) મધ્યપ્રતિપૂજાનુ S[ ~ (અનુકૂળ ફળ આપનાર કિંતુ મધ્યમસર પ્રતિકૂળ) અને અધિપ્રતિ જાનુજૂજ –(વિશેષ પ્રતિકૂળ અને કિંચિત્ અનુકૂળ ફળ આપનાર.) આવા ત્રણ વિભાગ છે.૫૫

रावणस्य च भीष्मादेर्वनभङ्गे च गोग्रहे ।
प्रातिकूल्यन्तु विज्ञातमेकस्माद्वानरान्नरात्॥५६॥
 कालानुकूल्यं विस्पष्टं राघवास्यार्जुनस्य च ।
अनुकूले यदा दैवे क्रियाल्पा सुफला भवेत्॥५७॥
 महती सत् कियानिष्टफला स्यात् प्रतिकूलके ।
बलिदने संबद्धो हरेिवन्द्रस्तथैव च॥५८॥
 રાવણનુ દૈવ જ્યારે પ્રતિકૂળ હતુ, ત્યારે એકલા હનુમાને તેને ૫

શુક્રનીતિ.
રાજ્ય કરીને અશોકવનને નાશ કર્યો હતો અને દુધનનું દેવ પણ જ્યારે પ્રતિકૂળ હતું ત્યારે ભીષ્મ જેવા જેને સહાય કરનારા હતા એવા દુધનને અને પરાજય કરી ને વિરાટ રાજાની ગાયો પાછી વાળી આપી હતી. આ ઉપર જણાવેલા દૃષ્ટાંતમાં રામને, હનુમાનને અને વિરાટ રાજાને દૈવ અનુકૂળ હતું એમ સ્પષ્ટ જણાય છે. જ્યારે દેવ અનુકૂળ હોય છે ત્યારે થોડા પુરૂષાર્થમાં પણ કાર્ય સિદ્ધિ થાય છે; પરંતુ જયારે દૈવ પ્રતિકૂળ હોય છે ત્યારે ઘણો પુરૂષાર્થ કરે તો પણ માઠું ફળ મળે છે. દ્રષ્ટાંતમાં જેમ બલિરાજા અને હરિશ્ચંદ્ર રાજાએ દાન કર્યા છતાં પણું ઉલટા તેઓ કેદમાં પડયા. ૫૬-૫૭-૫૮

भवतीष्टं सक्रिययानिष्टं तद्विपरीतया॥
રાત્રિત: સંજ્ઞાવા સત્ સત્ સમાવત્ / ૧૭ છે.
ઉત્તમ પુરૂષાર્થ કરવાથી ઉત્તમ ફળ મળે છે અને અધમ પુરૂષાર્થ કરવાથી અનિષ્ટ ફળ મળે છે; માટે નીતિશાસ્ત્રદ્વારા કાર્યકાર્યને વિચાર કરીને અસત્ય માર્ગનો ત્યાગ કર અને સત્ય માર્ગમાં આચરણ કરવું.૫૯

कालस्य कारणं राजा सदसत्कर्मणस्त्वतः ।
स्वकार्योद्यतदण्डाभ्यां स्वधर्मे स्थापयेत् प्रजाः॥६०॥
કાળમાં ફેરફાર થવાનું કારણ રાજા છે કારણ કે રાજા જ્યારે પિતાના ઘમસન ઉપર બેસીને રાજકાર્ય તપાસે છે ત્યારે સત્યયુગ વ છે. જયારે સાધારણ રીતે રાજ્ય કાર્યને તપાસ કરે છે ત્યારે ત્રેતાયુગ વિત્ત છે. જ્યારે બીલકુલ રાજ્યકાર્ય તરફ લક્ષ આપતો નથી ત્યારે દ્વાપરયુગ વસે છે. અને જ્યારે રાજ્ય ચિંતા છોડીને નિદ્રા કરે છે ત્યારે કળિ વ છે. આ પ્રમાણે સારાનરતા કાળનો પ્રવર્તાવનારે રાજાજ ઠરે છે માટે રાજાએ પોતાના હાથમાં દૃષ્ટિ રાખીને પુરૂષાર્થ તથા દંડનો ઉપયોગ કરીને પિતાની પ્રજાને સ્વધર્મમાં ચલાવવી ઉચિત છે.૬૦

રાજ્યનાં સાત અંગ.
स्वाम्यमात्यसुहृत्कोशराष्ट्रदुर्गबलानि च ।
सप्ताङ्गमुच्यते राज्यं तत्र मूर्द्धा नृपः स्मृतः॥६१॥
 हगमात्यः सुहृच्छोत्रं मुखं कोशो बलं मनः ।
हस्तौ पादौ दुर्गराष्ट्रौ राज्याङ्गानि स्मृतानि हि॥६२॥
 ૧ રાજા, ૨ મંત્રી, ૩ મિત્ર, ૪ ભંડાર, ૫ દેશ-પ્રજાવ, ૬ દગ, (કિલ્લા ખાઈ વિગેરે) અને ૭ સેના આ સાત રાજ્યનાં અંગ કહેવાય છે તેમાં રાજાને રાજ્યના મસ્તકને ઠેકાણે જાણ, મંત્રીને નેત્ર જાણ, મિત્રને કાન જાણવા, ભંડારને મુખ માનવું. સેનાને મન જાણવું. દુર્ગ રચના

રાજા અને પ્રજા અનેની જરૂ૨
ને હાથ ાણવા અને દેશ ને ચરણુ માનવા, આ પ્રમાણે રાજ્યનાં ગા જાણવાં. અર્થાત્તે અગામાંનું એક અંગ ન હોય અથવા તે તેમાંના એક અગમાં વિકાર થાય તા રાજ્ય હીનાંગ કહેવાય છે. ૧૧-૬૨

अङ्गानां क्रमशो वक्ष्ये गुणान् भूतिप्रदान् सदा ।
यैर्गुणस्तु सुसंयुक्ता वृद्धिमन्तो भवन्ति हि॥६३॥
હવે હું તમને રાજ્યાંગના નિત્ય વૈભવ આપનારા ગુણે।
. ક્રમ પ્રમાણે કહી બતાવું છું; કારણ કે તે ગુણેા ગ્રહણ કરવાથી રાન સપત્તિવાળા થાય છે.૬૩

राजास्य जगतो हेतुर्वृद्ध्यै वृद्धाभिसम्मतः ।
नयनानन्दजनकः शशांक इव तोयधेः॥६४॥
શકરના મસ્તક ઉપર રહેનાર અને મનુષ્યાના નેત્રને આનંદ આ પનાર ચંદ્ર, જેમ સમુદ્રમાં ભરતી એટ કરે છે, તેમ વૃદ્ધે અનુસરીને ચાલનાર રાજા આ જગત્ન અભ્યુદય કરનાર રાજા અને પ્રજા બન્નેની જરૂર.
પુરૂષના મતને થઇ પડે છે.૬૪

यदि न स्यान्नरपतिः सम्यनेता ततः प्रजा ।
अकर्णधारा जलat विप्लवेतेह नौरिव॥६५॥
સમુદ્રમાં જેમ ખલાસી વિના વહાણ આડુ' અવળું અથડાઈને ખરાબ થાય છે, તેમજ રાજ્ય વહીવટને સારી પેઠે તપાસ કરનાર અને પ્રજામાત્રને નિયમમાં ચલાવનાર રાજા ન હાય તા પ્રજા પણ જગમાં બહુ દુ:ખી થાય છે.૬૫

न तिष्ठन्ति स्वस्वधर्मे विना पालेन वै प्रजाः ।
प्रजया तु विना स्वामी पृथिव्यां नैव शोभते॥६६॥
પૃથ્વી ઉપર પ્રજાનુ પાલન કરનાર રાજા ન હોય તા પ્રજા પાતપેાતાના ધર્મમાં રહેતી નથી; તેમ જો પ્રજા ન હેાય તા રાજા પણ શેભા નથી--- અર્થાત્ બન્ને એક ખીન્ન વિના યાગ્ય સ્થિતિએ પાહેાચતાં નથી. ૬૬

न्यायप्रवृत्तो नृपतिरात्मानमथच प्रजाः ।
त्रिवर्गेणोपसन्धते निहन्ति ध्रुवमन्यथा॥६७॥
રાન્ત જો ન્યાયને રસ્તે ચાલે છે. તે પેાતાને અને પેાતાની પ્રજાને ધર્મ, અર્થ અને કામની ભાગી કરે છે; અને જો તે અન્યાયને માર્ગે ચાલે એ તા પૈાતાને અને પેાતાની પ્રજાને ધર્માદિકથી ભ્રષ્ટ કરીને અવશ્ય નરકમાં નાખે છે.૨૦

રાજનીતિ
धर्म द्वैतवने राजा विधाय बुभुजे भुवम्॥
અજમો નહુષઃ તો સાતત્રમ્ | ૮ ,
યુધિષ્ઠિર રાજાએ તવનમાં રહીને સ્વધર્મનું સેવન કર્યું, તેથી - વીનું રાજ્ય કર્યું હતું અને નહુષે અધર્માચરણ કર્યું તેથી તે રસાતળ પાતાળમાં જવું પડયું હતું.૬૮

वेनो नष्टस्त्वधर्मेण पृथुद्धस्तु धर्मतः ।
तस्माद्धर्म पुरस्कृत्य यतेतार्थाय पार्थिवः॥६९॥
અધમ ચરણથી વેન રાજાને નાશ થયો હતો, અને ધર્માચરણથી પથરાજાનો ઉદય થયો હતે; માટે રાજાએ ધમાચરણ કરીને ધન મેળવવાના ઉપાયો કરવા.૬૯

यो हि धर्मपरो राजा देवांशोऽन्यश्च रक्षसाम् ।
अंशभूतो धर्मलोपी प्रजापीडाकरो भवेत्॥७०॥
 જે રાજ ધર્મમાં પરાયણ રહેતો હોય તેનામાં દેવનો અંશ જાણો. અને જે ધર્મને લેપ કર્તા હોય, તથા પ્રજાને પીડા કરતે હેય તેનામાં રાક્ષસનો અંશ જાણવો.૭૦

દિગ્ધાળમાંથી રાજાની ઉમત્તિ,

अराजके हिं सर्वस्मिन् सर्वतो विद्रुते भयात् ।
रक्षार्थमस्य सर्वस्य राजानमसृजत्प्रभुः॥७१॥
 इन्द्रानिलयमार्काणामग्नेश्च वरुणस्य च ।
चन्द्रवित्तेशयोश्चापि मात्रा निहत्य शाश्वतीः॥७२॥
જ્યારે સમસ્ત પૃથ્વી ઉપર એક પણ પ્રજાપાલક રાજા ન હતા ત્યારે પ્રજામાત્ર ભયથી ત્રાસ પામીને ચારે તરફ ભટતી ફરતી હતી. પછી બ્રહ્માએ તે સર્વની રક્ષા કરવા માટે ઇંદ્ર, વાયુ, યમ, સૂર્ય, અગ્નિ, વરૂણ, ચંદ્ર અને કુબેર આ આઠ દિગ્યાળાના અંગેમાંથી તેજસ્વી પરમાણુઓ લઈને તેને એકઠા કર્યા અને તેમાંથી રાજાને ઉત્પન્ન કર્યો. ૧-૭૨

जङ्गमस्थावराणाञ्च हीशः स्वतपसा भवेत् ।
भागभापक्षणे दक्षो यथेन्द्रो नृपतिस्तथा॥७३॥
 ઇદ્ર જેમ પોતાની તપશ્ચય વડે સ્થાવર અને જંગમરૂપ જગતને ઇશ્વર થાય છે અને ચણદ્વારા પિતાને ભાગ ગ્રહણ કરીને જગતનું રક્ષણ કરે છે; તેમ રાજાએ પણ પોતાના તપવડે સ્થાવર અને જગમરૂપ જગતને ઈશ્વર થયા પછી તેઓની પાસેથી કર લે છે અને તેના બદલામાં તેની રક્ષા કરે છે.૭૩

રાજાના સાત ગુણે.
वायुर्गन्धस्य सदसत्कर्मणः प्रेरको नृपः।
धर्मप्रवर्तकोऽधर्मनाशकस्तमसो रविः॥७४॥
 વાયુ જેમ જગતમાં સારા અને નરતા ગંધને ફેલાવે છે તેમ રાજા જગતમાં સારાં અને નરતાં કમને દર્શાવે છે. સૂર્ય જેમ અંધારાને નાશ કરે છે તેમ રાજા પણ અધર્મને નાશ કરે છે.૭૪

दुष्कर्मदण्डको राजा यमः स्याद्दण्डकृद्यमः।
अग्निः शुचिस्तथा राजा रक्षार्थ सर्वभागभुक्॥७५॥
 ચમ રાજા પાપીઓને શિક્ષા કરે છે, તેમ રાજા પણ પાપીઓને શિક્ષા ન કરે છે માટે રાજાને ચમ જાણ. અગ્નિી જેમ યજ્ઞમાં સાત્વિક, રાજસ અને તામસ દેવના યજ્ઞ ભાગનું ભક્ષણ કરે છે, તથાપિ પવિત્ર રહે છે, તેમજ રાજા પણ પ્રજા માત્રની રક્ષા કરવા માટે સારા નરતા સર્વની પાસેથી પિતાને વાર્ષિક કર ગ્રહણ કરે છે, પરંતુ તે પવિત્ર રહે છે-માટે રાજાને અગ્નિ સમ જાણ.૭૫

पुष्यत्यपां रसैः सर्व वरुणः स्वधनैर्नृपः ।
करैश्चन्द्रो ल्हादयति राजा स्वगुणकर्मभिः॥७६॥
 વરૂણદેવ જેમ પોતાના જળથી સમસ્ત જગતનું પોષણ કરે છે તેમ રાજા પોતાના ધનથી સમસ્ત જગતનું પોષણ કરે છે માટે રાજાને વરૂણ જાણો. ચંદ્ર જેમ પોતાનાં કિરણે વડે પ્રજા માત્રને રંજન કરે છે, તેમ રાજા પોતાના ગુણે અને કર્મ કરીને પ્રજાને રાજી કરે છે–માટે રાજાને ચંદ્ર સમાન જાણવો.૭૬

कोशानां रक्षणे दक्षः स्यान्निधीनां धनाधिपः ।
चन्द्रोऽशेन विना सर्वैरंशै! भाति भूपतिः॥७७॥
 જે રાજા ધનનું રક્ષણ કરવામાં જે ઘણે ડાહ્યું હોય અને કુબેર જેવો પુષ્કળ ધનાઢય હેય તેને કુબેર સમાન જાણુ. ચંદ્રમા જેમ એક કળાથી અપૂર્ણ હોય તે શોભતે નથી તેમ રાજા પાસે પણ ઝાઝું ધન ન હોય તે તે શોભતે નથી. (ઉપર જણાવેલા આઠ ગુણ જે રોજામાં હોય છે તે રાજા ગણાય છે.) ૭૭
રાજાના સાત ગુણે.

पिता माता गुरुद्घता बन्धुर्वैश्रवणो यमः ।
नियं सप्तगुणैरेषां युक्तो राजा न चान्यथा॥७८॥
 ' ' પિતા, માતા, ગુરૂ, ભાઈ, બંધ, કબર અને યમ આં સાત પુરૂષોના સાત
જમાં હોય છે તે રાજા (પ્રારંજક) કહેવાય છે અને જે એ સાત ગુણ • વાસ તે તે રાજ (પ્રજાજક) કહેવાય નહી.૭૮

શુક્રનીતિ,
गुणसाधनसंदक्षः स्वप्रजायाः पिता यथा ।
क्षमयित्र्यपराधाना माता पुष्टिविधायिनी॥७९॥
રાજાએ પેાતાની પ્રજાને નિર ંતર ગુણુ શિખવવામાંવિતાની પેઠે તત્પર રહેવું, અને પુત્રના અપરાધ માત્ર સહન કરીને માતા જેમ પેાતાના પુત્રાનું પાષણ કરે છે, તેમ પ્રાના અપરાધાને ક્ષમા આપી તેનું પેષણ કરવું.૯

हितोपदेष्टा शिष्यस्य सुविधाध्यापको गुरुः ।
स्वभागद्वारकाता यथाशास्त्रं पितुर्धनात्॥८०॥
ગુરૂ જેમ પેાતાના શિષ્યને ઉત્તમ પ્રકારની વિદ્યા ભણાવીને તેને હિતાપદેશ કરે છે તેમ રાજાએ પણ પેાતાની પ્રજાને વિદ્યાદાન આપીને હિતાપદેશ કરવે; અને ભાઈ જેમ પેાતાના પિતાના ધનમાંથી શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે પેાતાના ભાગ જુદો કાઢી લેછે તેમ રાન્તએ પાતાની પ્રશ્નના ધનમાંથી શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે પેાતાને વાર્ષિકકર કાઢી લેવા. ..

आत्मस्त्रीधनगुह्यानां गोप्ता बन्धुस्तु मित्रवत् ।
धनदस्तु कुबेरः स्याद्यमः स्याच्च सुदण्डकृत्॥८१॥
મિત્ર જેમ આપણી રક્ષા કરે છે; આપણી સ્ત્રીની રક્ષા કરે છે, ધન ઉરાડવા દેતા નથી, અને ગુપ્ત વાતા ઉઘાડી પાડતા નથી, પણ ગુપ્તજ રાખે છે; તેમ રાજાએ પણ પેાતાની પ્રજાનું રક્ષણ કરવું, તેની સ્રીઓનું રક્ષણ કરવું, પ્રજાના ધનના ગેરઉપયોગ થવા દેવા નહીં, અને પ્રનની ગુહ્ય વાતા ઉઘાડી પાડવી નહીં. આ પ્રમાણે જે રાજા વર્તે છે તેને મિત્ર જાણવા, ધનની મદદ કરનારા રાજ્યને કૂબેર જાણવા અને દંડ-શિક્ષા કરનારા રાજને ચમ જાણવા.૮૧

प्रवृद्धिमति संराज्ञि निवसन्ति गुणा अभी ।
एते सप्त गुणा राज्ञा न हातव्याः कदाचन॥८२॥
ઉપર ગણાવેલા સાત ગુણ્ણા અભ્યુદયશાળી એવા ઉત્તમ રાજામાં વસે છે માટે અભ્યુદયની ઈચ્છા રાખનારા રાજાએ કાઈ પણ દિવસ એ સાત ગુણા ત્યાગ કરવા નહીં.૮૨

क्षमते योऽपराधं स शक्तः सुदमने क्षमी ।
क्षमया तु विना भूपो न भात्यखिलसद्गुणैः॥८३॥
જે રાન પેાતે સમર્થ હોય છતાં પણ અપરાધ કરનારી પ્રજાના અપરાધેને ક્ષમા કરે છે તે રાજા પ્રજાને શિક્ષા પણ કરી શકે છે-અર્થાત્ રાનમાં બીજાં અનેક સદ્ગુણા હાય તાપણુ ને તેમાં ક્ષમા ણ ન ડ્રાય

દેવાંશી રાજાનું લક્ષણ.
તા તે રાજા રાજા (રંજનકરનારા) ગણાતા નથી, માટે રાજાએ ક્ષમાભૂષણ ધારણ કરી બીજા સદ્ગુણાને પણ શૈાભા આપવી જોઈએ.

દેવાંશી રાજાનું લક્ષણ.
स्वान् दुर्गुणान् परित्यज्य ह्यतिवादांस्तितिक्षते ।
ઢાનાંનથ સત્હારે: વત્રારઞજઃ સદ્દા ॥

- શુકનીતિ,
કરેલાં કર્મ અવશ્ય જોગવવા જ પડે.

अवश्यमेव भोक्तव्यं कृतकर्मफलं नरैः ।
प्रतिकारैर्विना नैव प्रतिकारे कृते सति॥८९॥
 મનુષ્ય જ્યાં સુધી કરેલાં કમની શાંતિ કરતાં નથી ત્યાં સુધી તે કર્મના ફળને અવશ્ય ભગવે છે; અને તે કર્મનો નાશ કર્યા પછી ફરી તે કમનાં ફળ ભોગવવાં પડતાં નથી.૮૯

तथा भोगाय भवति चिकित्सितगदो यथा ।
उपदिष्टेऽनिष्टहेतौ तत्तत्कर्तुं यतेत कः॥९०॥
જે મનુષ્યને રેગ થયો હોય તે પોતાના રોગને ઉપાય કરી તેમાંથી મુક્ત થયા પછી સુખ ભોગવે છે, તેમ રાજા પણ પોતાનાં પાપ કર્મને નાશ કર્યા પછી જ સુખ ભોગવે છે. તથા ઉપદેશ દ્વારા કુકમનું કારણ જાણ્યા પછી કયે મનુષ્ય તે તે કુકર્મ કરવાનો પ્રયત્ન કરે? કઈ પણ કરે નહીં. હ૦

रज्यते सत्फले स्वान्तं दुष्फले न हि कस्यचित् ।
सदसद्बोधकान्येव दृष्ट्वा शास्त्राणि चाचरेत्॥९१॥
સારૂ ફળ મળવાથી સર્વનું મન પ્રસન્ન થાય છે, પણ નરતું ફળ મળવાથી કેાઈનું મન પ્રસન્ન થતું નથી; માટે સત્યાસત્ય જણાવનારાં શાસ્ત્રોમાં જઈને તેમાં કહ્યા પ્રમાણે આચરણ કરવું. ૯૧ રાજાએ જીતેંદ્રિય ને વિનયી થવાની આવશ્યક્તા.

नयस्य विनयो मूलं विनयः शास्त्रनिश्चयात् ।
विनयस्यन्द्रियजयस्तद्युक्तः शास्त्रमृच्छति॥९२॥
 | વિનયથી નીતિ આવે છે માટે વિનયનું મૂળ નીતિ કહેલી છે; અને વિનય શાસ્ત્રના તત્વ જાણવાથી આવે છે તથા ઈદ્રિને વિજય કરવાથી પણ આવે છે, માટે તેંદ્રિય થયેલો મનુષ્ય શાસ્ત્રના તત્વને જાણે છેશાસ્ત્રજ્ઞાનમાં છદ્રિયપણાનું મુખ્ય કામ છે.૯૨

आत्मानं प्रथमं राजा विनयेनोपपादयेत् ।
ततः पुत्रांस्ततोऽमात्यस्तितो भृत्यांस्ततः प्रजाम्॥९॥
માટે રાજાએ પ્રથમ દ્રિય થઈ શાસ્ત્રનાં તત્વજ્ઞાન સમજવાં અને વિનય ગ્રહણ કરવો. ત્યાર પછી પિતાના કુમારને વિનય શિખવવો, ત્યાર પછી ભારીયાને વિનય શિખવે, અને પછી નકોને વિનય શિખવવા અને છેવટે પ્રજાને વિનય શિખવા ૯૩

અવિવેકી મંત્રીથી માઠું પરિણામ.
परोपदेशकुशलः केवलो न भवेनृपः ।
प्रजाधिकारहीनः स्यात्सगुणोऽपि नृपः कचित्॥९४॥
રાજાએ કેવળ બીજાઓને ઉપદેશ આપવામાં કશળતા મેળવવી નહીં, કિંતુ પિતે પણ ઉપદેશ ગ્રહણ કરો. કારણકે જે રાજા ઉપદેશ આપવામાં કુશળ હોય છતાં પણ પિતે ઉપદેશ ગ્રહણ કરતો નહેાય તે રાજ કઈ વખતે રાજ્યપરથી પદભ્રષ્ટ થાય છે. ૯૪ પ્રજાને રાજા મળે પણ રાજાને પ્રજા મળવી દુર્લભ.

न तु नृपविहीनाः स्युर्दुर्गुणा ह्यपि तु प्रजाः ।
यथा न विधवेन्द्राणी सर्वदा तु तथा प्रजाः॥९५॥
 પ્રજા દુર્ગુણ હોય–ઉપદેશ ગ્રહણ કરતી ન હોય તે પણ ઈદ્રાણુ જેમ કેઈ દિવસ ઈદ્ર વગર વિધવા રહેતી નથી તેમ નિર્ગુણુ પ્રજા પણ નિરંતર રાજા વગર રહેતી નથી.-રાજામાં જે ગુણ ન હોય તે તે પ્રજા રહિત થાય–પ્રજા તેનો ત્યાગ કરે, પરંતુ પ્રજા ગુણ રહિત હોય તે પણ તે રાજા રહિત અનાથ રહેતી નથી; માટે રાજાએ તે અવશ્ય ઉપદેશ ગ્રહણ કરી પ્રજાને રંજન કરવી, અને પિતાના અધિકારને બરાબર બજાવ.૫

અવિવેકી મંત્રીથી માડુ ' પરિણામ.

भ्रष्टश्रीः स्वामिता राज्ञो नप एव न मन्त्रिणः ।
तथा विनीतदायादो दान्ताः पुत्रादयोऽपि च॥९६॥
सदानुरक्तप्रकृतिः प्रजापालनतत्परः ।
विनीतात्मा हि नृपतिर्भूयसीं श्रियमश्नुते॥९७॥
प्रकीर्णविषयारण्ये धावन्तं विप्रमाथिनम् ।
ज्ञानांकुशेन कुर्वीत वशमिन्द्रियदन्तिनम्॥९८॥
विषयामिषलोभेन मनः प्रेरयतीन्द्रियम् ।
तन्निरुध्यात् प्रयत्नेन जिते तस्मिन् जितेन्द्रियः॥९९॥
एकस्यैव हि योऽशक्तो मनसः सन्त्रिवहणे।
મહી સાર્થના સાથે જીવનેતિ? | ૨૦૦ |
રાજાના પરિજને વિનયી હોય, તેના કુમાર વગેરે વિનયી હોય તેપણ રાજાના મંત્રી અવિનયી હોય તે તે શા મહત્તા નિસ્તેજ થઈ જાય છે તેવા શણની પ્રભુતા પ લાગે છે. પરંતુ જે રાજાના મંત્રી પણ વિનયી હોય, અને પ્રજાનું પાલન

કરવામાં તત્પર રહેતા હાય અને વિનયી હૈાય, તે રાજ્ય ઘણી સપત્તિ મેળવે છે. માટે રાનએ વિષયરૂપી મહારણ્યમાં દોડતા અતિ મદોન્મત્ત થયેલા ઇંદ્રિયરૂપી હાથીને જ્ઞાનરૂપી અકુશવતી વશ કરવેા, મન વિષયરૂપી માંસ ખાવાના લાભથી ઇંદ્રિયાને ઉસ્કેરે છે, માટે પ્રથમ તા ચત્ન પૂર્વક મનને વશ કરવું; કારણકે જ્યારે મન વશ થાય છે ત્યારે રાજા જીતેંદ્રિય થઈ શકે છે; પણ જે ાન એક મનનેજ વી કરી શકતા નથી તે સમુદ્ર પર્યંત પૃથ્વીને કેમ તાબે કરી શકશે ? કદી પણ નહીં. ૬–૧૦૦ પાંચ વિષયને ઝેર સમજવા.

क्रियावसानविर सैर्विषयैर पहारिभिः ।
गच्छत्याक्षिप्तहृदयः करीव नृपतिर्ग्रहम्॥१०१॥
 शब्दः स्पर्शश्च रूपञ्च रसो गन्धश्च पञ्चमः ।
एकैकस्वलमेतेषां विनाशप्रतिपत्तये॥१०२॥
લપાય
પરિણામે દુ:ખ આપનારા, પણ દેખાવમાં અતિ મનેાહર જણાતા એવા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ને ગંધમય વિષયમાં જે રાન્નનુ મન છે તે રાજા વિષયાધિન થયેલા હાથીની પેઠે દુ:ખી થાય છે; કારણકે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ પાંચ વિષયમાં એક એક વિષય પણ અનર્થ ઉપાવવા સમર્થ છે, ત્યારે જ્યાં પાંચ વિષયેા એક સાથે મળેલા હાય ત્યાં તા વાતજ શી ? ૧૦૧-૧૦૩
શબ્દાદિ વિષયનાં ઉદાહરણ.

शुचिर्दर्भीकुराहारो विदूरभ्रमणे क्षमः ।
लुब्धकोद्गीतमोहेन मृगो मृगयते वधम्॥१०३॥

મૃગ પવિત્ર છે, દર્ભના કામળ અકુરાનો આહાર કરે છે, ઘણું ઊંચે શેકવા શક્તિમાન છે, તાપણ તે પારધીના તીણા સ્વરવાળા ગાયન (શબ્દથી લેાભાઈ) ઉપર મેાહુ પામી મૃત્યુ પામે છે. ૧૦૩

गिरीन्द्रशिखराकारो लीलयोन्मूलितद्रुमः ।
करिणी स्पर्शसंमोहाद्बन्धनं याति वारणः॥१०४॥
હાથી પર્વતના શિખર જેવડા ઉંચા હાય છે, રમતમાં ઝાડને મૂળમાંથી ઉખેડી નાખે છે, પરંતુ તે હાથણીના અંગના સ્પર્શથી મેહમાં (કામથી લેાભાઈ) પડી તુરત બંધાય છે. tex

स्निग्धदीपशिखालोक विलोलित विलोचनः ।
मृत्युमृच्छति संमोहात्पतंगः सहसा पतन्॥१०५॥

પતંગ દીવાની મનાર શીખા એઈ તેના ઉપર મેહ

પામે છે, તેની શિ

વ્રત વગેરે જ્યુસનાના વિચાર.
ચચળ થાય છે અને તે તુર્ત માહથી (રૂપથી લેાભાઈ) દીવાની શિખા ઉપર પડીને મૃત્યુ પામે છે, ૧૦૫

अगाधसलिले मनो दूरेऽपि वसतो वसन् ।
मीनस्तु सामिषं लोहमास्वादयति मृत्यवे॥१०६॥
દૂર ધણા અગાધ જળમાં રહેનારૂ" માધ્યું રસલેાભથી દુર રહેનારા મચ્છીમારની માંસ વળગાડેલી લેાઢાની આકડી (રસાસ્વાદથી લાભાઈ) મેાહથી મુખમાં ગ્રહણ કરીને મૃત્યુ પામે છે.૧૦૬

उत्कर्त्तितुं समर्थोऽपि गन्तुं चैव सपक्षकः ।
द्विरेफो गन्धलोभेन कमले याति बन्धनम्॥१०७॥
 (લાકડાને કાપવા સમય તે) ભમરા દાંતવતી કમળને કાપવા સમર્થ છે, અને પાંખના સહાયથી ઉંચા પણ ઉડી રાકે છે, પરંતુ તે ગંધમાં ફાલ પામી મેાહથી તેમાં બંધાય છે.૧૦૭

एकैकशो विनिघ्नन्ति विषया विषसन्निभाः |
किं पुनः पञ्च मिलिताः न कथं नाशयन्ति हि॥१०८॥
આ પ્રમાણે વિષસમાન શબ્દ આદિ એક એક વિષય પણ માણસને માહમાં નાખીને તેના નાશ કરે છે, ત્યારે જો પાંચ વિષયે એકઠા મળ્યા હાય તા કેમ નાશ કરે નહીં ? ૧૦૮

ત્રણ વ્યસન.
द्यूतं स्त्री मद्यमेवैतत्त्रितयं बहूनर्थकृत् ।
अयुक्तं युक्तियुक्तं हि धनपुत्रमतिप्रदम्॥
१०९॥
જુગાર રસ્ત્રી અને મદિરા આને ઉલટા ઉપયોગ ક્યા હાય તા તે અત્યંત અનયં કરે છે; પણ તેને જો યોગ્ય ઉપયોગ કા હાય તા તે ક્રમવાર ધન, પુત્ર અને બુદ્ધિ આપે છે.૧૦૯

नलधर्मप्रभृतयः सुद्यूतेन विनाशिताः ।
सकापय्यं धनायालं द्यूतं भवति तद्विदाम्॥११०॥
સહેજ રીતે જુગાર ખેલવાથી નળરાન અને યુધિષ્ઠિર રાન પેાતાના રાજ્યમાંથી પદ્દભ્રષ્ટ થયા હતા; કારણ કે જુગાર જાણનારા ભ્રુગટીયાએ પટ ભરેલા જાગારથી ધન મેળવી શકે છે. પણ સાધારણ રીતે જુગાર ખેલવાથી જરા પણ ધન મેળવી શકતા નથી-તેમાં કપટની જરૂર છે. ૧૧

स्त्रीणां नामापि संहुलादि विकरोत्येव मानसम् ।
किं पुनर्दर्शनं तासां विलासोल्लासितभ्रुवाम्॥१११॥

શનીતિ,
સીનું નામ પણ માહ ઉત્પન્ન કરી મનમાં અવશ્ય વિકાર કરે છે, ત્યારે વિલાસથી ભ્રકુટીના પલકારા કરનારી સ્ત્રીના દર્શનથી મનમાં નિશ્વાર થાય તેમાં અશ્ચર્ય શું? ૧૧૧

रहः प्रचारकुशला मृदुगद्गदभाषिणी ।
कं न नारी वशीकुर्यान्नरं रक्तान्तलोचना॥११२॥
 मुनेरापि मनोऽवश्यं सरागं कुरुतेऽङ्गना ।
जितेन्द्रियस्य का वार्त्ता किं पुनश्चाजितात्मनाम्॥११३॥
व्यायच्छन्तश्च बहवः स्त्रीषु नाशं गता अमी ।
इन्द्रदण्डक्यनहुषरावणाद्याः सदा ह्यतः॥११४॥
એકાંત વ્યવહાર કરવામાં કુશળ, કમળ અને ગદગદિત ભાષણ કરનારી, જેના નેત્રના છેડા જરા રાતા હોય એવી સ્ત્રી કયા પુરૂષને વશ કરતી નથી? સર્વને વશ કરે છે. સ્રી જીતે...દ્રિયમુનિના મનમાં પણ અવશ્ય વિકાર ઉત્પન્ન કરે છે, ત્યારે ઈંટ્રિએને અધિન રહેલા પુરૂષાના મનમાં વિકાર કરે તેમાં હેવું શું? એટલા માટેજ હંમેશાં સ્રી ઉપર આસકિંત રાખનારા ઈ ફ્રેંચ, નહુષ અને રાવણ વગેરે ઘણા રાજાએ મેહમાં ફસાઇને નાશ પામ્યા છે. ૧૧૩૧૧૪

अतत्पर नरस्यैव स्त्री सुखाय भवेत्सदा ।
साहायिनी गृह्यकृत्ये तां विनान्या न विद्यते॥११५॥
વિષય રહિત પુરૂષને તેની પરણેલી સ્ત્રી હંમેશાં સુખ આપે છે અને ઘરના કામમાં પણ નિરંતર સહાય કરે છે, પણ રાખેલી સ્ત્રીથી પુત્રા વગેરે ઉત્પન્ન કરવા તથા તેએનુ પાલન કરવું તે કંઈ ગૃહસ્થના કાર્યમાં મદ કરનાર નથી.૧૧૫

अतिमद्यं हि पिबतो बुद्धिलोपो भवेत्किल |
प्रतिभां बुद्धिवैशद्यं धैर्य्यं चित्तविनिश्चयम्॥११६॥

અહુ મદિરા પીવાથી માસની બુદ્ધિ ઠેકાણે રહેતી નથી. પણ વશ્ય નાના પામે છે. અને માફકસર મદિરા પીવાથી બુદ્ધિને તીક્ષ્ણ તથા નિર્મળ કરે છે, ધૈર્યતા આપે છે અને મનને સ્થિર કરે છે- પરંતુ અાગ્ય રીતે પીવાથી સર્વસ્વના નાશ કરે છે.૧૧૬

तनोति मात्रया प्रीतं मद्यमन्यद्विनाशकृत् ।
कामक्रोध मद्यतमौ नियोक्तव्यौ यथोचितम्॥११७॥
પિતાનું કર્તવ્ય આ કરનારને શિક્ષા. તથા કામ કોઈ પણ મહારાજ પાસ્ત્રી અને રાજા થિત ઉપયોગ કર; હલ પણ કરવા તે પણ બહિર સમો નાશ કરે છે.૧૧૭

કામક્રોધાદિકને કેમ ઉપયોગ કરે છે कामः प्रजापालने च क्रोधः शत्रुनिबर्हणे ।
... सेनासंधारणे लोभो योज्यो राज्ञा जयार्थिना॥११८॥
 परस्त्रीसंगमे कामो लोभो नान्यधनेषु. च।
. स्वमजादण्डने क्रोधो नैव धार्यो नृपैः कदा॥११९॥
 વિજયેષ્ણુ રાજાએ પ્રજાની રક્ષા કરતી વખતે પ્રેમ (કામ)નો ઉપયોગ કરવો; શત્રુને નાશ કરતી વખતે ક્રોધનો ઉપયોગ કરવો; સેનામાં વધારે કરતી વખતે લોભનો ઉપયોગ કર; એટલે કે સેનામાં વધારો કરવાની ઇશા રાખવી અને પરસ્ત્રી સાથે સંગ કરવામાં પ્રેમનો ઉપયોગ કરવા નહીં, પરધન હરણ કરવામાં લોભનો ઉપયોગ કરો નહી અને પિતાની પ્રજાને શિક્ષા કરવામાં ક્રોધને ઉપયોગ કરવો નહીં. ૧૨૮-૧૯
किमुच्यते कुटुम्बीति परस्त्रीसंगमान्नरः ।

स्वप्रजादण्डनाच्छूरो धनिकोऽन्यधनैश्च किम्॥१२॥
પરસ્ત્રી સાથે સંગ કરવાથી મનુષ્ય શું ચીવાળો ગણાય છે ? પોતાની પ્રજાને શિક્ષા કરવાથી રાજા શું શર ગણાય છે? નહીં. અને બીજાનું ધન લુટી લેવાથી રાજા શું ધનાઢથ થાય છે? ના.૧૨૦

પિતાનું કર્તવ્ય ન કરનારાને શિક્ષા. अरक्षितारं नृपति ब्राह्मणं चातपस्विनम् ।
धनिकं चाप्रदातारं देवा नन्ति त्यजन्त्यधः॥१२१॥
 દે, પ્રજાનું પાલન ન કરનારા રાજાને, ત૫ ન કરનારા બ્રાહ્મણને અને દાન ન કરનારા પણ ધનાઢયને શિક્ષા કરી નરકમાં નાખે છે.૧૨૧

स्वामित्वं चैव दातृत्वं धनिकत्वं तपःफलम् ।
एनसः फलमार्थत्वं दास्यत्वं च दरिद्रता॥१२२॥
 પુણ્યકર્મ કરવાથી ધણીપણું, દાતાપણું અને ધનવાનું પણ મળે છે, તથા પાપકર્મ કરવાથી માયા પણ, અને દરિતા આવી મળે છે.૧૨

થરનીતિ. दृष्टा शाखाण्यतोत्मानं सन्नियन यथोचितम् ।
कुष्यानृपः स्ववृत्तं तु परत्रेह सुखाय च॥१२३॥
માટે રાજાએ શાસ્ત્રને અભ્યાસ કરી તેમાંથી સારાસાર વિચાર શોધી પોતાના આત્માને વશ કરો અને આલોક તથા પરિકના સુખને માટે પોતાનું કામ બરાબર કરવું-રાજાએ સ્વધર્મને ત્યાગ ન કરતાં પોતાનું કર્તવ્ય કરવું. ૧૨૩.
- રાજાનાં આઠ કામ. दुष्टनिग्रहणं दानं प्रजायाः परिपालनम् ।
यजनं राजसूयादेः कोशानां न्यायतोऽर्जनम्॥१२४॥
 करदीकरणं राज्ञां रिपूणां परिमर्दनम् ।
भूमेरुपार्जनं भूयो राजवृत्तं तु चाष्टधा॥१२५॥
દુષ્ટને દંડ આપ, સુપાત્રને ધન આપવું, પ્રજનું પાલન કરવું, રાજસૂય વગેરે યજ્ઞ કરવા, ન્યાયથી ધન મેળવવું, બીજા રાજાઓને કર આપતા કરવા, શત્રુઓને સંહાર કરવા, અને પૃથ્વીમાં વારંવાર વધારે કર-રાજ્યની સીમામાં વધારે કરવ–આ આઠ રાજાના કર્મ છે. ૧૨૪-૧૨૫

न वर्धितं बलं यैस्तु न भूपाः करदीकृताः।
न प्रजाः पालिताः सम्यक् ते वै षण्ढतिला नृपाः॥१२६॥
જે રાજાઓ ૧ સેનામાં વધારે કરતા નથી, ૨ બીજા રાજાઓને ખંડીયા કરતા નથી, ૩ પ્રજાનું સારી રીતે પાલન કરતા નથી, તે રાજાઓને વનતિલની માફક અવશ્ય નિષ્ફળ જાણવા.૧૨૬

નીચ રાજા. प्रजा सूद्विजते यस्माद्यत्कर्म परिनिन्दति ।
त्यज्यते धनिकैर्यस्तु गुणिमिस्तु नृपाधमः॥१२७॥
જે રાજાને લીધે પ્રજા અત્યંત દુઃખી થાય છે, જે રાજાનું કામ ચારે તરફ નિંદાય છે, જે રાજાને ધનવાનું અને વિદ્વાન સંગ કરતા નથી, તે રાજાને નીચ રાજા જાણવો.૧૨૭

नटगायकगणिकामल्लषण्डाल्पजातिषु ।
યોતિરો રૂપ નિન્યઃ સ ૬િ રzમુખે રિયતઃ II ૨૨૮

નીચ રાજા.
જે રાજા નટ, ગવૈયા, ગણિકા, મલ, નપુંસક અને હલકી જાતિ ઉપર અતિશય પ્રેમ રાખે છે તે રાજા નિંદાપાત્ર છે અને તે શત્રુના મુખમાં ઉભે છે એમ જાણવું. તેને ભ્રષ્ટ થતાં વાર લાગતી નથી.૧૨૮

बुद्धिमन्तं सदा देष्टि मोदते वच्चकैः सह ।
स्वं दुर्गुणं नैव वेत्ति स्वात्मनाशाय स नृपः॥१२९॥
 જે રાજા હંમેશાં વિદ્વાને સાથે જ કરે છે, ધૂર્તિની સાથે મોજ ઉડાવે છે અને પિતાના અવગુણને જાણતા નથી તે રાજા રાજ્યમાંથી પદભ્રષ્ટ થાય છે.૧૨૯

नापराधं हि क्षमते प्रदण्डो धनहारकः ।
स्वदुर्गुणश्रवणतो लोकानां परिपीडकः॥१३०॥
 नृपो यदा तदा लोकः क्षुभ्यते भिद्यते यतः।
गूढचारैः श्रावयित्वा स्ववृतं दूषयान्त के॥१३१॥
 भूषयन्ति च कैर्भावैरमात्याद्याश्च तद्विदः ।
मयि कीहक्च संप्रीतिः केषामप्रीतिरेव वा॥१३२॥
 ममागुणैर्गुणैर्वापि गूढं संश्रुत्य चाखिलम् ।
चारैः स्वदुर्गुणं ज्ञात्वा लोकतः सर्वदा नृपः॥१३३॥
 सुकीत्य संत्यजेन्नित्यं नावमन्येत वै प्रजाः ।
लोको निन्दति राजंस्त्वां चारैः संश्रावितो यदि॥१३४॥
 कोपं करोति दौरात्म्यादात्मदुर्गुणलोपकः ।
सांता साध्व्याप रामेण त्यक्ता लोकापवादतः॥१३५॥
 शक्तेनापि हि न धृतो दण्डोऽल्पो रजके क्वचित् ।
ज्ञानविज्ञानसम्पन्नः राजा दत्ताभयोऽपि च॥१३६॥
 પોતાની પ્રજા અપરાધ કરે તેની ક્ષમા ન કરતાં ઉગ્ર શિક્ષા કરે છે અને પ્રજાની પાસેથી નાણું હરી લે છે, ત્યારે પ્રજા તેવા રાજાની નિંદા કરવા માંડે છે; એટલે રાજા પ્રજાને ચારે તરફ દુઃખ દેવા માંડે છે. આ પ્રમાણે રાજા જ્યારે પોતાના ચારિત્ર્યથી ભ્રષ્ટ થાય છે ત્યારે લોકોમાં ખળભળાટ થાય છે. તે વખતે રાજાએ કિયા કાર્યભારીયો વગેરે ગુસદ્દતિ દ્વારા મારૂ વૃતાંત સં. ભળાવીને મને દૂષણ આપે છે અને કિયા કિયા સદગુણેથી મને ભૂષિત કરે છે તથા મારા ગુણ અને અવગુણોથી કિયા લોકો મારા ઉપર પ્રેમ કરે છે તથા કિયા લેકે મારા ઉપર અપ્રેમ કરે છે; અને પ્રેમ કરનારાઓની મારા ઉપર કેવી પ્રીતિ છે એ સઘળું રાજાએ તે દ્વારા સાંભળી લેવું; અને લોક પર

શુક્રનીતિ.
પરાથી પણ તે સર્વે જાણવું અને પછી રાજાએ નિરંતર પોતાના અવગુણનો ત્યાગ કરે. અને પોતાની પ્રજાનું અપમાન ન કરતાં તેને નિરંતર માન આપવું. કદાચિત ત લોકો રાજાની પાસે આવીને કહે કે, હે રાજા ! પ્રજા તમારી નિંદા કરે છે. તે વખતે જે રાજા દુષ્ટ બુદ્ધિને લીધે કેપ કરે તે જાણવું કે તે રાજા પોતાના અવગુણને સ્વીકાર કરનારે નથી-દુરાત્મા છે. તેવો રાજા પ્રજામાં અકારે થઈ પડે છે. દૃષ્ટાંતમાં જેમકે સીતા સાધવી અને દેશ રહિતા હતાં તેપણુ રામચંદ્ર લોકાપવાદથી ડરીને તેનો ત્યાગ કર્યો હતો કિંતુ પોતે શકિતમાન છતાં પણ તેમણે ઘોબીને જરાપણ શિક્ષા કરી ન હતી,-કારણકે રામ, સામાન્ય જ્ઞાન અને વ્યવહાર જ્ઞાનમાં કુશળ હતા, અને તેમણે પોતાના અવગુણ બતાવનારા લોકોને અભયવચન પણ આપ્યું હતું. ૧૩૩-૧૩૬

समक्षं वक्ति न भयाद्राज्ञो गुपि दूषणम् ।
स्तुतिप्रिया हि वै देवा विष्णुमुख्या इति श्रुतिः॥१३७॥
 किं पुनर्मनुजा नित्यं निन्दाजः क्रोध इत्यतः ।
राजा सुभागदण्डी स्यात् सुक्षमी रञ्जक सदा॥१३८॥
 રાજામાં મેટા અવગુણ હોય તે પણ તેની સમક્ષમાં માણસ તેના અને વગણ કહી શકતા નથી; કારણ કે વિષ્ણુ આદિ દેવાને પણ પ્રશંસા પ્રિય લાગે છે, પણ નિંદા સારી લાગતી નથી આમ વેદ વચન છે; ત્યારે મનુષ્યને સ્તુતિ સારી લાગે તેમાં આશ્ચર્ય શું ? સ્તુતિ સર્વને પ્રિય લાગે છે પરંતુ નિંદા કોઈને પણ સારી લાગતી નથી. નિંદા કરવાથી સામા મનુષ્યના મનમાં ફેધ ઉત્પન થાય છે; માટે કોઈની પણ નિંદા કરવી નહીં. તથા રાજાએ પિતાનું રાજ્ય સારી વ્યવસ્થામાં ચાલે તેમ સર્વ પ્રજાને શિક્ષા કરવી ક્ષમા રાખવી, અને પ્રજાને હંમેશાં પ્રસન્ન રાખવી. ૧૩૭–૧૩૮
यौवनं जीवितं चित्तं छाया लक्ष्मीश्च स्वामिता।
चञ्चलानि षडैतानि ज्ञात्वा धर्मरतो भवेत्॥१३९॥
રાજાએ વાવન, જીવન, મન, છાયા, લક્ષ્મી અને પ્રભુતાએ છ વસ્તુ નાશવંત માનીને ધર્મ ઉપર પ્રેમ રાખ.૧૩૯

કેવા રાજાને પ્રજા ત્યાગ કરે !

अदानेनापमानेन छलाच्च कटुवाक्यतः।
राज्ञः प्रबलदण्डेन नृपं मुञ्चति वै प्रजा॥१४०॥
 રાજા દાન આપતે નહેય અથવા આપતો હોય તે કુપાત્રને આપતા હોય, પ્રજનું અપમાન કરતા હોય, કપટી હોય, કટુ ભાષણ કરતા હોય અને મહાશિક્ષા કરસ્તો હોય તેવા રાજાને પ્રજા ત્યાગ કરે છે.૧૪૦

વર્જવા યોગ્ય વસ્તુ.
विपरीतगुणैरोभिः सान्वया रज्यंते प्रजा ।
एकस्तनोति दुष्कीर्तं दुर्गुणः संघशो न किम्॥१४१॥
(ઉપર જણાવેલા) અવગુણોને લીધે પુત્ર પૌત્રાદિક સહિત પ્રજા રાજા ઉપર ઉદાસ થાય છે; કારણકે ઉપર જણાવેલા અવગુણમાંને એક અવગુણ પણ અપકીર્તિ કરાવનારે છે ત્યારે તે સઘળા અવગુણે અપયશ કરાવે તેમાં આશ્ચર્ય શું ? ૧૪૧

વર્જવા ગ્ય વસ્તુ. मृगयाक्षास्तथा पानं गर्हितानि महाभुनाम् ।
दृष्टास्तेभ्यस्तु विपदो पाण्डुनैषधवृष्णिषु॥१४२॥
મૃગયા, ઘત અને મદ્યપાન આ ત્રણ બાબત રાજાને ત્યાગ કરવા યોગ્ય છે; કારણકે તે વિષયમાં અનુક્રમે પાંડુ, નળ અને યાદને વિપત્તિ પડેલી જોવામાં આવી છે.૧૪૨

कामक्रोधस्तथा मोहो लोभो मानो मदस्तथा ।
षडुर्गमुत्सृजेदेनमस्मिस्त्यक्ते सुखी नृपः॥१४३॥
 दण्डक्यो नृपतिः कामात्क्रोधाच्च जनमेजयः ।
लोभादैलस्तु राजर्षिर्मोहाहातापिरासुरः॥१४४॥
 पौलस्त्यो राक्षसो मानान्मदादंभोद्भवो नृपः ।
प्रयाता निधनं ह्येते शत्रुषड्वर्गमाश्रिताः॥१४५॥
 રાજા કામ, ક્રોધ, લોભ, મોહ માન તથા મદ આ છ શત્રુ વર્ગને ત્યાગ કર્યા પછી સુખી થાય છે. (દષ્ટાંત તરિકે કહે છે કે) દંડક રાજા કામને લીધે મૃત્યુ પામ્યો હતો; જનમેજય કેપથી નાશ પામ્યું હતું; ઐલ રાજર્ષિ લાભથી નાશ પામ્યા હતા; વાતાપિ નામન અસર મેહથી નાશ પામ્યું હતું; રાવણી નામને દૈત્ય અહંકારથી નાશ પામ્યું હત; અને દંભ પુત્ર મદથી નાશ પામ્યા હતા. આ પ્રમાણે ઉપર જણાવેલા રાજાઓ કામાદિકને આશ્રય કરનારા તેનાથી નાશ પામ્યા હતા. ૧૪૩-૧૪૫
शत्रुषवर्गमुत्सृज्य जामदग्न्यः प्रतापवान् ।
अम्बरीषो महाभागो बुभुजाते चिरं महीम्॥१४६॥
 * દંડ રાજા ઈફવાકુને ના પુત્ર. જુઓ ઉતરકાંડ સી ૮૦,૮૧. * જન્મેજયને આ ઈતિહાસ “ચંદ્રકાન્ત”ના પૃ૪૧૧૩થી જીવો. પુરૂરવ. હું વાતાપિનો ઈતિહાસ “રામાચણના પૃષ્ઠ ૩૪૬માં જોવે. | રાવણને ઈતિહાસ પ્રસિદ્ધ છે. જુઓ “કળાવિલાસ.” પૃષ્ટ ૧૭.

૨૮
શુકનીતિ.
પ્રતાપી પરશુરામે અને ભાગ્યશાળી અંબરીષ રાજાએ કામાદિક છે રિપુને ત્યાગ કરવાથી લાંબાકાળ પર્યત પૃથ્વી ઉપર રાજ્ય કર્યું હતું.૧૪૬

वर्धयनिह धर्मार्थो सेवितौ सद्भिरादरात् ।
निगृहीतेन्द्रियग्रामः कुर्वीत गुरुसेवनम्॥१४७॥
 शास्त्राय गुरुसंयोगः शास्त्रं विनयवृद्धये ।
विद्याविनीतो नृपतिः सतां भवति सम्मतः॥१४८॥
મનુષ્ય જગતમાં દ્રિય થઈ પુરૂષ સેવેલા ધર્મ તથા અર્થમાં આદરપૂર્વક વધારે કરતા જવું અને ગુરૂજનની સેવા કરવી. શાસ્ત્રને અભ્યાસ કરવા માટે ગુરૂજનની સેવા કરવી. અને વિનયમાં વૃદ્ધિ કરવા માટે શાસ્ત્રને અભ્યાસ કરવા કહ્યું છે; કારણકે વિદ્યાભ્યાસ કરવાથી રાજા વિનીત થાય છે અને વિનયવંત રાજા સપુરૂષોમાં માનીતે થાય છે. ૧૪૭-૧૪૮

प्रेठमाणोऽप्यसदृत्तै कार्येषु प्रवर्त्तते ।
श्रुत्या स्मृत्या लोकतश्च मनसा साधुनिश्चितम्॥१४९॥
 यत्कर्म धर्मसंज्ञं तद्वयवस्यति च पांडतः ।
आददानप्रतिदानकलासम्यक् महीपतिः॥१५०॥
 દુરાચરણું લોકો નિચ કામ કરવાનું કહે તથાપિ જે રાજા તેવાં કાર્ય કરતું નથી, પણ વેદ, સ્મૃતિ અને લોકાચારને અનુસરીને પોતાના મનમાં સારી રીતે નિર્ણય કરેલું ધર્મ કર્મ કરે છે તથા દેવા લેવાની કળામાં ઘણે નિપુણ હોય છે-એટલે કે કયાં દાન આપવું અને તે કેટલું તથા કેમ-તે જાણે છે તથા લેવાની બાબતમાં પણ કુશળ હોય છે તે રાજાને પંડિત જાણ. ૧૪-૧૫૦

जितेन्द्रियस्य नृपतेर्नीतिशास्त्रानुसारिणः ।
भवन्त्युच्चलिता लक्ष्म्यः कीर्तयश्च नभस्पृशः॥१५१॥
 જે રાજા છદ્રિય હોય અને નીતિ શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે વર્તતો હોય તે રાજાની સંપત્તિ વૃદ્ધિ પામે છે અને તેની કીર્તિ આકાશને સ્પર્શ કરે છે અર્થ સ્વર્ગ સુધી જાય છે.૧૫૧

ચાર વિદ્યા ભણવી. आन्वीक्षिकी त्रयी वार्ता दण्डनीतिश्च शाश्वती ।
विद्याश्चतस्त्र एवैता अभ्यसेन्नृपतिः सदा॥१५२॥
 રાજાએ નીતિ શાસ્ત્રમાં કુશળ થવા માટે નિત્ય માનિવણિ, કથા, વાર્તા અને સંપતિ આ ચાર વિદ્યાને અભ્યાસ કરવો.૧૫૨

Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાર વિદ્યા ભણવી.
आन्वीक्षिक्यां तर्कशास्त्रं वेदान्ताचं प्रतिष्ठितम् ।
तथ्यां धर्मो ह्यधर्मश्च कामोऽकामः प्रतिष्ठितः॥१५३॥
 अर्थानों तु वार्तायां दण्डनीत्यां नयानयौ ।
વઃ સર્વાશ્રમ શૈવ વિચારવાનું પ્રતિષ્ઠિતઃ ॥૧૬૪ / આન્વીક્ષિકી વિદ્યામાં વેદાંત અને તર્ક શાસ્ત્રને ગણેલું છે; ત્રયી વિદ્યામાં ધર્મ અધર્મ અને સકામ નિષ્કામ ધર્મની બાબત વર્ણવી છે; વાર્તા વિદ્યામાં ધન સંપાદન કરવાના તથા અનર્થને અટકાવવા ઉપાયે કહેલાં છે; દંડ નીતિમાં ન્યાયથી ચાલવું તથા અન્યાયને માર્ગે જનારાને શિક્ષા આદિ કરવાનું કહ્યું છે. જેમ વિઘા ચાર છે તેમજ ચાર વર્ણ અને ચાર આશ્રમ છે. બ્રાહ્મણ, ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર એ ચાર વર્ણ છે તથા બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસી એ આશ્રમ છે, તે ઉપર જણાવેલી વિદ્યાને આશ્રય કરીને વર્તે છે. ૧૫૭-૧૫૪
अंगानि वेदाश्चत्वारो मीमांसा न्यायविस्तरः ।
धर्मशास्त्रपुराणानि त्रयीदं सर्वमुच्यते॥१५५॥
 વેદનાં અંગ-(શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરૂક્ત, છંદ અને જ્યોતિષ.) રૂગ, રૂજુય સામ અને અથર્વ એ ચાર વેદ; મીમાંસા, ન્યાયશાસ્ત્ર-તશાસ્ત્ર, મનુ આદિકનાં બનાવેલાં ધર્મશાસ્ત્ર અને બ્રહ્મ પુરાણ વિગેરે પુરાણે આ સર્વનું ત્રાથી નામ કહેવાય છે. તેને ત્રયીમાં સમાવેશ થાય છે.)
कुसीदकृषिवाणिज्यं गोरक्षावार्तयोच्यते ।
सम्पन्नो वार्तया साधुन वृत्तेर्भयमृच्छति॥१५६॥
 વ્યાજ વસંતરને ધંધે, ખેતીવાડીનો ધંધે, વ્યાપાર અને નેપાલન, આ સર્વ બાબત વાતાના નામથી બોલાય છે; જે પુરૂષ વાર્તાવિદ્યામાં કુશળ હોય છે તેને આજીવિકાને ભય રહેતો નથી.૧૫૬

दमो दण्ड इति ख्यातस्तस्माद्दण्डो महीपतिः ।
तस्य नीतिर्दण्डनीतिर्नयनान्नीतिरुच्यते॥१५७॥
 દુ2ને શિક્ષા કરવી તેનું જ્ઞામ દંડ કહેવાય છે અને તે રાજાને અધિના હેવાથી રાજા પોતે દંડના નામથી ઓળખાય છે, તે દંડ નામધારી રાજાની નીતિ એટલે કે સારા નરતા પુરૂષોને નિર્ણય કરવો તેનું નામ દંડનીતિરાજનીતિ કહેવાય છે.૧૫૭

आन्वीक्षिक्यात्मविज्ञानाद्धर्षशोको व्युदस्यति ।
उमौ लोकाववानोति त्रयां तिष्ठन्यथाविधि॥१५८॥
 આત્વિક્ષિકી વિદ્યા ભણવાથી મનુષ્યને જ્ઞાન મળે છે, અને આત્મ જ્ઞાન

શુકનીતિ.
થવાથી મનુષ્ય ને તથા શોકનો ત્યાગ કરે છે અને વિધિ પ્રમાણે ત્રયી વિદ્યામાં અનુસરે છે તો આલોક અને પરલોક બને લોકને મેળવે છે.૧૫૮

आनृशंस्यं परो धर्मः सर्वप्राणभतां यतः॥तस्माद्राजानृशंस्येन पालयेत्कृपणं जनम्॥१५९॥
 न हि स्वसुखमन्विच्छन् पीडयेत्कृपणं जनम् ।
कृपणः पीड्यमानः स्वमृत्युना हन्ति पार्थिवम्॥१६०॥
 સર્વ પ્રાણિયાને મુખ્ય ઘર્મ દયા છે માટે રાજાએ દીન પ્રજાનું દયાથી પાલન કરવું, પરંતુ પોતાનું સુખ ઈચ્છી દુર્બળ પ્રજાને પીડવી નહીં; કારકે પીડાતી કૃપણ પ્રજા પોતાના મૃત્યુવડે રાજાનો નાશ કરે છે. તાત્પર્ય કે પીડાતાં નગરજનો મરણીયાં થઈને રાજાનો નાશ કરે છે.૧૬૦

સત્સંગ દુ:સંગ. सुजनैः संगतं कुर्याद्धर्माय च सुखाय च ।
सेव्यमानस्तु सुजनैर्महानतिविराजते॥१६१॥
 ધર્મ અને સુખ સંપાદન કરવા માટે પુરૂષોને સંગ કરે કારણકે સુજનનો સંગ કરવાથી પિતાની શોભામાં વધારે થાય છે.૧૬

हिमांशुमाली च यथा नवोत्फुल्लोत्पलं सरः ।
आनन्दयति चेतांसि तथा सुजनचेष्टितम्॥१६२॥
 ચંદ્રમા તળાવમાં ઉગેલાં નવાં કમળને ખીલવીને જેમ તળાવને શોભા આપે છે તેમજ સજજનનું નિર્મળ ચરિત્ર પણ મનુષ્યનાં મનને આનંદ પમાડે છે. ૧૬૨.
ग्रीष्मसू-शुसन्तप्तमुद्वेजनमनाश्रयम् ।
मरुस्थलमिवोदग्रं त्यजेदुर्जनसंगतम्॥१६३॥
 ઉનાળામાં સૂર્યનાં કિરણથી તપી ગયેલી, ભયંકર અને આશ્રય રહિત મરૂભૂમિ(મારવાડ) જેમ અત્યંત દુ:ખ આપે છે, તેમજ ઉનાળાના સૂર્ય કિરણ જેવો પ્રચંડ તાપ–સંતાપ આપનાર ભયંકર અને નિરાધાર દુર્જનને સમાગમ દુઃખદાયક છે માટે તેને ત્યાગ કરવો.૧૬૩

निश्वासोद्गीर्णहुतभुक्धूमधूम्रोकृताननैः ।
वरमाशीविषैः सङ्गं कुन्नित्वेवदुर्जनः॥१६४॥
 વિશ્વાસ નાખીને ઓકી કાઢેલા વિષાગ્નિના ધૂમાડાથી જેનાં મુખ દુસરા " રંગનાં છે એવા ઝેરી સર્પની સાથે સંગ કરવો તે સારૂં; પરંતુ દુર્જનની સાથે સંગ કરવો તે નહીં સારૂં.૧૬૪

મધુર વાણી. क्रियतेऽभ्यर्हणीयाय सुजनाय यथाञ्जलिः ।
ततः साधुतरः काय्र्यो दुर्जनाय हितार्थिना॥१६५॥
મનુષ્ય માનપાત્ર સત્પુરૂષને જેવી રીતે નમસ્કાર કરતા હોય તે કરતાં પેાતાના ભલાને માટે તેણે દુર્જનને વધારે વાર નમસ્કાર કરવા, ૧૬૫
મધુર વાણી.
नित्यं मनोऽपहारिण्या वाचा प्रह्लादयेज्जगत् ।
उद्वेजयति भूतानि क्रूरवाज्धनदोऽपि सन्॥१६६॥
મનુષ્ય નિરંતર મનને આનંદ આપે તેવી મધુર વાણી ખેાલીને જગતને રાજી રાખવું'; કારણ કે ધન આપનારા પણ ને કઠાર વેણ કહે છે તે તે સતાપકારક થઈ પડે છે.૧૬૬

हृदि विद्ध इवात्यर्थं यया संतप्यते जनः ।
पीडितोऽपि हि मेधावी न तां वाचमुदीरयेत्॥१६७॥
વિદ્વાનને બીજા દુ:ખ આપે છતાં પણ તેણે મનુષ્યના મનમાં પ્રહારની પેઠે અત્યંત દુ:ખ ઉપન્નવનારી વાણી ખેલવી નહીં. ૧૬૭

प्रियमेवाभिधातव्यं नित्यं सत्सु द्विषत्सु वा ।
शिखीव का मधुरां वाचं ब्रूते जनप्रियः॥१६८॥
મનુષ્યે હંમેશાં મિત્રાની સાથે અને શત્રુએની સાથે મધુર વાણીથી ખેલવું; પણ અપ્રિય વાણીથી ખેલવું નહીં; કારણ કે મધુર વાણી ખેલનારા મયૂર જેમ લેાકપ્રિય છે તેમજ મધુર વાણી ખેાલનારા મનુષ્ય પણ લેાકપ્રિય થઇ પડે છે.૧૬૮

मदरक्तस्य हंसस्य कोकिलस्य शिखण्डिनः |
हरन्ति न तथा वाचो यथा वाचो विपश्चिताम्॥१६९॥
બુદ્ધિશાળી મનુષ્યની વાણી જેટલે દરરે સામા મનુષ્યના મનને રજન કરી શકે છે, તેટલે દરજજે મદથી ઉત્કંઠિત થયલા હુંસની વાણી અને મયૂરની વાણી મનને હરણ કરી શકતી નથી.૧૬૯

ये प्रियाणि प्रभाषन्ते प्रियमिच्छन्ति सत्कृतम् ।
श्रीमन्तो वन्द्यचरिता देवास्ते नरविग्रहाः॥१७०॥
જે મનુષ્યાને જગતમાં પ્રિય થવાની ઈચ્છા હાય તથા સત્કાર સપાદન કરવાની ઈચ્છા હાય, તેમણે મધુર વાણી ખેાલવી-અને મધુર ભાષણ કરનારા તે લેાકેાને, શ્રીમંત, પવિત્ર ચરિત્રવાળા અને મનુષ્યના આકારમાં જે જાણવા.૧૭૦

Shri Mahavir Jain Aradhana Kendra

www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
नहीदृशं संवननं त्रिषु लोकेषु विद्यते ।
दया मैत्री च भूतेषु दानञ्च मधुरा च वाक्॥१७१॥
પ્રાણીમાત્ર ઉપર દયા રાખવી, તેએની સાથે મિત્રતા રાખવી, તેને ધનાદિકનું દાન આપવું અને મધુર વાણીથી સર્વની સાથે ભાષણ કરવું આના જેવું બીજી ત્રણ લેાકમાં એક પણ વશીકરણ નથી.૧૭૧

રાજાનું વર્તન.
श्रुतिरास्तिक्यपूतात्मा पूजयेद्देवतां सदा ।
देवतावगुरुजनमात्मवच्च सुहृज्जनान्॥१७२॥
રાજાએ ઈશ્વર ઉપર એક નિષ્ઠા રાખી પવિત્ર મનથી નિત્ય તેની પૂજા કરવી; વડીલાને દેવતા સમાન ગણવા અને ગણવા. આ સામવેદનાં વચન છે.૧૭૨

એને પેાતાના સમાન
प्रणिपातेन हि गुरून् सतोऽनूचानवेष्टिताः कुर्वीताभिमुखान्देवान् भूत्यै सुकृतकर्मणा॥१७३॥
રાજએ વેદ પારગત સારા પડિતાનેા સમાગમ કરી પેાતાના ઉદય માટે સત્પુરૂષને અને વડીલેાને પ્રણામ કરીને અનુકૂળ કરવા તથા યજ્ઞાદિક સત્કર્મ કરીને દેવાને અનુકૂળ કરવા-સર્વને પ્રેમ મેળવવા.૧૭૩

सद्भावेन हरेन्मित्रं सद्भावेन च बान्धवान् ।
स्त्रीभृत्यैौ प्रेममानाभ्यां दाक्षिण्येनेतरं जनम्॥१७४॥
સજ્જનતાથી મિત્રને અને બધુ વગેરેને વશ કરવા; પ્રેમ દર્શાવીને સ્ત્રીને વશ કરવી; માન આપીને ચાર વર્ગને વશ કરવા અને ઉદારતાથી ખીજા મનુષ્યાને વશ કરવાં, ૧૭૪
રાજ ગુણા.
बलवान् बुद्धिमान् शूरो यो हि युक्तपराक्रमी ।
वित्तपूर्णा महीं भुंक्ते स भूपो भूपतिर्भवेत्॥१७५॥
જે રાજા બળવાન્, બુદ્ધિમાન્ અને શૂરવીર હાય, પરાક્રમના ચેગ્ય ઉપયાગ કરી જાણતા હાય તે રાજા ચક્રવતી થઈને ધનથી પૂર્ણ ભરેલી સમસ્ત પૃથ્વી ઉપર રાજ્ય કરે છે.૧૭૫

पराक्रमो बलं बुद्धिः शौर्यमेते वरा गुणाः ।
एमिनोऽन्यगुणयुाही मुक्सधनोऽपि च॥१७६॥
common
રાજગુણે. महीं स्वल्पां नैव भुक्ते दुतराज्याविनश्यति ।
महाधनाच्च नृपतेर्विभात्यल्पोऽपि पार्थिवः॥१७७॥
 अव्याहताज्ञस्तेजस्वी एभिरेव गुणैर्भवेत्॥राज्ञः साधारणास्त्वन्ये न शक्ता भूप्रसाधने॥१७८॥
 પરાક્રમ, બળ, બુદ્ધિ અને શોર્ય આટલા ઉત્તમ ગુણે કહેલા છે. રાજા ધનવાન હોય અને તેનામાં બીજ ગુણે પણ હોય, પરંતુ પરાક્રમાદિ ગુણે જે તેનામાં ન હોય તો તે રાજા નાનું રાજ્ય પણ ચલાવી શકતો નથી, પણ રાજ્યપદ ઉપરથી તુરત ભ્રષ્ટ થાય છે પણ જે રાજામાં ઉપર જણાવેલા ચાર ગુણ હોય છે તે અખલિત આજ્ઞાવાળે અને પ્રતાપી નિવડે છે, અને તે રાજા સાધારણ હોય તોપણ મહાધનવંત છતાં ઉપરના ચાર ગુણ રહિત રાજાઓ કરતાં અધિક પ્રકાશે છે; પરંતુ ચાર ગુણ રહિત સાધારણ રાજાએ પૃથ્વીને સંપાદન કરવા શક્તિમાન થતા નથી. ૧૭૬-૧૭૮
खनिः सर्वधनस्येयं देवदैत्यविमर्दिनी।
भूम्यर्थे भूमिपतयः स्वात्मानं नाशयन्त्यपि॥१७९॥
 હજારે દેવ અને દૈત્યને સંહાર કરનારી-જેને માટે પરસ્પર યુદ્ધ કરીને હજારે દેવદૈત્યો મરણ પામ્યા છે. એવી આ પૃથ્વી સર્વ ધનની એક ખાણું છે. તે પૃથ્વી સંપાદન કરવા માટે રાજાએ પોતાના દેહને પણ ત્યાગ કરે છે–લડીને મરણ પામે છે.૧૭૯

उपभोगाय च धनं जीवितं येन रक्षितम् ।
न रक्षिता तु भूर्येन किं तस्य धनजीवितैः॥१८०॥
 જે રાજા ઉપભોગ માટે ધનનું અને જીવનનું રક્ષણ કરે છે, પરંતુ પૃથ્વીનું રક્ષણ કરતું નથી તે રાજાનાં ધન અને જીવન શું કામનાં ૧૮૦
न यथेष्टव्ययायालं सञ्चितं तु धनं भवेत् ।
सदागमाद्विना कस्य कुबेरस्यापि नाञ्जसा॥१८१॥
 સારી આવક વિના કોઈ મનુષ્ય સંગ્રહ કરી મૂકેલા ધનને એકદમ ઈચ્છાનુસાર ખચી શકતા નથી; મનુષ્ય તો શું પણ કુબેરનું સંગ્રહ કરેલું ધન પણ સારી આવક વિના એકદમ ખચી શકાતું નથી.૧૮૧

पूज्यस्त्वेभिर्गुणैर्भूपो न भूपः कुलसम्भवः।
न कुले पूज्यते यादग्बलशौर्यपराक्रमैः॥१८२॥
 જે રાજમાં ઉપર જણાવેલા પરાક્રમ, બળ, બુદ્ધિ અને સાથે આ ચાર

શુકનીતિ.
ગુણ હોય છે તે રાજા પ્રતિષ્ઠિત ગણાય છે, પરંતુ રાજકુળમાં જન્મગ્રહશું કરવાથી રાજા પ્રતિષ્ઠા પામતો નથી.(માનનું કારણ પરાક્રમાદિક છે) ૧૮૨
સામંતાદિકના ભેદ. लक्षकमितो भागो राजतो यस्य जायते ।
वत्सरे वत्सरे नित्यं प्रजानान्त्वविपीडनैः॥१८३॥
 सामन्तः स नृपः प्रोक्तो यावलक्षत्रयावधि ।
तदुबै दशलक्षान्तो नपो माण्डलिकः स्मृतः॥१८४॥
 तदूईन्तु भवेदाजा यावद्विंशतिलक्षकः ।
पञ्चाशल्लक्षपर्य्यन्तो महाराजः प्रकीर्तितः॥१८५॥
 ततस्तु कोटिपर्यन्तः स्वराट् सम्राट् ततः परम् ।
दशकोटिमितो यावद्विराट् तु तदनन्तरम्॥१८६॥
 पञ्चाशत्कोटिपर्य्यन्तः सार्वभौमस्ततः परम् ।
सप्तदीपा च पृथिवी यस्य वश्या भवेत्सदा॥१८७॥
 જે રાજાને પ્રતિ વર્ષે પ્રજાને પીડા કર્યા વિના રાજ્યમાંથી, નિરંતરની એક લાખ કર્ષ (એક જાતને સિકકો) ની, ભાગ તરિકે ઉપજ હોય છે, તેને સામંત કહે છે; જેને દર વર્ષે રાજ્યમાંથી ભાગ તરિકે ત્રણ લાખ કર્ણની ઉપજ થાય છે તે નૃપ કહેવાય છે; જેને દર વર્ષ ચાર લાખ કર્ષથી માંડીને દશ લાખ કર્ષપર્યત રાજ્યમાંથી ઉપજ થતી હોય તેને માંડલિક રાજા કહે છે; જેને દર વર્ષે અગ્યાર લાખ કર્ષથી માંડીને વીશ લાખ કર્ષ સુધી રાજ્યમાંથી ઉપજ થતી હોય તેને રાજા જાણે. જેને દર વર્ષે રાજયમાંથી એકવીશ લાખથી લઈને પચાસ લાખ સુધી કઈ ઉપજતા હોય તે મહારાજા કહેવાય છે. જેને દર વર્ષે એકાવન લાખથી માંડી એક કેડપર્વતની ઉપજ થતી હોય તે
વરાટ કહેવાય છે. જેને પ્રતિ વર્ષે રાજ્યમાંથી બે કરેડથી લઈને દશ કરોડ સુધીના કર્વની ઉપજ થતી હોય તે સમ્રાટું કહેવાય છે. જેને પ્રતિ વર્ષ રાજ્યમાંથી અગ્યાર કરેડ કર્ષથી માંડીને પચાસ કરેડ કર્ષ સુધીની ઉપજ થતી હોય તે વિરાટું કહેવાય છે; અને જેને દર વર્ષે તે કરતાં પણ અધિક ઉપજ થતી હોય, તથા નિત્ય સપ્તદ્વીપવાળી સમસ્ત પૃથ્વી જેના સ્વાધિનમાં હેય તે સાર્વલામ કહેવાય છે. ૧૮૩-૧૮૭
स्वभागभृत्या दास्यत्वे प्रजानाञ्च नृपः कृतः ।
ब्रह्मणा स्वामिरूपस्तु पालनार्थ हि सर्वदा॥१८८॥
 - રાજા પોતાના કરરૂપી પગાર ગ્રહણ કરે છે માટે બ્રહ્માએ તેને પ્રજાને

સામાદિકના લક્ષણ.
ચાકર બનાવ્યો છે અને તે નિત્ય પ્રજાનું રક્ષણ કરે છે માટે તેને બ્રહ્માએ પ્રજાને સ્વામી બનાવ્યા છે-તાત્પર્ય એ કે રાજા કરરૂપી પગાર લેવાથી પ્રજાને ચાકર છે અને રક્ષણ કરવાથી તેને સ્વામી છે.૧૮૮

सामन्तादिसमा ये तु भूत्या अधिकृता भुवि ।
ते तु सामन्तसंज्ञाः स्यूराजभागहराः क्रमात्॥१८९॥
 પૃથ્વી ઉપર જેઓને અમૂક પગાર ઠરાવીને રક્ષણ કરવા માટે રાખવામાં આવ્યા હોય તેઓને પ્રથમ કહેલા સામંત સરખા જાણવા, પણ સામત જાણવા નહીં; અને તે સામંત ક્રમવાર રાજ્યમાંથી પોતાને ભાગ ગ્રહણ કરે છે અને તેઓનું નામ સામંત કહેવાય છે.૧૮૯

सामन्तादिपदभ्रष्टास्तत्तुल्यं भृतिपोषिताः ।
महाराजादिभिस्ते तु हीनसामन्तसंज्ञकाः॥१९०॥
 જેઓ સામંત આદિ પદવીથી પદભ્રષ્ટ થયા હોય તેવાને મહારાજ વગેરે સંજ્ઞાવાળા રાજાઓ પગાર આપીને સામંતના પ્રમાણે તેનું પોષણ કરતા હોય તેને હીન સામંત જાણવા. (૧૯૦
शतप्रामाधिपो यस्तु सोऽपि सामन्तसंज्ञकः ।
शतग्रामे चाधिकृतोऽनुसामन्तो नृपेण सः॥१९१॥
 अधिकृतो दशग्रामे नायकः स च कीर्तितः ।
आशापालोऽयुतग्रामभागभाक् च स्वराडपि॥१९२॥
 રાજાએ જેને સે ગામને અધિપતિ ઠરાવ્યો હોય તેને સામંત જાણો; અને જેને સે ગામને અધિકારી નિમ્યો હોય તેને અનુસામંત જાણો; જેને દશ ગામને અધિકારી બનાવ્યો હોય તેને નાયક કહેવો તથા જે દશહજાર ગામની ઉપજ લેતે હોય તેને દિગ્ધાળ અથવા તે સ્વરાટુ કહે. ૧૯૧-૧૯
ગ્રામાદિકના લક્ષણ. भवेत्क्रोशात्मको ग्रामो रूप्यकर्षसहस्रकः।
ग्रामार्द्धकं पल्लिसंज्ञं पलय कुन्भसंज्ञकम्॥१९३॥
 જે ભૂમિને વિસ્તાર એક ગાઉમાં હોય અને તે જમીન વર્ષ દહાડે એક હજાર રૂપાના કર્ણની પેદાયસ આપતી હોય તે ગ્રામ કહેવાય છે જે જમીનને વિસ્તાર અદ્ધ ગાઉમાં હોય તથા પાંચશે રૂપાના કથની ઉપજ આપતી હોય તે પલલી કહેવાય છે; જે ભૂમિનો વિસ્તાર પા ગાહ હોય અને જેની ઉપજ વર્ષે દહાડે અઢીસે કર્ષની હોય તે કુંભના નામથી ઓળખાય છે.૧૫

શુક્રનીતિ.
પન્નસ કોરા : જાડા हस्तैश्चतुःसहस्त्रैर्वा मनोः क्रोशस्य विस्तरः॥१९४॥
 सार्द्धद्विकोटिहस्तैश्च क्षेत्रं क्रोशस्य ब्रह्मणः।
पञ्चविंशशतैः प्रोक्तं क्षेत्रैस्तद्धि निवर्तनम्॥१९५॥
 બ્રહ્મા કહે છે કે પાંચ હજાર હાથ રસોરસ જમીનને કટ હોય તે એક ગાઉ જમીન કહેવાય છે; અને મનુ કહે છે કે ચાર હજાર હાથ એરસોરસ જમીનને ભાગ હોય તે એક ગાઉ કહેવાય છે. વળી બ્રહ્મા કહે છે કે અઢી કરોડ હાથ રસ ચોરસ જમીનને ભાગ હેય તે એક ગાઊ ગણાય છે; અને એસે ને પચીસ હાથ સમરસ જમીનને ભાગ નવતન કહેવાય છે. ૧૯૪–૧૯૫
मध्यमामध्यमपर्वदैर्ध्य यच्च तदंगुलम् ।
यवोदरैरष्टभिस्तदैर्ध्य स्थौल्यन्तु पञ्चभिः॥१९६॥
 વચલી આંગળીના મધ્યમ પવની જાડાઈ તે એક આંગળ કહેવાય છે. આઠ ને સાથે મૂકતાં જે લંબાઈ આવે અને પાંચ જવને સાથે મૂકતાં જે પોહળાઈ આવે, આ લંબાઈ પોહળાઈને એકઠી કરીયે ત્યારે એક આગળ થાય છે.૧૯૬

चतुर्विशत्यंगुलैस्तैः प्राजापत्यः करः स्मृतः।
स श्रेष्टो भूमिमाने तु तदन्यास्त्वधमा मताः॥१९७॥
 ઉપર જણાવેલા ચોવીસ આંગળને એક હાથ થાય છે; અને બ્રહ્માએ તે હાથને સ્વીકાર્યો છે માટે જમીન માપવામાં આજ હાથ ઉત્તમ ગણાય છે, પણ બીજા હાથ ઉત્તમ ગણાતા નથી.૧૯૭

चतुःकरात्मको दण्डो लघुः पञ्चकरात्मकः ।
तदंगुलं पञ्चयवैर्मानवं मानमेव तत्॥१९८॥
 ચાર હાથનો એક દંડ અને પાંચ હાથને એક લઘુ કહેવાય છે. અહીં પાંચ જવ સાથે મૂકતાં જે લંબાઈ પહોળાઈ આવે તેને એક આંગળ સમજો. આ મા૫ મનુનું જ જાણવું.૧૮

वसुषण्मुनिसंख्याकैर्यवैर्दण्डः प्रजापतेः ।
यवोदरैः षट्शतैस्तु मानवो दण्ड उच्यते॥१९९॥
 અનુક્રમે ૭૬૮ જવ એક સાથે મૂકતાં તેની જે લંબાઈ થાય તે બહાને એક દંડ કહેવાય છે. અને અનુક્રમે ૬૦૦ જવ એક સાથે મૂકતાં જે. લંબાઇ આવે તે મનુને એક દંડ કહેવાય છે.૧૯૯

ગ્રામાદિકનાં લક્ષણે. पञ्चविंशतिभिर्दण्डैरुभयोस्तु निवर्तनम् ।
त्रिशच्छतैरंगुलैर्यवैम्त्रिपञ्चसहस्त्रकैः॥२०॥
 सपादशतहस्तैश्च मानवन्तु निवर्तनम् ।
ऊनविंशतिसाहस्तैर्दिशतैश्च यवोदरैः॥२०१॥
 चतुर्विंशशतैरेव ांगुलैश्च निवर्त्तनम् ।
प्राजापत्यन्तु कथितं शतैश्चैव करैः सदा॥२०२॥
 લંબાઈમાં ૩૦૦૦ આંગળ અને પહોળાઈમાં ૧૫૦૦૦ જવ એક સાથે મૂકતાં જેટલો ભાગ રોકાય તથા પચીસ દંડ પરિમિત અને એક ને પચીસ હાથ જેટલો પૃથ્વીનો ભાગ હોય તે મનુમત પ્રમાણે એક નિવર્તન થાય છે, એમ સમજવું. અને લંબાઈમાં ૨૪૦૦ આંગળ તથા પહોળાઈમાં ૧૯૨૦૦ જવને એક સાથે મૂકતાં જેટલો ભાગ રોકાય છે અથવા તો એક સે હાથ જેટલો ભાગ તે બ્રહ્માનું એક નિવર્તન કહેવાય છે. ૨૦૦-૨૦૨
सपादषट्शता दण्डा उभयोश्च निवर्त्तने ।
निवर्तनान्यपि सदोभयो।
पञ्चविंशतिः॥१०३॥
 બ્રહ્મા અને મનુ એ બન્ને મતનાં નિવર્તિને કહ્યાં. જ્યારે ૬૨૫ ડ થાય ત્યારે ઉભયના મતમાં હંમેશાં પચીસ નિવર્તિને થાય છે.૨૦

पञ्चसप्ततिमाहौरंगुलैः परिवर्तनम् ।
मानवं षष्टिसाहस्रः प्राजापत्यं तथांगुलैः॥२०४॥
 પન્નવરાતિરેકત્રિરા તૈમનઃ | પરિવર્તનમાથાતં પન્નવરાતૈિ : | ૨૦ ॥प्राजापत्यं पादहीनचतुर्लक्षयवैर्मनोः ।
अशीत्यधिकसाहस्रचतुर्लक्षयवैः परम्॥२०६॥
 નિવર્નનાન દંત્રામનુમાનેન તળવા
चतुःसहस्त्रहस्ताः म्यु?ण्डाश्चाष्टशतानि हि॥२०७॥
 મનુનું પરિવર્તન ૭૫૦૦૦ આંગળનું છે અને બ્રહ્માનું પરિવર્તન ૬૦૦૦૦ આગળનું કહ્યું છે. મનુનું પરિવર્તન ૩૧૨૫ હાથ લાંબુ છે ત્યારે બ્રહ્માનું પરિવર્તન ૨૫૦૦ હાથ લાંબુ કહ્યું છે-મનુનું પરિવર્તન પાછું ચાર લાખ જવ જેટલું લાંબુ કહેલું છે; અને બ્રહ્માનું પરિવર્તન ચાર લાખ એંશી હજાર જવ જેટલું લાંબુ કહ્યું છે. મનુના મત પ્રમાણે આઠસો દંડ તથા ચાર હજાર હાથનાં બત્રીસ નિવર્તન થાય છે. ૨૦૪–૨૦૭

શુક્રનીત્તિ.
पञ्चविंशतिभिर्दण्डैर्भुजः स्यात्परिवर्तने ।
करैरयुतसंख्याकैः क्षेत्रं तस्य प्रकीर्तितम्॥२०८॥
પૂર્વે કહેલા પરિવર્તનના હિસાખમાં પચીસ દોડને એક હાથ કહ્યા છે; અને દશ હજાર હાથનું એક ક્ષેત્ર કહ્યું છે.૨૦૦

चतुर्भुजैः समं प्रोक्तं कष्टभूपरिवर्तनम् ।
प्राजापत्येन सानेन भूभागहरणं नृपः॥२०९॥
 सदा कुर्य्याच स्वापत्ती मनुमानेन नान्यथा ।
लोभात्संकर्षयेद्यस्तु हीयते सप्रजो नृपः॥२९०॥
જમીનનું' કષ્ટ પરિવર્તન-માપ ? (વિશેષ) ચાર ભુજા જેવડું કહ્યું છે-એટલે કે સા દંડ જેટલું જાણવુ'; રાજાને જ્યારે કષ્ટ પડે ત્યારે તેમણે બ્રહ્મા અને મનુએ કહેલાં માપ પ્રમાણે પૃથ્વીને માપીને તેમાંથી પેાતાને લાગ ગ્રહણ કરવા; પરંતુ ખીજી કાઇપણ રીતે પેાતાના હિસ્સા ગ્રહણ કરવા નહીં. જે રાા લેાભથી પૃથ્વીના ભાગના નિર્ણય કરીને પ્રાને પીડા કરે છે તે રાન પેાતાના કુટુંબ સહિત રાજ્યમાંથી ભ્રષ્ટ થાય છે. ૨૦૯-૨૧૦ ભૂમી દાન.
न दद्यादद्वयं गुलमपि भूमेः स्वत्वनिवर्त्तनम् ।
वृत्त्यर्थं कल्पयेद्वापि यावद्राहस्तु जीवति॥२११॥
www
રાજાએ કાઈને બે આંગળ પ જમીન આપવી નહીં. કદાચ કોઈને જીવિકા અર્થે આપવી હાય તા દાન લેનારાને તેની જીંદગીપર્યંત આપવી, પરંતુ તેના વંશપરપરા ભાગવટા કરી આપવે નહીં.૨૧૧

गुणी तावद्देवतार्थं विसृजेच्च सदैव हि ।
आरामार्थं गृहार्थं वा दद्याद् दृष्ट्रा कुटुम्बिनम् ॥२१२॥
ગુણી રાજાએ દેવ મંદિર કરવા માટે નિરંતર જમીન આપવી અથવા તા ગૃહસ્થ જોઈને તેને ઉપયન-અગિચા બનાવવા માટે કે ઘર બનાવવા માટે જમીન આપવી-પણ બીજા કામ માટે જમીન આપવી નહીં.
v
રાજધાનીની રચના.
नानावृक्षलताकीर्णे पशुपक्षिगणावृते ।
सुबहूदकधान्ये च तृणकाष्ठसुखे सदा ॥२१३॥
 सिन्धु नौममाकूले नातिदूरमहीधरे ।
सुरम्यसमभूदेशे राजधानी प्रकल्पयेत्॥२९४॥
રાજધાનીની રચના.
vvvv
अर्धचन्द्रां वर्तुलां वा चतुरश्रां सुशोमनाम् ।' सप्राकारां सपरिरवां ग्रामादीनां निवेशिनीम्॥२१५॥
 सभामध्यां कूपवापीतडागादियुतां सदा ।
चतुर्दिक्षु चतुर्दारां सुमार्गारामवीथिकाम्॥२१६॥
 दृढसुरालयमठपान्थशालाविराजिताम् ।
कल्पयित्वा वसेत्तत्र सुगुप्तः सप्रजो नृपः॥२१७॥
જ્યાં આગળ અનેક જાતનાં વૃક્ષોની અને લતાની ઘાડી ઘટાઓ હોય, જયાં પશુ પક્ષિઓ ચારે તરફ રહેતાં હોય, જ્યાં જળ તથા અન્ન પુષ્કળ હોય, જ્યાં આગળ નિરંતર તૃણ તથા કાષ્ટ સુખથી મળી શકતાં હોય, જ્યાંથી વાહામાં બેસી સમુદ્રપર્ચત જા આવ થઈ શકતી હોય, જ્યાં સમીપમાં પર્વત હોય, એવી રમણીય સરખી જમીનના વિશાળ પ્રદેશમાં રાજધાની સ્થાપવી. રાજધાની–પાટનગર અર્ધ ચંદ્રાકારની, ગોળાકારની અથવા તે ચોરસ ઘાટની અને મનહર બાંધવી. તેને ચારે તરફ કીસા કરો. તે કિલ્લાની આજુબાજુ ભાગ ઉપર ખાઈ કરવી. નગરની આસપાસ ગ્રામપરાં વગેરે વસાવવાં, શેહેરના મધ્ય ભાગમાં સભામંદિર કરાવવું. વાવ, કુવા તળાવો આદિ નગરમાં અને સમીપ ભાગમાં દાવવાં. શહેરની ચાર દિશામાં ચાર દરવાજા રાખવા. શહેરમાં સારા રસ્તાઓ અને સુંદ૨ ઉપવને કરાવવાં. મજબૂત દેવમંદિરે, પાઠશાળા, સંન્યાસીના મઠે એને વટેમાર્ગને ઉતરવાની ધર્મશાળાઓ બંધાવવી. આ પ્રમાણે રાજધાનીને (પાટનગરને) સારી રીતે અલંકૃત કરી તે રાજધાનીમાં રાજાએ સારા રિક્ષણમાં પુત્રાદિક પ્રજા સહિત રહેવું. ૨૦૩-૨૧૭
राजगृहं सभामध्यं गवाश्वगजशालिकम् ।
प्रशस्तवापीकूपादिजलयन्त्रैः सुशोभितम्॥२१८॥
 सर्वतः स्यात्समभुजं दक्षिणोच्चमुदङ्नतम् ।
शालां विना नैकभुजं तथा विषमबाहुकम्॥२१९॥
 प्रायः शाला नैकभुजा चतुःशालं विना शुभा ।
शस्त्रास्त्रधारिसंयुक्तप्राकारं सुष्टुयन्त्रकम्॥२२०॥
 सत्रिकक्षचतुर चतुर्दिक्षु सुशोभितम् ।
दिवा रात्रौ सशस्त्रास्त्रैः प्रतिकक्षासु गोपित म्॥२२१॥
 चतुर्भिः पञ्चभिः षटिमर्यामिक परिवर्तक ।
नानागृहोपकार्याट्टसंयुतं कल्पयेत्सदा॥१२२॥
શુક્રનીતિ.
.૪૪
/ ૯ /
//////
/\/
/
/
/
/
v
/
/
,
, , , ,
,
, ,
- - -
-
- - - - -


રસ ચોરસ સરખી જમીનમાં રાજમહેલ બાંધનતેને જમણ તરફથી ઉંચો તથા ડાબી તરફથી ઢળતો કરો. રાજમંદિરની માપણી એકી હાથની રાખવી. અને મુખ્ય ઘરની ઉંચાઈ કરતાં તેની આસપાસનાં ઘરે વધારે હાથ ઉચાં બનાવવાં. પરંતુ પ્રાયઃ જે રાજમહાલયમાં ચાર શાળાઓ ચારે દિશામાં બાંધેલી ન હોય તેવું રાજમંદિર બહુ ઉચું શુભતું નથી માટે નિચું કરવું. આ રાજમે હેલના મધ્ય ભાગમાં સભામંદિર બંધાવવું. સમીપમાં ગાય, ઘોડા ને હાથીની શાળાઓ બંવાવવી. ઉત્તમ પ્રકારનાં વાવ કુવાનાં પાણી કાઢવાના ચાથી તેને શણગારવું. રાજમેહેલની આસપાસ કિલ્લો બંધાવી તે ઉપર શસ્ત્ર તથા અસ્ત્ર ધારણ કરનારા માણસે રાખવાં. કિલ્લા ઉપર સારાં સારાં કામમાં આવે તેવાં ઉત્તમ ચંન્ને રાખવા. તે રાજમહાલયને ત્રણ દેઢી અને ચાર દિશામાં ચાર રવાજા મૂકવા અને ચારે દિશામાં ભીતો દેખાય તેવો બંધાવછે. ચાર, પાંચ કે છ પેહેરેગીરાએ શસ્ત્ર તથા અસ્ત્ર ધારણ કરીને દિવસ રાત્રિ રાજમંદિરની પ્રત્યેક દેઢીમાં ચાકી કરવી. પ્રહરે પ્રહરે પહેરાગેરેને પહેરે બદલાવો. આ રાજમંદિરની સમીપમાં જુદાં જુદાં ઘરે, તંબુઓ તથા પ્રાસાદ બંધાવવા. ૨૧૮-૨૨૨
वस्त्रादिमार्जनार्थञ्च स्नानार्थ यजनार्थकम् ।
भोजनार्थञ्च पाकार्थ पूर्वस्यां कल्पयेत् गृहान्॥२२३॥
 निद्रार्थञ्च विहारार्थं पानार्थ रोदनार्थकम् ।
धान्यार्थ घरटाद्यर्थं दासीदासार्थमेव च॥२२४॥
 उत्सर्गार्थं गृहान् कुर्य्याद्दक्षिणस्यामनुक्रमात् ।
गोमृगोष्ट्रगजाद्यर्थं गृहान प्रत्यक प्रकल्पयेत्॥२२५॥
 रथवाज्यस्त्रशस्त्रार्थं व्यायामायामिकार्थकम् ।
वस्त्रार्थकन्तु द्रव्यार्थं विद्याभ्यासार्थमेव च॥२२६॥
 उदग्गहान् प्रकुर्वीत सुगुप्तान्सुमनोहरान् ।
यथासुखानि वा कुर्यागृहाण्येतानि वै नृपः॥२२७॥
 धर्माधिकरणं शिल्पशालां कुर्यादुदग्गृहात् ।
पञ्चमांशाधिकोच्छ्राया भित्तिविस्तारतो गृहे॥२२८॥
 कोष्ठविस्तारषष्ठांशस्थूला सा च प्रकीर्तिता ।
एकभूमेरिदं मानमूर्ध्वमूर्ध्वं समन्ततः॥२२९॥
 स्तम्भैश्च भित्तिभिर्वापि पृथक्कोष्ठानि संन्यसेत् ।
त्रिकोष्ठं पञ्चकोष्ठं वा सप्तकोष्ठं गृहं स्मृतम्॥२३०॥
રાજધાનીની રચના.
द्वारार्थमष्टधा भक्तं द्वारस्यांशौ तु मध्यमौ ।
द्वौ द्वौ ज्ञेयौ चतुर्दिक्षु धनपुत्रप्रदौ नृणाम्॥२३१॥
 રાજમહાલયની પૂર્વ દિશામાં વસ્ત્રાદિક ધોવા માટે, સ્નાન કરવા માટે, યજ્ઞ કરવા માટે, ભજન કરવા માટે અને રાંધવા માટે જુદી જુદી શાળાઓ બંધાવવી. રાજ મેહેલની દક્ષિણ દિશામાં શયન કરવા માટે, રમત ગમત કરવા માટે, મદિરાપાન કરવા માટે, શાકજન્ય રૂદન કરવા માટે, ધાન્ય રાખવા માટે, ઘંઉ, મગ, અડદ આદિ અન્નને દળવાના યંત્રોને માટે, ચાકર તથા ચાકરડીને રહેવા માટે, તથા મળમૂત્ર ત્યાગ કરવા માટે ક્રમવાર જુદી જુદી શાળાઓ બંધાવવી. પશ્ચિમ દિશામાં ગાય, ભેંસ, મૃગ, ઉંટ અને હાથી વગેરેના રક્ષણ માટે જુદી જુદી પશુશાળાઓ બંધાવવી. રાજમહાલયની ઉત્તર દિશામાં રથ, ઘેડા, અસ્ત્ર શસ્ત્ર રાખવા માટે, કસરત વગેરે કરવા માટે, વસ્ત્રો રાખવા માટે, ઘરવખરે રાખવા માટે, અને વિદ્યાભ્યાસ કરવા માટે સારાં શોભતાં અને રક્ષણવાળાં ઘરે બંધાવવાં. અથવા તે રાજાએ પિતાની રૂચિ પ્રમાણે ઉપર કહેલી શાળાઓ બંધાવવી. રાજ મેહેલની ઉત્તર દિશામાં ન્યાયમંદિર (કેટ) અને શિલ્પશાળા (કળાભવન) બંધાવવી. રાજમહાલયની ભીંતો રાજ મેહેલના વિસ્તાર કરતાં એક પંચમાંસ વધારે ઉંચી કરવી અને રાજમહાલયની અંદર કોઠાને એટલે એરસચોરસ ભાગ હોય તેને એક પછાશ જાડી કરવી કહી છે. આ માપ એક માળવાળા ઘરનું ઉત્તમ પ્રકારનું-છેવટનું માપ કહેલું છે. રાજ મેહેલ બનાવવો તેની અંદર ત્રણ, પાંચ અથવા તો સાત કેડા કરવા કહ્યા છે, અને છેવટનાં બારણાં સહિત આઠ કેઠા થાય છે. આ કોઠાઓને ભિન્નભિન્ન પાડવા માટે તેઓની મધ્યમાં ભીત અથવા તે સ્તંભ ઉભા કરવા અને ઘરના મધ્ય ભાગમાં બબે ખંડવાળાં બારણું ચારે દિશામાં મૂકવાં જે મનુષ્યોને ધન અને પુત્ર આપે છે. રર૩ ૨૩૧
तत्रैव कल्पयेवारं नान्यथा तु कदाचन ।
वातायनं पृथक्कोष्ठे कुर्याद्याक्सुखावहम्॥२३२॥
 કેઠાઓના વિભાગોમાંજ બારણાં મૂકવાં, પણ બીજી જગ્યાએ મૂકવાં નહીં. અને તે કોઠાઓમાં પવન આવવા માટે ભિન્ન ભિન્ન સુખકર બારીયો મૂકાવવી.૨૩૨

अन्यगृहद्वारविद्धं गृहहारं न चिन्तयेत् ।
गृहकोणस्तम्भमार्गपीठकूपैश्च वेधितम्॥२३३॥
 ... प्रासादमण्डपद्वारे मार्गवेधो न विद्यते ।
गृहपठिं चतुर्थांशमुच्छ्रायस्य प्रकल्पयेत्॥२३॥
શયનીતિ.
प्रासादानां मण्डपानामर्धांशं वापरे जगुः ।
... परवा तायनैर्विद्धं नापि वातायनं स्मृतम्॥२३५॥
રાજમેહેલનુ બારણુ એવી રીતે મૂકવું કે સામા ધરનાં બારણાને, ઘરના ખૂણાના, સ્તંભનેા, એટલાને તથા કૂવાનેા વેધ નડે નહીં. દેવસ દિના બારણામાં અને રાજમહાલયના બારણામાં એ માર્ગનાઅથવા તે તે કરતાં વધારે માર્ગને વેધ આવે નહીં તેમ તેનાં બારણાએ મૂકવાં. અને ઘરની ખુરસી (ધર ખાંધતાં પ્રથમ એટલા જેવું કરે છે અને તેના ઉપર ઘર બાંધે છે તે) ઘરની ઊંચાઈના એક ચતુાશ જેટલી ઉંચી રાખવી. કેટલાએક એમ કહે છે કે દેવમંદિર તથા રાજ મંદિરની ખુરસી અધાશ-એક અષ્ટમાંરા ઉંચી કરવી, અને ખીજી ખારીચેની સાથે દ્વેષ નડે નહીં તેમ મારી મૂકવી કહી છે.
૨૩૩-૨૭૫
विस्तारार्धांशमध्योश्चा छदिः खर्परसम्भवा ।
पतितन्तु जलं तस्यां सुखं गच्छति वाप्यधः॥२३६॥
 રાજમેહેલ ઉપર માળણ નળીયાથી છાવું; અને તે માળણ વચમાં ઉસેલુ અને બન્ને બાજુએ ઢળતું રાખવુ કે તે ઉપર પડેલું પાણી સહજમાં ઢળને નિચે ચાલ્યું જાય.
૨૩૬
हीना निम्ना छदिर्न स्यात्तादृक्कोष्ठस्य विस्तरः ।
स्वोच्छ्रायस्यार्धमूलो वा प्राकारः सममूलकः॥२३७॥
 तृतीयांशकमूलो वा ह्युच्छ्रायार्धप्रविस्तरः ।
उच्छ्रितस्तु तथा कार्य्यो दस्युभिर्न विलक्ष्यते॥२३८॥
માળણું નાનું ને નમેલું કરવું નહી. તેમ કાઠે।
પણ નાના અને નિચેા કરવા નહીં. પણ્ ઉંચાઇના પ્રમાણમાં તેને વિસ્તાર કરવા. કિલ્લે જેટલા બાહાર હોય તેના કરતાં અધા, અથવા તેા જેટલા ભાગ બાહાર હોય તેટલે અથવા તેને ૐ એક તૃતીયાંશ ભાગ પાયામાં રાખવા; અને તેમા વિસ્તાર ઉચાઈ કરતા અદ્વૈઅર્ધ કરવા. તે એવા ઉચા કરવા ચારા તેના ઉપરથી ઠેકીને સામે પાર જઇ શકે નહીં. ૨૩૭-૨૩૮ यामिकैः रक्षितो नित्यं नालिकास्त्रैश्च संयुतः ।
सुबहुदृढ गुल्मश्च सुगवाक्षप्रणालिकः॥२३९॥
 स्वहीनप्रतिप्राकारो ह्यसमीपमहीधरः ।
परिखा च ततः कार्या खाताद्विगुणविस्तरा॥२४०॥
 नातिसमीपप्राकारा गाधसलिला शुभा ।
युद्धसाधनसम्भारैः सुयुद्धकुशलैर्विना॥२४९॥
રાજધાનીની રચના.
+ श्रेयसे दुर्गवासी राज्ञः स्याद्बन्धनाय सः ।
પેુરંગીરા દ્વારા તે કીલ્લાની નિત્ય ચાકી કરાવવી. તેમાં બંદુક વગેરે હથીયારા રાખવાં, પેહેરેગીરોને ખેસવા માટે મજબુત બેઠકા કરાવવી, મનેહર ખારીયા અને પાણી જવાની પરનાળે ખંધાવવી. આ કીલેા શત્રુના કિલ્લાથી નિરતર ઉન્નત હોવા જોઇએ. તેની સમીપમાં પર્વતહાવા નહીં જોઈયે કે જેથી શત્રુઓ ફાવી જાય. તે કિલ્લાની આસપાસ એક ફરતી ખાઇ કરવી. તે ઉંડાઈના કરતાં બમણી પહેાળી અને અગાધ જળથી ભરેલી તથા મનેાહર ખંધાવવી. આવા ઉત્તમ પ્રકારના કિલ્લામાં જો યુધ્ધાપ ચેગી સામગ્રી ન હાય તથા યુળામાં કુરાળ સારા ચેખાએ ન હાય તા તે કિલ્લામાં રાજ્યને વસવું લાભકર થતું નથી, થઈ પડે છે. ૨૩૯૨૪૧
પણ અંધનકારક
राज्ञा राजसभा कार्य्या सुगुप्ता सुमनोरमा॥२४२॥
 त्रिकोष्ठैः पञ्चकोष्ठैर्वा सप्तकोष्ठैः सुविस्तृता ।
दक्षिणोदक्तथा दीर्घा प्राक्प्रत्यद्विगुणाथवा॥२४३॥
 त्रिगुणा वा यथाकाममेकभूमिभूिमिका ।
त्रिभूमिका वा कर्त्तव्या सोपकार्य्या शिरोगृहा॥२४४॥
 परितः प्रतिकोष्ठे तु वातायनविराजिता ।
पार्श्वकोष्ठा द्विगुणो मध्यकोष्ठस्य विस्तरः॥२४९॥
 पञ्चमांशाधिकं त्वौच्चं मध्यकोष्ठस्य विस्तरात् ।
विस्तारेण समं त्वौच्च पञ्चमांशाधिकन्तु वा॥२४६॥
 कोष्ठकानाञ्च भूमिर्वा छदिर्वा तत्र कारयेत् ।
द्विभूमिके पार्श्वकोष्ठे मध्यमं त्वेकभूमिकम्॥२४७॥
રાનએ રાજ્યનાં કામેા તપાસવા માટે ત્રણ કાયાવાળી, પાંચ કાઠાવાળી, અથવા તા સાત કોઠાવાળી ઘણી મનેામ તે ગુપ્ત રાજસભા (Darling Room) કરવી. તેને દક્ષિણ તથા ઉત્તર દિશામાં પાહે ળી કરવી અને પૂર્વ પશ્ચિમમાં ઈચ્છાનુસાર ખમણી ત્રમણી લાંખી કરવી. તેના ઉપર એક, બે કે ત્રણ માળ કરવા, અને તેના ઉપર એક છેવટના માળ ધાવવા રાજસભા ના કોક ખડમાં ચારે દિશા ઉપર કરવી ખારીયા મૂકાવીને ન્યાયમંદિરને શણગારવું. આસપાસના ખંડા કરતાં મધ્ય ભાગના ખંડ વિસ્તારમાં બમણા માટે કરવા મધ્ય કોઠાનુ' એસ ચાસ મામ ગણતાં જેટલા વિસ્તાર આવે તે કરતાં જે એક સૂચમાંગ વધારે કેડો પડ્યા કરવા કેટલાએક કહે છે કે કાઠાના

राहनीति.
જેટલો વિસ્તાર હોય તેટલો કોઠાને ઉંચે બાંધવો; અને કેટલાએક કહે છે કે વિસ્તાર કરતાં કોઠાને તે એક પંચમાંસ વધારે ઉંચો બાંધો કેડાઓ ઉપર માળ અથવા તે છાપરાં બાંધવાં. આસપાસના કોઠા ઉપર બે માળ હોય તે વચલ કોઠે એક માળને કર. ૨૪૨-૨૪૭
पृथकूस्तम्भान्तसत्कोष्ठा चतुर्मार्गागमा शुभा ।
जलोर्ध्वपातियन्त्रैश्च युता सुस्वरयन्त्रकैः॥२४८॥
 वातप्रेरकयन्त्रैश्च यन्त्रैः कालप्रबोधकैः।
प्रतिष्ठिता च स्वादशैस्तथा च प्रतिरूपकैः॥२४९॥
 एवंविधा राजसभा मन्त्रार्था कार्य्यदर्शने ।
तथाविधामात्यलेख्यसभ्याधिकृतशालिकाः॥२५०॥
 कर्तव्याश्च पृथक्त्वेतास्तदर्थाश्च पृथक् पृथक् ।
शतहस्तमितां भूमिं त्यक्ता राजगृहात्सदा॥२५१॥
 તે ન્યાયમંદિરમાં આવેલા ભિન્ન ભિન્ન સુંદર કોઠાઓમાં–ઓરડાઓમ ચારે તરફથી જઈ શકાય એવા રસ્તાઓ બાંધવા. ને તેની આસપાસ પાણીના ફુવારાઓ બંધાવવા, મધુર સ્વરવાળાં વાજી રાખવાં, પવનને પંખા બંધાવવા, સમય જણાવનારાં ઘડીયાળ ટાંગવાં, સુંદર અરીસાઓ અને મહાત્માઓનાં ચિત્રપટે ટાંગવાં. આ પ્રમાણે રાજ્ય કાર્યને નિર્ણય કરવા માટે તથા તે સંબંધિ ગુપ્ત વિચાર કરવા માટે બંધાવેલી રાજસભાને શણગારવી તથા કાર્યભારીઓ, લેખક, સભાસદો અને અધિકારીને બેસવા માટે પણ ઉપર પ્રમાણેજ જુદી જુદી શાળાઓ બંધાવવી અને તે શાળાઓ રાજમહેલની સો હાથ જમીન મૂકીને દૂર બંધાવવી. ૨૪૮-રપપ
उदगद्विशतहस्तां प्राक्सेनासंवेशनार्थिकाम् ।
आराद्राजगृहस्यैव प्रजानां निलयानि च॥२५२॥
 सधन श्रेष्ठजात्यानुक्रमप्तश्च सदा बुधः ।
समन्ताच्च चतुर्दिशु विन्यसेच्च ततः परम्॥२५३॥
 प्रकृत्यनुप्रकृतयो ह्यधिकारिगणस्ततः।
सेनाधिपाः पदातीनां गणः सादिगणस्ततः॥२५४॥
 साश्वश्च सगजश्चापि गजपालगणस्ततः ।
वृहन्नालिकयन्त्राणि ततः स्वतुरगीगणः॥२५५॥
રાજધાનીની રચના.
ततः स्वगौल्मिकगणो ह्यारण्यकगणस्ततः ।
क्रमादेषां गृहाणि स्युः शोभनानि पुरे सदा॥२५६॥
www
સા
કેળવાયલા રાજએ પ્રથમ તા રાજમેહેલની સમીપમાંજ ઉત્તર દિશા તરફ ખસા હાથ દૂર જગ્યા ઉપર સેનાના પડાવ માટે એક સેનાશાળા બધાવવી અને રાજમદિરની સમીપમાં ચાર દિશાઓમાં સર્વત્ર અનુક્રમવાર લક્ષ્મી, શ્રેષ્ઠતા, અને જાતિના પ્રમાણમાં પ્રજાનાં ધરા બાંધવાં. પ્રથમ રાજાના કાર્યભારી મંડળેાનાં ઘર બાંધવાં, ત્યાર પછી તેનાથી ઉતરતા કાર્યભારીયાનાં ઘરા બાંધવાં, ત્યાર પછી રાજાના અધિકારીયાનાં ધરા બાંધવાં, તે પછી સેનાપતિઓનાં, તે પછી પાયદળેનાં, તે પછી ઘેાડા સહિત ઘોડેશ્વારનાં, ત્યાર પછી હાથીઓ સહિત હાથીના માવતાનાં, ત્યાર પછી માટી મેાટી તાપા અને તેના ઉપરનાં અધિકારી વર્ગોનાં ત્યાર પછી પેાતાના ખાસ ઘેાડાએ તથા તેના રખેવાળ રાવત લેાકેાનાં, ત્યાર પછી પેાતાની ડાઢી ઉપર ચાકી કરનારા રક્ષકગણાનાં અને ત્યાર પછી જ'ગલ સાથે સબધ ધરાવનારી જાતિના લેાકેાનાં ધરા માંધવાં. ઉપર જણાવેલા લેાકેાનાં નગરમાં અનુક્રમવાર સુંદર ધરા બંધાવવાં. ૨૫૨-૨૫૬ पान्यशाला ततः कार्य्यं सुगुप्ता सुजलाशया ।
सजातीयगृहाणां हि समुदायेन पंक्तितः॥२५७॥
 निवेशनं पुरे ग्रामे प्रागुदङ्मुखमेव वा ।
सजातिपण्यनिवहैरापणे पण्यवेशनम्॥२५८॥
ઉપર જણાવેલાં ઘરના છેવટમાં વટેમાર્ગુને ઉતરવા માટે એક પાંથશાળા (ધર્મશાળા) બંધાવવી, તેની ચારે તરફ સારા ખ દેખસ્ત રાખવા અને ધર્મશાળામાં એક સારૂં નવાણુ કરાવવું. નગરમાં એક જાતિનાં લેાકાનાં ધરા એક જસ્થાથી હારદર બંધાવવાં અને નગરમાં કે ગામમાં ઘરનાં બારણાંએ ઉત્તર દિશા તરફ કે પૂર્વ દિશા તરફ રાખવાં; તથા બજારમાં પદાર્થ વેચવાની દુકાને એક સાથે રાખવી) (એટલે વસ્તુવાર જુદી જુદી બારાની ગાઠવણા કરવી. દુષ્ટાંત તરિકે શામજારમાં શાકજ વેચાય. કાપડબજારમાં વસ્રાજ વેચાય.) ૨૫૭–૨૫૮

धनिकादिक्रमेणैव राजमार्गस्य पार्श्वयोः ।
एवं हि पत्तनं कुर्य्याद् ग्रामञ्चैव नराधिपः॥२५९॥
મેાઢા રસ્તાના બન્ને ભાગ ઉપર મેટા ધનાઢય પુરૂષાનાં ધરા બધાથવાં. આ પ્રમાણે રાજ્યએ નગરની અને ગ્રામની રચના કરવી. ૨૫૯ राजमार्गास्तु कर्त्तव्याश्चतुर्द्दिक्षु नृपगृहात् ।
રત્તમાં રાગમાનસ્તુ ત્રિશદાંમતો મવેત્॥૨૬૦/

શુક્રનીતિ.
मध्यमो विंशतिकारी दशपञ्चकरो ऽधमः ।
पण्यमार्गास्तथा चैते पुरग्रामादिषु स्थिताः ॥२६ १
રાજમહાલયની ચારે દિશામાં મેટા રાજમાર્ગો ખોંધાવવા. અર્થાત્ રાજમંદિરની ચારે બાજુએ ઉભા રહીને નિહાળતાં ચારે દરવાન ઉપર દૃષ્ટિ પડે; રાજમાર્ગ-મોટા રસ્તા ત્રીસ હાથ પહેાળેા હેાય તે ઉત્તમ ગણાય છે; વિશ હાથને મધ્યમ ગણાય છે, અને પદરહાયને કનિષ્ટ કહેવાય છે; માટે નગરમાં અને ગ્રામ આદિમાં રાજાએ મેટા રસ્તાઓ તથા બજારમા રસ્તા વિશાળ કરાવવા. ૨૬૦-૨૬૧
करत्रयात्मिका पद्या वीथिः पञ्चकरात्मिका ।
માર્ગો વરાળ : મોહો ત્રામેષ નજરેષુ ચ॥૨૬૨૫
ત્રણ હાથના રસ્તા પદ્મા કહેવાય છે, પાંચ હાથને તેં વીથિકહેવાય છે. અને દશ હાથના રસ્તા માર્ગ કહેવાય છે. આ પ્રમાણે પા વીથિ તથા માર્ગો નગરમાં અને ગ્રામમાં બંધાવવા કહ્યા છે.૨૬૨

प्राक् पश्चाद्दक्षिणोदक्तान् ग्राममध्यात्प्रकल्पयेत् ।
વયેગ્રૂપઃ ॥૨૨૨ ॥
પુર દેદા રાગમનનુષ
રાજાએ ગામની પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ દિશા તરફ દૃષ્ટિ કરીને તેના પ્રમાણમાં ગામમાં માર્ગો ખંધાવવા અને નગરની પણ પૂર્વ પશ્ચિમ ઉત્તર તથા દક્ષિણ દિશામાં દષ્ટિ કરીને (તેના પ્રમાણમાં) નગરમાં પુષ્કળ રસ્તાઓ બધાવવા.૨૬૩
नवीथिन च पद्यां हि राजधान्यां प्रकल्पयेत् ।
વડ્યોનનાન્તરેડાથે રાનમાર્ગન્તુ વોત્તમમ્॥૨૬ कल्पयेन्मध्यमं मध्ये तयोर्मध्ये तथाधमम् ।
दशहस्तात्मकं नित्यं ग्रामे ग्रामे नियोजयेत्॥२६५॥
રાજધાનીમાં પાટનગરમાં વીથિ કે પદ્યા
કરાવવી નહીં. નગરમહામાર્ગ બંધાવવા.
માંથી અરણ્યમાં જવા માટે ચોવીસ ગાઉ સૂધી અને તેની આગળના રસ્તા મધ્યમસરના બધાવવે. અને તેની આંગળના રસ્તા તે કરતાં ઉતરતા બંધાવવા તથા પ્રત્યેક ગામમાં નિરંતર દૃશ હાથ પાàાળા રસ્તા બંધાવવા. ૬૬૪-૨૬૫
22
कूर्मपृष्ठा मार्गभूमिः कार्य्या ग्राम्यैः सुसेतुका ।


कुमार्गान् पार्श्वखाता निर्ममार्य जलस्य॥२६६॥
ગામનાં લોકઢાશે મગરના મેટા રસ્તા ઉપર કાચબાની પીઠ

ધર્મશાળા ને ઉતારૂ લેાકેાની તપાસ.
જેવી–લચમાં પડતી અને બન્ને બાજુએ ઢળતી સડક ધાવી અને નગરનું પાણી જવા માટે માર્ગના બન્ને ભાગ ઉપર ગટરો બ ંધાવવી. ૨૬ राजमार्गमुखानि स्युर्गृहाणि सकलान्यपि ।
गृहपृष्ठे सदा वीथिं मलनिर्हरणस्थलम्॥२६७॥
WWW17////
पद्रियगतानां हि गेहानां कारयेत्तथा ।
मार्गान्धारे घटितान्प्रतिवत्सरम्॥२६८॥
 अभियुक्त निरुद्धैर्वा कुर्य्यात्याम्यजनैर्नृपः ।
ઘરનાં સઘળા બારણાંએ રાજમાર્ગ ઉપર પડે તેમ મૂક્યાં, અને ઘરની માછળના ભાગમાં એક નાની ગાળી તથા મળ ત્યાગ કરવાનું સ્થાન (संघास ) धाववा. २९७
39
ग्रामद्वयान्तरे चैव पान्थशालां प्रकल्पेत्॥२६९॥
 नित्यं सम्मार्जिताञ्चैव ग्रामपैश्च सुगोपिताम् | तत्रागतन्तु सम्पृच्छेत्पान्यं शालाधिपः सदा॥२७०॥
 प्रयातोऽसि कुतः कस्मात्क्क गच्छसि ऋतं वद ।
सहायोऽसहायो वा किं सशस्त्रः सवाहनः॥२७१॥
 का जातिः किं कुलं नाम स्थितिः कुत्रास्ति ते चिरम् ।
इति पृष्ट्वा लिखेत्सायं शस्त्रं तस्य प्रगृह्य च॥२७२॥
 सावधानमना भूत्वा स्वापं कुर्विति शासयेत् ।
तत्रस्थान्गणयित्वा तु शालाद्वारं पिधाय च॥२७३॥
 संरक्षयेद्यामिकैश्व प्रभाते तान्प्रबोधयेत् ।
शस्त्रं दद्याच्च गणयेद्द्वारमुद्दाच्च मोचयेत्॥२७४॥
 कुर्यात्सहाय सीमान्तं तेषां ग्राम्यजनः सदा ।
ww
રાજાએ બને પતિ ઉપર આવેલા ધરાની આગળના માર્ગે ઉપર કેદી માણસા પાસે અથવા તે ગામડીયા લેાકા પાસે પ્રતિવર્ષે ચુને અને રતી નખાવીને તે માર્ગાને દૃઢ કરાવવા.૨૧૦

ધર્મશાળા ને તારૂ લેકાની તપાસ.

રાજાએ એ ગામની મધ્ય ભાગમાં એક પાંચાળા (સૂર્ણને ઉતરવાની ધર્મશાળા) બંધાવવી. નિર'તર ગામના ઉપરી-પેાલીસપટેલ મારફતે તેને ઝડાવીને સાફ રખાવવી અને તેનુ રક્ષણ કરાવવું. વળી ધશાળાના રક્ષક હમેશાં

Shri Mahavir Jain Aradhana Kendra

www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
• શુક્રનીતિ.
આવનારા વાટમાર્ગને પુછ્યુ કે કયા દેશમાંથી આવે છે? કયાં જાય છે? તુ એકલેા છે કે તારી સાથે બીજે કાઈ પણ સાથે છે ! તારી પાસે હથીયાર છે વાહન છે ! તુ કેઈ જાતિના છે ! તારા કુળનું નામ શું છે. ધણા દિવસ કાં રહીશ? સત્ય ખેલ. આ પ્રમાણે પ્રશ્ન કર્યા પછી વાટમાર્ગુ જે કહે તે સર્વ કાગળ ઉપર લખી લેવુ અને સાયંકાળ થાય એટલે વાટમાર્ગનાં હથીયારા પેાતાના કબજામાં કરવાં, અને યેતે સારી રીતે સાવધાન રહેવું તથા વાટમાર્ગુઓને કહેલું કે હવે તમે સુઈ જાઓ. પછી ધર્મશાળામાં જેટલાં ઉતારૂ ઉતર્યા હાય તે સર્વને ગણી કાઢીને ધર્મશાળાના બારણાં બંધ કરવાં. ને રાત્રે પેહેરેગીર મારફતે તેઓની ચાકી કરાવવી, ચેાકી કરનારાઓને પ્રહરે પ્રહર બદલાવવા. પ્રભાત થાય એટલે જેનાં જે હથીયારા હેાય તેને તે પાછાં સાંપી દેવાં. અને સર્વને પાછા ગણી લેવાં પછી ધર્મશાળાના દરવાજે ઉઘાડીને જવા દેવાં. અને જે ગામની નજીકમાં ધર્મશાળા હાય તે ગામના સીપાઈએ હંમેશાં પેાતાના ગામના સીમાડા સુધી વટેમાર્ગુની સાથે જઇને તેને પેાતાની સીમમાં ન લુટાય તે પ્રમાણે વળાવવા. ૧૬૯-૨૭૪
રાજાની દિનચર્ચા.
wwwwww
કનુર્વાધિનષ્યન્તુ રાનધાન્યાં વસનું તૃષઃ॥૨૭૬॥उत्थाय पश्विमे यामे मुहूर्त्तद्वितयेन वै ।
નિયતાયÆ ત્યાપ્ત વ્યચક્ષ નિયતઃ તિ॥૨૦૬ कोशभूतस्य द्रव्यस्य व्ययः कति गतस्तथा ।
व्यवहारे मुद्रिताय व्ययशेषं कतीति च॥२७७॥
 प्रत्यक्षतो लेखतश्च ज्ञात्वा चाद्य व्ययः कति ।
भविष्यति च तत्तुल्यं द्रव्यं कोशात् तु निर्हरेत्॥२७८॥
 पश्चात्तु वेगनिर्मोक्षं स्नानं मौहूर्तिकं मतम् ।
सन्ध्या पुराणदानैश्च मुहूर्त्तद्वितयं नयेत् ।
गवाश्वयानव्यायामैर्नयेत्प्रातर्मुहूर्त्तकम्॥२७९॥
 पारितोषिकदानेन मुहूर्त्तन्तु नयेत्सुधीः ।
ધાન્યવસ્ત્રવર્ગનમેન વિશ્વનૈઃ॥૨૮૦ ॥आयव्ययैर्मुहूर्तानां चतुष्कन्तु नयेत्सदा ।
स्वस्थचित्तो भोजनेन मुहूर्तं स सुहृन्नृपः॥२८९॥
 प्रत्यक्षीकरणाज्जीर्णनवीनानां मुहूर्तकम् ।
સતસ્તુ ખાવાનાવિલોષિતષ્યવારતઃ॥૨૮૨ |

રાજાની દિન ચર્યા. मुहूतीद्वतयञ्चैव मृगयाक्रीडनैर्नयेत्॥व्यूहाभ्यासैर्मुहूर्त्तन्तु मुहूर्त सन्ध्यया ततः॥२८३॥
 मुहूर्त भोजनेनैव द्विमुहूर्तञ्च वार्त्तया ।
गूढचारश्रावितया निद्रयाष्टमुहूर्त्तकम्॥२८४॥
 રાજાએ પિતાની રાજધાનીમાં રહીને દિવસ કૃત્યો કરવાં તે દિનકુ. રાજાએ રાત્રિને પાછલે પહેરે ઉઠીને હંમેશાં નકકી આવક કેટલી છે? ખરે ખર્ચ કેટલો છે? ભંડારમાંથી ધન કેટલું ખર્ચાયું? રાજકાજની આવક તથા ખર્ચ બાદ કરતાં બાકી શું રહ્યું ? એ સઘળું ચોપડામાં લખેલું પ્રત્યક્ષ વાંચી જવું. ત્યાર પછી આજે કેટલે ખર્ચ થશે તેને વિચાર કરીને તે દિવસે ખર્ચ જેટલું ધન ભંડારમાંથી બહાર કાઢવું. આ સર્વ કામ બે મુહર્તમાં આપવું. ત્યાર પછી એક મહતમાં દીર્ધ શંકાએ જઈ આવવું અને સ્નાન કરવું. ત્યાર પછી બે મુહૂર્તમાં સંધ્યાવંદન, પુરાણ શ્રવણ અને દાન કરવાં. ત્યાર પછી પ્રભાતમાં એક મુહર્ત બળદગાડીમાં કે ઘોડાગાડીમાં બેસીને ફરવા જવું તથા જુદી જુદી કસરત કરીને ગાળો. ત્યાર પછી વિદ્વાન રાજાએ એક મુહૂર્ત નોકરને ઈનામ આપવામાં ગાળો. ત્યાર પછી ધાન્ય, વ, સુવર્ણ, રત, સેના અને દેશ આદિની સંખ્યા લખાવવામાં તથા આય અને વ્યયનો હિસાબ કરવામાં નિરંતર ચાર મુહુર્ત કાઢવા. ત્યાર પછી એક મુહૂર્ત શાંત મનથી સગા સંબંધીથી વિટળાઈને ભેજન કરવામાં ગાળવે. ત્યાર પછી જુના અને નવા મનુષ્યોને મળવામાં એક મુહૂર્ત ગાળવો. પછી રાજ્ય સંબંધી કાર્યનો વિચાર કરવા માટે રાખેલા વકીલો વ્યવહાર સંબંધી જે વાર્તા કહે તે સાંભળવામાં બે મુહૂર્ત ગાળવા. મૃગયા કરવામાં, રમતગંમતમાં તથા વ્યુહ રચનાને અભ્યાસ કરવામાં અને તેની તપાસ કરવામાં એક મુહુર્ત કાઢે. ત્યાર પછી સાય સંધ્યા કરવામાં એક મુહૂર્ત ગાળવો. રાત્રિ ભોજન કરવામાં એક મુહુર્ત ગાળવો. ત્યાર પ્રછી ગુપ્ત તો ગુરૂવાર્તા-નગર ચર્ચા કહે તે સાંભળવામાં બે મુહર્ત ગાળવા અને આઠ મુહુર્ત નિદ્રા લેવી–આ પ્રમાણે નિયમિત કામ કરનાર રાજા મહારાજા બને છે. ૨૫-૨-૪
एवं विहरतो राज्ञः सुखं सम्यक्प्रजायते ।
. મહોરાત્ર વિમવં ત્રિરાદ્રિત મુહૂર્તઃ | ૨૮૬ છે . नयेत्कालं वृथा नैव नयेत्स्त्रीमद्यसेवनैः ।
ચા હ્યુવતં તું તાર્ચે ડ્રાગરાતમ્ II ૨૮૬ काले वृष्टिः सुपोषाय ह्यन्यथा सुविनासिनी ।
कार्यस्थानानि सर्वाणि यामिकैरभितोऽनिशम्॥२८७॥
શુક્રનીતિ.
नयवान्नी तिनतिवित्सिद्धशस्त्रादिकैर्वरैः ।
चतुर्भिः पञ्चभिर्वापि षड्भिर्वा गोपयेत्सदा॥२८८॥
આ પ્રમાણે રાત્રિદિવસના ત્રશ મુહૂર્તના વિભાગ પાડીને તેને ચાગ્ય ઉપયાગ કરનારા રાજા સારી રીતે સુખ મેળવે છે. રાજાએ શ્રીસ’ગમાં અથવા તે દિરાપાનમાં વૃથા કાળ ગાળવા નહીં; પરંતુ જે વખતે જે કામ કરવુ ાગ્ય જણાય તેજ વખતે તે કામ નિઃશકતાથી તુરત કરવું. કારણ કે સમય ઉપર વર્ષેલા વર્ષાદ પ્રજાનુ પાષણ કરી શકે છે, પરંતુ સમય વિત્યા પછી વધેલા વર્ષાદ પ્રજાને નાશ કરનાર થઈ પડેછે-દુકાળ પાડે છે. માટે સમયેાચિત કાર્ય સમય ઉપરજ કરવાં. નીતિવેત્તા, અને અનીતિથી થનારી અધોગતિને જાણનારા રાજાએ, શસ્ર તથા અસ્રમાં કુશળ એવા ચાર, પાંચ કે છ સારા પેહેરેગીર દ્વારા હંમેશા સધળાં કાર્યસ્થાનાની રક્ષા કરાવવી. ૨૮૫-૨૮૮
तत्रत्यानि दैनिकानि शृणुयालेखकाधिपैः ।
दिने दिने यामिकानां प्रकुर्यात्परिवर्त्तनम्॥२८९॥
તે કાર્યસ્થાનેામાં જે જે કામકાજ થયાં હોય તે સર્વ મુખ્ય મેહેતા પાસેથી સાંભળી લેવાં અને પેહેગીરાની પ્રતિદિવસ બદલી કરવી. ૨૮૯ गृहपंक्तिमुखे द्वारं कर्त्तव्यं यामिकैः सदा ।
तैस्तद्वृत्तन्तु शृणुयाद्गृहस्थभृतिपोषितैः॥२९०॥
રસ્તા ઉપર પેહેરે ભરનારા સીપાઈઓએ, સદા, ગૃહસ્થના ધરાની આગળ દ્વારપાળ માફક ઉભું રહેવું અને ગૃહસ્થાના પગાર ખાનારા સીપાઇઓએ ગૃહસ્થના કહેવા પ્રમાણે વર્તવુ.૨૯૦

निर्गच्छन्ति च ये ग्रामाद्ये ग्रामं प्रविशन्ति च ।
तान्सुसंशोध्य यत्नेन मोचयेद्दत्तलग्नकान्॥२९९॥
 प्रख्यातवृत्तशीलांस्तु ह्यविमृश्य विमोचयेत् ।
જે મનુષ્ય ગામમાંથી બહાર જાય અને જે ગામમાં આવે તેના પ્રયનપૂર્વક સારી રીતે તપાસ કરી તેને શેાધનપત્ર(Pass-porte) આવવા જવાની ચિઠી) કરી આપવું; અને તે શેાધનપત્ર લઇ તેએને સારી પેઠે તપાસી નગરમાંથી બહાર જવા દેવા તથા આવવા દેવા; પરંતુ જે સારા સ્વભાવના તથા સદાચરણી ગણાતા હેાય તેવાને તપાસ્યા વિના જવા આવવા દેવા. ૨૯૧ નૌથિવીયિવ થામાÊનિશિ પધ્વંટને સવા ૫ ૨૬૨॥कर्त्तव्यं यामिकैरेव चौरजारा निवृत्तये ।

રાજ આદેશ.
પહેરેગીરે એ ચોરેને અને જારનો નાશ કરવા માટે હંમેશા સાર નગરની શેરીએ શેરીયે અર્ધ અર્ધ પ્રહરે ફરવું.૨૯૨

રાજ આદેશ. शासनं त्वादशं कायं राज्ञा नित्यं प्रजासु च॥२९३॥
 दासे भृत्येऽथ भार्यायां पुत्रे शिष्ये ऽपि वा क्वचित् ।
वाग्दण्डपरुषं नैव कार्य मद्देशसंस्थितैः॥२९४॥
 तुलाशासनमानानां नाणकस्यापि वा क्वचित् ।
निर्य्यासानाञ्च धातूनां सजातीनां घृतस्य च॥२९५ मधुदुग्धवसादीनां पिष्टादीनाञ्च सर्वदा॥कूटं नैव तु कायं स्याङ्कलाच लिखितं जनैः॥२९६॥
 उत्कोचग्रहणं नैव स्वामिका>विलोभनम् ।
दुर्वृत्तकारिणञ्चोरं जारं महषिणं द्विषम्॥२९७॥
 न रक्षन्त्वप्रकाशं हि तथान्यानपकारकान् ।
मातृणां पितॄणांञ्चैव पूज्यानां विदुषामपि॥२९८॥
 नावमानं नोपहासं कुर्युः सद्वृत्तशालिनाम् ।
न भेदं जनयेयुर्वे नृनार्योः स्वामिभृत्ययोः॥२९९॥
 भ्रातृणां गुरुशिष्याणां न कुर्युः पितृपुत्रयोः ।
वापीकुपारामसीमधर्मशालासुरालयान्॥३००॥
 मार्गान्नैव प्रबाधेयुहीनाङ्गविकलाङ्गकान् ।
द्यूतञ्च मद्यपानञ्च मृगयां शस्त्रधारणम्॥३०१॥
 गोगजाश्वोष्ट्रमहिषीनृणां वै स्थावरस्य च ।
रजतस्वर्णरत्नानां मादकस्य विषस्य च॥३०२॥
 क्रयो वा विक्रयो वापि मद्यसन्धानमेव च ।
क्रयपत्रं दानपत्रमृणनिर्णयपत्रकम्॥३०३॥
 राजाज्ञया विना नैव जनैः कार्य चिकित्सितम् ।
महापापाभिशपनं निधिग्रहणमेव च॥३०४॥
शुटनीति.
नवसमाजनियमं निर्णय जातिदुषणम् ।
अस्वामिनाष्टिकधनसंग्रहं मन्त्रभेदनम्॥३०५॥
 नृपदुर्गुणलापन्तु नैव कुर्युः कदाचन ।
स्वधर्महानिमनृतं परदाराभिमर्शनम्॥३०६॥
 कुटसाक्ष्यं कुटलेख्यमप्रकाशप्रतिग्रहम् ।
निर्धारितकराधिक्यं स्तेयं साहसमेव च॥३०७॥
 मनसापि न कुर्वन्तु स्वामिद्रोहं तथैव च ।
भृत्या झुल्केन भागेन वृद्धया दर्पबलाच्छलात्॥३०८॥
 आधर्षणं न कुर्वन्तु यस्य कस्यापि सर्वदा ।
पारमाणोन्मानमानं धार्थं राजविमुद्रितम्॥३०९॥
 गुणसाधनसंदक्षा भवन्तु निखिला जनाः ।
साहसाधिकृते दार्विनिगृह्याततायिनम्॥३१०॥
 उत्सृष्टा वृषभाद्या यैस्तैस्ते धार्याः सुयन्त्रिताः ।
इति मच्छासनं श्रुत्वा येऽन्यथा वर्त्तयन्ति तान्॥३११॥
 विनिशिष्यामि दएडेन महता पापकारकान् ।
इति प्रबोधयन्नित्यं प्रजाः शासनडिंडिमैः॥३१२॥
 लिखित्वा शासनं राजा धारयीत चतुष्पथे ।
सदा चोद्यतदण्डः स्यादसाधुषु च शत्रषु॥३१३॥
 રાજાએ હંમેશાં (ઢંઢેરો) પીટાવીને પ્રજાને આ પ્રમાણે બોધ આપ કે-મારા દેશમાં વસનારા અને મારી આજ્ઞામાં વર્તનારા મનુષ્યએ કેઈપણ દિવસ દાસ, ભૂત્ય, ભાય, પુત્ર અથવા તો શિષ્યને કઠિણું વેણે કહેવા નહીં, તથા શિક્ષા પણ કરવી નહીં. કોઈ દિવસ ત્રાજવામાં તથા શેર બશેર ( છાપેલાં તેલમાં કપટ કરવું નહીં, ખોટા પિસા પાડવા નહીં, સદા ઝાડ તથા લતા વગેરેમાંથી નિકળેલા ગુંદરમાં, સેના રૂપા વગેરે ધાતુમાં, ધીમાં, મધમાં, દુધમાં, ચરબી વગેરેમાં અને લોટમાં ભેગ કરવો નહીં, માણસ ઉપર બલાત્કાર કરીને તેની પાસે લેખ લખાવો નહી, લાંચ લેવી નહીં, રાજાના १५ ३२वामा सासनी दृष्टि समयी नहीं; राय२९१, यार, २, भारी. આશાને ભંગ કરનાર, મારે શત્રુ, અને ગુપ્ત રીતે મારું ભુંડું કરનાર બીજ મનુષ્યોને કેઈએ પણ બચાવ કરવો નહીં, પરંતુ તેને રિક્ષા આપવી.

  • 112 ना.


રાજ આદેશ.
૫૩
માતાપિતા, ગુરૂએ, પડિતા અને સદાચરણી મનુષ્યાનું ઉપહાસ અને અપમાન કરવું નહીં. સ્ત્રી પુરૂષ વચ્ચે, સ્વામી સેવક વચ્ચે, ભાઇ ભાઇ વચ્ચે, ગુરૂ શિષ્ય વચ્ચે અને પિતા પુત્ર વચ્ચે કાઈપણ દિવસ લહુ કરાવીને ભેદ પડાવવે નહીં. વાવ, કુવા, બાગ, સીમાડા, ધર્મશાળા અને દેવદિમાં હરત કરવી નહીં; માર્ગોમાં જતાં આવતાં વટેમાર્ગુએને પીડા કરવી નહીં; હાથ પગ વગરના લેાકેાને, આંધળા લેાકાને દુઃખ દેવું નહીં, (પણ આશ્રય આપવા). મારી આજ્ઞા વગર મારી પ્રજાએ જુગાર રમવે।
નહીં, મદિરા પીવી નહીં, શિકાર કરવા નહીં, હથીઆરે રાખવાં નહીં. બળદ, હાથી ઘેાડા, ઉંટ, ભેંસ, મનુષ્ય તથા પૃથ્વી વગેરે સ્થાવર ધન, રૂપું, સેાનું, રત્ન, માદક પદાર્થ અને ઝેર એટલી વસ્તુ રાજાની આજ્ઞા વિના વેચવી નહીં, તથા વેચાતી લેવી નહીં, વળી મનુષ્યાએ અને અધિકારીઓએ રાજાની આજ્ઞા વિના મદ્ય બનાવટ, વેચાણપત્ર દાનપત્ર, રૂનિર્ણયક્ષેત્ર તથા ચિકિત્સા વ્યવસાય કરવેાજ નહીં. કાઈ ઉપર મહા પાતકના આરોપ મૂકવા નહીં. કાઈને! ભંડાર છિનવી લેવે નહીં. સભાના નવા નિયમે ઘડવાં નહીં. જે ખાખતમાં નિર્ણય થયા ન હેાય તેવી બાબતમાં નિર્ણય આપવા નહીંકેમકે તેવા નિર્ણય આપવાની સત્તા રાનની છે. કોઈપણ જાતિને દૂષણ આપવું નહીં. સ્વામી વગરના ધનને અથવા તેા મરી ગયેલા મનુષ્યના ધનનો સંગ્રહ કરવા નહીં, ગુપ્ત વાર્તા ઉઘાડી પાડવી નહીં, રાજાના દુર્ગુણ કાઈ દિવસ ગાવાજ નહીં, સ્વધર્મના ત્યાગ કરવે! નહીં, અસત્ય ખેલવુ નહીં, પરસ્ત્રીનેા સંગ કરવેા નહીં, ખાટી સાક્ષી પુરવી નહીં, ખેાટું ખતપત્ર કરવું નહીં, ગુપ્ત રીતે પરધન હરનું નહીં, કર ઉધરાવનારાએ નિયમિત કર કરતાં વિશેષ કર લેવા નહીં, ચોરી કરવી નહીં, સાહસ કરવું નહીં, તેમજ મનમાં પણ રાજાના દ્રોહ કરવા નહીં. મારા અધિકારીયાએ તથા પ્રાએ હંમેશાં બીજાના પગાર, દાણ, કિંમત અથવા વ્યાજ ખાઈ જઈને અથવા તા પેથી, બળથી કપટ કરીને હરકાઈપણ મનુષ્યને પીડા કરવી નહીં, ભૂમિ વગેરે માપવાની દેરી, ગજ અને પાલી વગેરે માપેા રાજાની છાપ મારીને રાખવાં. સર્વ પ્રજાએ ગુણ પાદન કરવામાં સારી રીતે નિપુણ થવુ. આતતાયીયા* ઉપર બળાત્કાર વગેરે અપવાદ આવે ત્યારે તેને કેદ કરી રાજાની પાસે મેલી દેવા. જેમણે ખળાને છુટા મૂકયા હોય, તેમણે તેને પકડીને પાછા ખાંધવા, અને તેનું પાષણ કરવું. આવી મારી આજ્ઞા છતાં પણ જે તેનાથી આડે।
ચાલરો તે મહા પાપીયાને હું મહા શિક્ષા કરીશ. આ પ્રમાણે રાજાએ સાશન, ડિડિમા (ડાંડીચા) દ્વારા સર્વે પ્રાને નિત્ય જણાવવું. તથા ઉપર જણાવેલી પેાતાની આજ્ઞા એક *ગમિલો, ઇત્યેવ, શસ્ત્રપાળિર્થના: ક્ષેત્રવાાવારીખ, શ્વેતતતાયિન: IRI અગ્નિ મૂકનારો, વિષ આપનાર, શસ્રપાણિ, ધન લુંટનારો, ક્ષેત્ર, અને સાનુ હરણ કરનાર એ છ આતતાયી ગણાય છે.

w
શુક્રનીતિ.
૧૯૩-૩૧૭
પત્રમાં લખાવીને સર્વ લેાક્રાને જાહેર કરવા માટે ચૈાટામાં ચેાડાવવી, અને શત્રુઓ ઉપર અને દુર્જના ઉપર નિરંતર ઉઘતદંડ રહેલુ प्रजानां पालनं कार्य्यं नीतिपूर्वं नृपेण हि ।
मार्गसंरक्षणं कुर्य्यान्नृपः पान्थसुखाय च॥३९४॥
 पान्थप्रपीडका ये ये हातव्यास्ते प्रयत्नतः ।
રાજાએ નીતિપૂર્વક પ્રજાનુ પાલન કરવુ અને વટેમાર્ગુના સુખને માટે માર્ગોમાં ચેાકીયા રખાવી માર્ગોને નિર્ભય કરવા તથા જે જે લેાકેા માર્ગમાં જનારા લેાકાને પીડા કરતા હોય તેઓને પ્રયત્નપૂર્વક રક્ષકાદ્વારા નાશ
કરાવવા.
૩૧૪
આવકના વિભાગ.
त्रिभिरंशैर्बलं धार्यं दानमर्द्धाशकेन च॥३१५॥
 अर्द्धशेन प्रकृतयो ह्यर्द्धाशेनाधिकारिणः ।
अर्द्धशेनात्मभोगच कोशोंऽशेन स रक्ष्यते॥३१६॥
 आयस्यैवं षड्भिागैर्व्ययं कुर्य्यात्तु वत्सरे ! सामन्तादिषु धर्मोऽयं न न्यूनस्य कदाचन॥३१७॥
આવકના છ વિભાગો કરવા, તેમાંથી ત્રણ ભાગ સેનાના પાષણમાં વાપર વા. અર્ધ્ય ભાગ દાનમાં વાપરવે, અર્ધ્ય ભાગ પ્રકૃતિ મંડળની પાછળ વાપરવા, અર્ધ ભાગ અધિકારી મ`ડળની પાછળ વાપરવા, અર્ધ્ય ભાગમાંથી પેાતાની આજીવકા ચલાવવી અને બાકી રહેલા એક ભાગ ભડારમાં નાખવા. આ પ્રમાણે દરેક વર્ષમાં થયેલી આવકના છ વિભાગેા પાડીને તેની વ્યવસ્થા કરવી. આ સામતાર્દિકના ધર્મ છે, પરંતુ તેનાથી ઉતરતી પહીના લોકોને માટે નથી, ૩૧૫-૩૧૭
राज्यस्य यशसः कीर्त्तेर्धनस्य च गुणस्य च |
प्राप्तस्य रक्षणेऽन्यस्य हरणे चोद्यमोऽपि च॥३१८
संरक्षणे संहरणे सुप्रयत्नो भवेत्सदा ।
पाण्डित्यवक्तृत्वं दातृत्वं न त्यजेत्क्वचित्॥३९९॥
बलं पराक्रमं नित्यमुत्थानञ्चापि भूमिपः ।
રાનએ મેળવેલું રાજ્ય, મેળવેલેા ચરા, મેળવેલા મહીમા, મેળવેલ શત, અને મેળવેલા ગુણનું રક્ષણ કરવું તથા ન મેળવેલી વસ્તુ સપા

સાવધાનતાની જરૂર.
દન કરવા માટે પણ ઉદ્યમ કરો. ઉપર જણાવ્યા પ્રમાણે મેળવેલી વસ્તુનું સારી રીતે રક્ષણ કરવું અને ન મેળવેલી વસ્તુને સંપાદન કરવા માટે નિત્ય પ્રયત્ન કરો અને શૌર્યતા, પાંડિત્ય, વક્તવ, દાતૃત્વ, બળ, પરાક્રમ, અને વિજયોત્સાહ એટલી વસ્તુને (તે) કયારેય ત્યાગ કરવો નહીં. ૩૧૮–૩૧૯
समिती स्वात्मकार्ये वा स्वामिकायें तथैव च॥३२०॥
 त्यत्का प्राणभयं युध्येत्स शूरस्त्वविशंकितः ।
पक्षं सन्त्यज्य यत्नेन बालस्यापि सुभाषितम्॥३२१॥
 गृहाति धर्मतत्त्वञ्च व्यवस्यति स पण्डितः ।
राज्ञोऽपि दुर्गुणान्वक्ति प्रत्यक्षमविशंकितः॥३२२॥
 स वक्ता गुणतुल्यांस्तान्न प्रस्तौति कदाचन ।
अदेयं यस्य नैवास्ति भाऱ्यापुत्रादिकं धनम्॥३२३॥
 आत्मानमपि संदत्ते पात्रे दाता स उच्यते ।
अशंकितक्षमो येन कार्यं कर्तुं बलं हि तत्॥३२४॥
 किंकरा इव येनान्ये नृपाद्याः स पराक्रमः ।
युद्धानुकूलव्यापार उत्थानमिति कीर्तितम्॥३२५॥
 જે યુદ્ધમાં પોતાના કામ માટે તેમજ પોતાના રાજાના કામ માટે શંકા રહિત થઈને મૃત્યુનો ભય રાખ્યા વિના યુદ્ધ કરે તેને શર. જાણો. જે મનુષ્ય નિષ્પક્ષપાતપણે બાળકનું સુભાષિત પણ સારા ધ્યાનથી સાંભળે છે. તથા ધર્મના તત્વ જાણવા માટે ઉપાય કરે છે તેને પંડિત જાણવો. જે રાજાની સમક્ષમાં નિર્ભય થઈને રાજાના દુર્ગુણો કહે પણ કોઈ દિવસ દુર્ગાની ગુણરૂપે પ્રશંસા કરતો નથી તેને વક્તા જાણવો. જે સ્ત્રી, પુત્ર, ધન વગેરે વસ્તુનો ત્યાગ કરી શકે છે અને સુપાત્રને પિતાનું શરીર પણ અર્પણ કરે છે તે દાતા કહેવાય છે. મનુષ્ય જે ઉત્તમ પ્રતિના ગુણોવડે નિશંકતાથી કાર્ય કરવા સમર્થ થાય છે તેનું નામ બળ કહેવાય છે. જે ગુણવડે બીજા રાજાએ અનુચર બની જાય છે તેનું નામ પરકમ કહેવાય છે. તથા યુદ્ધમાં અનુકૂળ પડે તે માણે ઉધોગ કરે તેનું નામ ઉત્થાન કહેવાય છે. ૩૨૦-૩૨૫
સાવધાતાની જરૂર विपदोषभवादनं विमृशेत्कपिकाळुहै।
हंसाः स्खलन्ति कूजन्ति भंगा नृत्यन्ति मायूराः॥
Shri Mahavir Jain Aradhana Kendra

www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
विरौति कुक्कुटो माद्येत्कञ्चो वैरेचते कपिः ।
हृष्टरोमा भवेद्वभ्रुः शारिका वमते तथा॥३२७॥
 दृष्टुवं सर्विषं चान्नं तस्माद्भोज्यं परीक्षयेत् ।
भुञ्जीत षड्रसं नित्यं न द्वित्रिरससंकुलम्॥३२८॥
 हीनातिरिक्तं न कटु मधुरक्षारसंकुलम्॥॥आवेदयति यत्कार्य्यं शृणुयान्मन्त्रिभिः सह॥३२९॥
રાજાએ વિષદોષના-ઝેરના ભયથી કડવા, તીખા, તુરા, પાયલા, ખાશ અને મીઠે! એવા છ રસમિશ્રિત ભેાજનની વાનર કુકડાદ્વારા પરીક્ષા કરાવવી. હંસા ઝેરી અન્નને જોતાંવેત પડી જાય છે, ભમરાએ ગણગણાટ કરે છે, મયૂરા નૃત્ય કરે છે, કુકડા રૂદન કરે છે, ક્રોંચ ગાંડો બને છે, વાનરને ઝાડા થાય છે, ભરદ્વાજ પક્ષી રામાંચિત થાય છે અને એના ઉલટી કરે છે. માટે અન્નમાં ઝેર છે કે નથી તેની ઉપર કહેલાં પક્ષીય દ્વારા ૫રીક્ષા કરાવવી અને પછી તે અન્નનુ ભાજન કરવુ. નિત્ય છે રસવાળું ભાજન જમવું, પરંતુ એ ત્રણ રસવાળું અન્નનુ લેાજન કરવું નહીં. જે અન્નમાં જોઈએ તે ફરતાં ઓછા વા અધિકારસ હેાય તેવુ અન્ન ખાવું નહીં. જેમાં તીખા, ગળ્યા અને ખારા એવા ત્રણ રસ હોય તે અન્ન પણ ખાવું નહીં. તથા કાઈ પણ આવીને કઈક કાર્ય જણાવે તે મત્રિયાને સાથે રાખીને સાંભળવું. ૩૨૬-૩૨૯
आरामादौ प्रकृतिभिः स्त्रीभिश्च नटगायकैः ।
विहरेत्सावधानस्तु मागधैरैन्द्रजालिकैः॥३३०॥
 ॥
wwwwww
રાજાએ નિરતર પ્રકૃતિ મંડળ, સ્રીયા, નટા, ગવૈયા, ભાટ અને ઈ જાળ ખેલનારા લેાક સાથે ઉપવનમાં વિહાર કરવા માટે જવુ, પરંતુ ત્યાં સાવૂધાનપણાથી રહેવું-અને કપટ ન થાય તેની સભાળ રાખવી.
330
જરૂરનાં કાર્યો.
गजाश्वरथयानं तु प्रातः सायं सदाभ्यसेत्
व्यूहाभ्यासं सैनिकानां स्वयं शिक्षेश्वशिक्षयेत्॥३३१॥
રાજએ નિર તર સવાર સાંજ હાથી, ધાડા અથવા તા રથ ગેરે વાહનમાં બેસીને બહાર ફરવુ અને તેના ઉપર ચઢવાના અભ્યાસ રાખવા. તથા સેનાની વ્યૂહ રચનાના અભ્યાસ તે કરવા અને સૈનાને પણ તે સિવવા. કા

જરૂરનાં કાર્યો.
व्याघ्रादिभिर्वनचरैमयूराद्यैश्च पक्षिभिः ।
क्रीडयेन्मृगयां कुर्यादृष्टसत्वान्निपातयन्॥३३२॥
 વાઘ વગેરે વનચર પશુઓને તથા મયૂર વગેરે પક્ષીઓને ; વનમાંથી લાવીને ઘરમાં પાળવાં અને તેની સાથે ગમ્મત કરવી તથા મૃગયા કરીને હિંસાવિહારી પ્રાણિયોને નાશ કર.૩૩૨

शौर्य प्रवर्द्धते नित्यं लक्ष्यसन्धानसाधनम् ।
अकातरत्वं शस्त्रास्त्रशीघ्रपातनकारिता॥३३३॥
 मृगयायां गुणा एते हिंसादोषो महत्तरः।
નિરંતર મ ગયા કરવાથી શૂરવીરતા વધે છે, નિશાન તાકવામાં કુશળતા આવે છે, નિડરતા આવે છે, શસ્ત્ર તથા અસ્ત્રને સત્વર પ્રહાર કરવામાં શક્તિ આવે છે આટલા ગુણે મૃગયામાં છે. પરંતુ તેમાં હિંસારૂપી એક મોટા અવગુણ છે-તે કર્મ કરવાથી મહાપાપ થાય છે.૩૩૩

इङ्गितं चेष्टितं यत्नात् प्रजानामधिकारिणाम्॥३३४॥
 प्रकृतीनाञ्च शत्रुणां सैनिकानां मतञ्च यत् ।
सभ्यानां बान्धवानाञ्च स्त्रीणामन्तः पुरे च यत्॥३३५॥
 शृणुयाद्गढचारेभ्यो निशि चात्यायके सदा ।
सावधानमनाः सिद्धशस्त्रास्त्रः संलिखेच्च तत्॥३३६॥
 જ્યારે આપત્તિને સમય સમીપમાં આવે ત્યારે શસ્ત્ર તથા અસ્ર વિઘામાં નિપુણ એવા રાજાએ સાવધાન મનથી દરરોજ રાત્રે ગુપ્ત તાદ્વારા પ્રજાના, અધિકારીના, પ્રકૃતિ મંડળના શત્રુઓના, સિપાઈઓના, સભાસદેના, બાંધવાના અને અંતઃપુરની સ્ત્રીના મનને વિચાર તથા તેઓને આચાર લક્ષપૂર્વક સાંભળો અને તેની એક કાગળ ઉપર નેંધ કરી લેવી. ૩૩૪–૩૩૬
असत्यवादिनं गूढचारं नैव च शास्ति यः ।
જ રૂપો છેષ્ઠ સ્થ: પ્રજ્ઞાબાપનાપ: | ૨૨૭ જે રાજા અસત્ય ભાષણ કરનારા ગુપ્ત દૂતને શિક્ષા કરતું નથી તે રાજાને સ્વેચ્છ કહ્યો છે કારણ કે તે પ્રજાના પ્રાણ અને ધનને નાશ કરનાર છે. ૩૩૭.
वर्णि तपस्वि संन्यासि नीचसिद्धस्वरूपिणम् ।.... प्रत्यक्षेण च्छलेनैव गूढचारं विशोधयेत्॥३३८॥
શુક્રનીતિ.
બ્રહ્મચારીના વેશમાં, તપવિના વેશમાં, સંન્યાસીના વેશમાં, કપટ સિદ્ધ પુરૂષના વેશમાં રહેલા ગુમ દૂતની પ્રત્યક્ષ અને કપટથી પરીક્ષા કરીને તેના દે ઉઘાડા પાડવા.૩૩૮

विना तच्छोधनात्तत्त्वं न जानाति च नाप्यते ।
કરોધનુપારૈવ વિખ્યત્યનૃતવાદને II ૨૩૨ / રાજા ગુપ્તદૂતની બરાબર પરીક્ષા કર્યા વિના ખરા સમાચાર જાણુ શકિત નથી અને ખરા સમાચાર તેને મળતા પણ નથી, તેમ તે પણ શોધ ન કરનારા રાજાની આગળ જુઠું બોલતાં ડરતા નથી.૩૩૯

प्रकृतिभ्योऽधिकतेभ्यो गूढचारं सुरक्षयेत् ।
सदैकनायकं राज्यं कुन्नि बहुनायकम्॥३४०॥
 ગુપ્તદૂત, પ્રકૃતિ મંડળ અને અધિકારી મંડળનો રાજા ઉપર અનુરાગ તથા વિરાગ હોય તે ગુપ્ત રીતે રાજાને જણાવે છે, માટે તેઓ ગુપ્ત દૂતને નાશ કરે છે. એટલા માટે રાજાએ પ્રકૃતિ મંડળ અને અધિકારી મંડળથી ગુપ્ત દૂતનું સારી રીતે રક્ષણ કરવું અને હંમેશાં રાજ્યમાં એક નાયક ઠરાવ પણ ઘણું નાયક બનાવવા નહીં-તેમ કરવાથી રાજ્યમાં ભંગાણ પડે છે.૩૪૦

રાજ રક્ષણ नानायकं क्वचिदपि कर्तुमीहेत भूमिपः ।
. राजकुले तु बहवः पुरुषा यदि सन्ति हि॥३४१॥
 तेषु ज्येष्ठो भवेद्राजा शेषास्तत्का>साधकाः ।
गरीयांसो वराः सर्वसहायेभ्योऽभिवृद्धये॥३४२॥
 રાજાએ કઈ પણ વખત રાજ્યને નાયક વગરનું કરવાની ઈચ્છા રાખવી નહીં. પણ રાજ્ય ઉપર નાયક તો રાખજ. જે રાજકુળમાં ઘણા પુરૂષો હોય તો તેમાં જે ગુણ તથા અવસ્થામાં માટે હોય તેણે રાજા થવું અને બાકીના પુરૂએ રાજ્યકાર્યમાં રાજાને સહાય કરવી; અને સહાય કરનારામાં મોટા તથા ઉત્તમ પુરૂષોએ રાજ્યની વૃદ્ધિ માટે ઉપાય યોજવા. ૩૧-૩૪૨
ज्येष्ठोऽपि बधिरः कुष्ठी मूकोऽन्धः षण्ढ एव यः॥स राजाहॊ भवेन्नैव भ्राता तत्पुत्र एव हि॥३४३॥
 કુળમાં મેટે હેય છતાં પણ શેહેરો, ફોઢીયા, મંગે અથવા તો ન

રાજ રક્ષણ
att
યુસફ હેાય તે રાજ્યપાત્ર ગણાયજ નહીં, પણ તેના મધ્ અથવા તે બધુમા પુત્ર રાયયેાગ્ય ગણાય છે. ३४३
स्वकनिष्ठोऽपि ज्येष्ठस्य भ्रातुः पुत्रस्तु राज्यभाक् ।
यथाग्रजस्य चाभावे कनिष्ठा राज्यभागिनः ।
दायादानामैकमत्यं राज्ञः श्रेयस्करं परम्॥३४४॥
 पृथग्भांवो विनाशाय राज्यस्य च कुलस्य च ।
अतः स्वभोगसदृशान् दायादान् कारयेन्नृप ।
अव्याहताज्ञः सन्तुष्येच्छत्र सिंहासनैरपि॥३४९॥
પેાતાનાથી નાને! બંધુ અથવા તે માટા ભાઈના પુત્ર ઉક્ત દોષરહિત હાય તા તે રાજ્યને ભાગી ગણાય છે, પરંતુ તે બન્નેમાં જ્યેષ્ઠ ખંધુના હક વિશેષ છે, તેના અભાવે નાના મંધુએ રાજ્યના માલિક ગણાય છે. ભાગીદારાનું એક મતથી વર્તન તે રાન્નનું પરમ કલ્યાણ કરનારૂં છે, પરંતુ જો ભાગીદારામાં એકતાનેા નાશ થાય તે રાજ્યના અને કુળનેા નાશ થાય છે માટે રાજાએ પેાતાના ભાગીદારે ને પણ પેાતાના જેવાજ વૈભવ મણાવવા, અને પેાતાની આજ્ઞા અસ્ખલિત ચલાવવી તથા છત્ર અને સિહાસનઆદિથી પણ સંતોષ માનવે. ३४४-३४५
राज्यविभजनाच्छ्रेयो न भूपानां भवेत्स्वलु ।
अल्पीकृतं विभागेन राज्यं शत्रुर्जिघृक्षति॥३४६॥
રાજ્યના ભિન્નભિન્ન ભાગેા કરીને ભાયાતાને આપવામાં રાજનું કઈ શ્રેય થતું નથી, કારણ કે શત્રુએ, ભાગ પડવાથી નાનાં થયેલાં રાજ્યને હરવાની ઈચ્છા કરે છે.૩૪૬

राज्य तुयशदानेन स्थापयेत्तान् समन्ततः चतुर्दिक्ष्वथवा देशाधिपान् कुर्य्यात्सदा नृपः॥३४७॥
 गोगजाश्वोष्टकोशानामाधिपत्ये नियोजयेत् ।
माता मातृसमा या च सा नियोज्या महानसे ॥३४८॥
 सेनाधिकारे संयोज्या बान्धवाः श्यालकाः सदा ।
स्वदोषदर्शकाः कार्य्या गुरवाः सुहृदश्च ये॥३४९॥
 वस्त्रालंकारपात्राणां स्त्रियो योज्याः सुदर्शने ।
स्वयं सर्वन्तु विमृशेत्पर्यायेण च मुद्रयेत्॥३९०॥
 રાએભાયાતાને રાજ્યને ચતુર્થાંશ ભાગ આપીને નિત્ય ચારે

શુકનીતિ.
દિશાઓમાં નિમવા; અથવા તો ચાર દિશામાં આવેલા દેશના અધિપતિ નિમવા અથવા તે ગાય, હાથી, ઘોડા, ઉંટ તથા ભંડાર આદિ સ્થાનકના અધિકારી બનાવવા. માતા અથવા તે માતા સમાન હોય તેને ભેજનશાળાની અધિકારિણી કરવી. ભાઈઓને તથા શાળાએને સદા સેનાપતિની જગ્યાએ નિમવા; વડીલોને તથા હિત ચાહનારા સંબંધીને પોતાના દેષદર્શકના અધિકાર ઉપર નિમવા–અર્થાત પિતાના ઉપદેશક બનાવવા કે જેથી તેઓ ગુણ અવગુણ સઘળું કહી આપે. તથા વસ્ત્ર, અલંકાર અને વાસણ વગેરેના તપાસ ઉપર સ્ત્રીયોની નિમણુક કરવી. અને રાજાએ પોતે અમુક શું કરે છે? શું કરતો નથી ? તેને તપાસ રાખો, અને ક્રમવાર તે સર્વ કામને એક પત્રકમાં ઉતારી તેના ઉપર મહેર (મુદ્રા) મારવી. ૩૪૭-૩૫૦
अन्तर्वेश्मनि रात्रौ वा दिवारण्ये विशोधिते ।
मन्त्रयेन्मन्त्रिभिः सार्द्ध भाविकृत्यन्तु निर्जने॥३५१॥
 सुहृद्भिातभिः सार्द्ध सभायां पुत्रबान्धवैः ।
राजकृत्यं सेनपैश्च सभ्याद्यैश्चिन्तयेत्सदा॥३५२॥
 રાજાએ દિવસે અથવા તે રાત્રે ઘરના એકાંત ઓરડામાં અથવા તે નિર્જન અરણ્યમાં મંત્રિની સાથે ભવિષ્યની ગુપ્ત બાબતનો વિચાર કરો. અને સભામાં સદા મિત્રો, ભાઈ, પુત્ર, બાંધો, સેનાપતિ તથા સભાસદની સાથે રાજકાર્યનો વિચાર કર. ૩૫૧-૩પર
રાજસભા વ્યવસ્થા. सभायां प्रत्यगर्द्धस्य मध्ये राजासनं स्मृतम् ।
दक्षसंस्था वामसंस्था विशेयुः पार्श्वकोष्ठगाः॥३५३॥
 પુત્રા:ૌત્રા આતશ્ર માનેવા: સ્વછતઃ | दौहित्रा दक्षभागात्तु वामसंस्था क्रमादिमे॥३५४॥
 पितृव्याः स्वकुलश्रेष्ठाः सभ्याः सेनाधिपास्तथा ।
स्वाग्रे दक्षिणभागे तु प्राक्संस्थाः पृथगासनाः॥३५५॥
 मातामहकुलश्रेष्ठा मन्त्रिणो बान्धवास्तथा ।
श्वशुराश्चैव श्यालाश्च वामाग्रे चाधिकारिणः॥३९६॥
 वामदक्षिणपार्श्वस्थौ जामाता भगिनीपतिः ।
स्वसदृशः समीपे वा स्वार्द्धासनगतः सुहृत्॥३५७॥
રાજચિન્હ.
दौहित्रभागिनेयानां स्थाने स्युर्दत्तकादयः ।
માળિયા દ્રૌહિત્રા: પુત્રાદ્રિસ્થાન શ્રિતા: ૫ ૨૬૮ ! यथा पिता तथाचार्यः समश्रेष्ठासने स्थितः ।
पार्श्वयोरग्रतः सर्वे लेखका मन्त्रिपृष्ठगाः॥३५९॥
 परिचारगणाः सर्वे सर्वेभ्यः पृष्ठसंस्थिताः ।
स्वर्णदण्डधरौ पार्वे प्रवेशनतिबोधकौ॥३६०॥
 સભામાં પાછલા અદ્ઘભાગની મધ્યમાં રાજસિંહાસન રાખવું કહ્યું છેઅને કેટલાએક પુરૂષોએ રાજસિંહાસનના જમણા પડખા ઉપર બેસવું, કેટલાએકે ડાબા પડખા ઉપર બેસવું અને કેટલાએક પુરૂએ બને પડખાના કોઠા સમીપ ઉભું રહેવું. પુત્ર, પૌત્રએ, ભાઈઓએ અને ભાણેજોએ રાજાની પાછળ બેસવું. દોહિતરાઓએ ક્રમવાર રાજસિંહાસનના જમણું ભાગ ઉપર બેસવું; અને પોતાના કુળમાં મુરબ્બી ગણાતા કાકાઓએ, સભાસદેએ અને સેનાપતિયોએ ક્રમવાર ડાબી તરફ બેસવું અથવા રાજાની સન્મુખ બેસવું. મોસાળ કુળના વડીલોએ દક્ષિણ બાજુએ બેસવું. મંત્રિએ, ભાઈઓએ, સસરાઓએ અને સાળાઓએ આસનની પૂર્વ દિશા તરફ જુદા જુદા આસન ઉપર બેસવું. અધિકારી વર્ગ ડાબા ભાગ ઉપર બેસવું. બનેવીએ રાજ્યસનના જમણા પડખા ઉપર બેસવું, અને રાજાના સમાન સંબંધીએ રાજાની સમીપમાં અથવા રાજાના અર્ધ આસન ઉપર બેસવું. દત્તક આદિ પુત્રો, દેહિતરા અને ભાણેજોના સ્થાન ઉપર બેસી શકે. ભાણેજે અને દેહિતરાઓ પુત્રાદિકના સ્થાન ઉપર બેસી શકે. પિતા અને વેદાધ્યાપક ગુરૂને સમાન ગણવા અને તે બંને રાજસિંહાસનની સમુખ અથવા તો બાજુ ઉ૫ર, રાજ્યસન , સમાન કે તે કરતાં શ્રેષ્ઠ આસન ઉપર બેસવું અને સર્વ લેખકે કાર્યભારીની પાછળના ભાગમાં બેસવું. સર્વે સેવકવર્ગોએ સર્વની પાછળના ભાગમાં બેસવું. સુવાની છડી ધારણ કરનારા દંડધારી પુરૂષોએ રાજાના સિંહાસનને બને ભાગ ઉપર ઉભા રહીને કાથીનું આગમન તથા પ્રણામ રાજાને નિવેદન કરવાં. ૩૫૩ ૩૬૦
રાજચિન્હ. विशिष्टचिहयुग्राजा स्वासने प्रविशेत्सुखम् ।
सुभूषणः सुकवचः सुवस्त्रो मुकुटान्वितः॥३६१॥
 सिद्धास्त्रनग्नशस्त्रः सन्सावधानमनाः सदा ।
सर्वस्मादधिको दाता शूरस्त्वं धार्मिको ह्यसि॥३६२॥
શુક્રનીતિ.
इति वाचं न श्रृणुयाच्छ्रावका वञ्चकास्तु ते ।
रागाल्लोभाद्भयाद्राज्ञः स्युर्मूका इव मन्त्रिणः॥३६३॥
 न ताननुमतान्विद्यान्नृपतिः स्वार्थसिद्धये ।
पृथक्पृथङ्मतं तेषां लेखयित्वा ससाधनम्॥३६४॥
 विमृशेत्स्वमतेनैव यत्कुर्याद्वहुसम्मतम् ।
અસ્ત્રવિદ્યામાં કુશળ એવા રાજાએ જુદાં જુદાં રાજચિન્હ ધારણ કરવાં, સુશોભિત અલંકાર, દૃઢ કવચ, સારાં વસ્ત્ર અને મુકુટ ધારણ કરવું. હાથમાં ખુલ્લું શસ્ત્ર ધારણ કરવું અને સાવધાન મન થઈ સદા આનંદથી રાજ્યસિંહાસન ઉપર બીરાજવું. સભામાં કોઈ મનુષ્ય આવીને કહે કે તમે સર્વ કરતાં અધિક દાતા, અધિક શર અને અધિક ધાર્મિક છે. પરંતુ તેની વાણી ઉપર ધ્યાન આપવું નહીં. કાયાથી લોકોનાં (અસીલન) કામ સંભળાવનારા ધૂર્ત લોકે તથા મંત્રિ, કાર્યાર્થીમાંના કેટલાએક, કાથી ઉપર પ્રેમ હોવાથી, ધનના લાભથી અથવા તે ખરૂં કહીશું તો તેનું કામ બગડશે એવા ભયથી, રાજાની આગળ મૌન જેવા બની જાય છેસત્ય વિચાર આપતા નથી. માટે રાજાએ તેઓને રાજ્યકાર્યની સિદ્ધિ કરનારા સમજવા નહીં તેઓને રાજ્યકાર્યમાં મત લેવો નહીં, પરંતુ તે મંત્રીચિની પાસે ભિન્ન ભિન્ન સકારણ મત લખાવીને તે મતને પોતાના વિચાર સાથે મેળવીને વિચાર કરવો અને જેમાં વિશેષ મત પડે તે કામ કરવું. ૩૬૧- ૩૬૪
गजाश्वरथपश्वादीन्भृत्यान्दासांस्तथैव च॥३६५॥
 सम्भारान्सैनिकान्कार्याक्षमा-ज्ञात्वा दिने दिने ।
संरक्षयेत्प्रयत्नेन सुजीर्णान्सन्त्यजेत्सुधीः॥३६६॥
 કેળવાયલા રાજાએ પ્રતિ દિવસ હાથી, ઘોડા, રથ, ઢોરઢાંખર, ચાકર, દાસ, તથા ઉપયોગી વસ્તુઓ, અને સીપાઈઓની તપાસ કરીને કાર્ય કરી શકે તેવાને ચોકસીથી રાખવા અને કામ કરવા અસમર્થ ઘરડા પુરૂને તથા જીર્ણ વસ્તુઓનો ત્યાગ કર. ૩૬૫-૩૬૬
अयुतकोशजां वार्ता हरेदेकदिनेन वै॥सर्वविद्याकलाभ्यासे शिक्षयेद्धृतिपोषितान्॥३६७॥
 समाप्तविद्यं संदृष्ट्वा तत्कायें तं नियोजयेत् ।
विद्याकलोमान्दृष्ट्वा वत्सरे पूजयेच्च तान्॥३६८॥
 विद्याकलानां वृद्धिः स्यात्तथा कुर्यान्नृपः सदा ।

રાચિન્હ.
ફર
દશ હજાર ગાઉ ઉપરના સમાચાર એક દિવસમાં લાવી શકાય તથા તેટલે દુર, એક દિવસમાં સમાચાર માકલી શકાય તેવા ઉપાધ્યેાની શેાધ કરાવવી, મનુષ્યાને આવિકા બાંધી આપી તેનું પેાષણ કરવુ અને તેએ પાસે સર્વ વિદ્યાનેા તથા કળાના અભ્યાસ કરાવવે. જ્યારે વિદ્યાભ્યાસ સમાપ્ત કરેલા જોવામાં આવે ત્યારે તેને તે વિદ્યા શિખવવા ઉપર અથવા તા તે કળા કાર્ય કરવા ઉપર નિમવા. તથા વષૅવર્ષે અભ્યાસીની વિદ્યામાં અને કળામાં પરીક્ષા લઈને વિદ્યાકળામાં ઉત્તમ જણાય તેને સત્કાર કરવા; અને રાજાએ સ્વદેશમાં વિદ્યાની તથા કળાની ઉન્નતિ થાય તેમ હંમેશાં કરવું. ૩૬૭-૩૬૮
पृष्ठाग्रगान्क्रूरवेपान्नति नीतिविशारदान्॥३६९॥
 सिद्धास्वननशस्त्रांश्च भटानारान्नियोजयेत् ।
परे पर्यटयोन्नित्यं गजस्थो रञ्जयन्प्रजाः ॥३७०॥
રાજાએ ભયંકર વેશધારી, નમ્રતા તથા નીતિ કુશળ, અસ્ત્રવિદ્યા કુશળ,નગ્ન શસ્ત્રધારી સીપાઈઓને હંમેશાં અને બાજુએ અને આગળ પાછળ રાખવા; અને હાથીએ ચઢીને નિરતર પ્રજાને રંજન કરતાં નગરમાં ક્વુ. ૩૬૯-૩૭૦
राजयानारूढितः किं राज्ञा श्वानसमोऽपि च ।
शुना समो न किं राजा कविभिर्भाव्यतेऽञ्जसा॥३७१॥
 अतः स्वबान्धवैर्मित्रैः स्वसाम्यप्रापितैर्गुणैः ।
प्रकृतिभिर्नृपो गच्छेन्न नीचैस्तु कदाचन॥३७२॥
વિ લેાકા રાજાની પાલખી કે હાથીના હાદ્દા ઉપર બેઠેલા શ્વાનને, શું તુરત રાન્તના સમાન ગણતા નથી? રાજા તુલ્ય ગણે છે તેમજ ઉચિત પરિજનહીન રાજાને પણ શું શ્વાન સમાન ગણતા નથી ? ગણે છે, માટે રાજાએ પેાતાના જેવા ગુણવાન પેાતાના માંધવા, મિત્રા અને પ્રકૃતિ મંડળેાની સાથે સંબંધ રાખવા, પરંતુ કેઈ દિવસ નીચે પુરૂષાની સાથે સબંધ રાખવા નહીં. ૩૭૧-૩૭૨,
मिथ्यासत्यसदाचारैनींचः साधुः क्रमात्स्मृतः ।
साधुभ्यो ऽतिस्त्रमृदुत्वं नीचाः सन्दर्शयन्ति हि॥३७३॥
ક્રમવાર મિથ્યા સદ્દાચરણ પાળનારાને નીચ મનુષ્ય સમજવે અને સત્ય સદાચારીને સજ્જન સમજવે! કારણ કે નીચ મનુષ્યાસપુરૂષ કરતાં પેાતાની કામળતા વિશેષ દર્શાવે છે. 388

શુકનીતિ.
સાંવત્સરિક રાજ્યદર્શન. ग्रामान्पुराणि देशांश्च स्वयं संवीक्ष्य वत्सरे।
अधिकारिगणैः काश्च रञ्जिताः काश्च कर्षिताः॥३७४॥
 प्रजास्ताः साधुभूतेन व्यवहारं विचिन्तयेत् ।
न भृत्यपक्षपाती स्यात्प्रजापक्षं समाश्रयेत्॥३७५॥
 રાજાએ પોતે વપૈવર્ષ ગ્રામમાં, નગરોમાં અને દેશમાં જઈને જેવું કે અધિકારી વર્ગ કઈ પ્રજાને રંજન કરી અને કઈ પ્રજાને પીડી છે. તેને તપાસ્યા પછી સત્યતાથી તેના કાર્યની તપાસ કરવી. તે કામમાં અધિકારીને પક્ષ કરવો નહી, પરંતુ પ્રજાનો પક્ષ ગ્રહણ કરવો. ૩૭૪-૩૭પ
प्रजाशतेन संदिष्टं संत्यजेदधिकारिणम् ।
अमात्यमपि संवीक्ष्य सकृदन्यायगामिनम्॥३७६॥
 एकान्ते दण्डयेत्स्पष्टमभ्यासापकृतं त्यजेत् ।
अन्यायवर्तिनां राज्यं सर्वस्वञ्च हरेन्नृपः॥३७७॥
 પ્રજામાંના સો મનુષ્ય અધિકારીથી વિરૂદ્ધ થાય તે તે અધિકારીને રાજાએ અધિકાર ઉપરથી રજા આપવી. મંત્રીને પણ એકવાર અન્યાય કરતાં તો તેને એકાંતમાં શિક્ષા કરવી, પરંતુ વારંવાર અન્યાય કર્યા કરે તે તેને રાજાએ પ્રગટમાં મંત્રીપદ ઉપરથી ઢળી પાડો તથા સત્તામાં રહેનારા રાજાઓ અને અનુચરે પણ અન્યાયથી વર્તતા હોય તે તેઓનું રાજ્ય તથા ધન વગેરે સર્વસ્વ હરી લેવું. ૩૭૬-૩૭૭
जितानां विषये स्थाप्यं धर्माधिकरणं सदा ।
भृतिं दद्यानिर्जितानां तच्चरित्रानुरूपतः॥३७८॥
 છતીને સ્વાધીન કરેલા રાજાઓના દેશમાં હમેશાં એક ન્યાય મંદિર સ્થાપવું-કે જેથી તેઓ કપટાદિકમાં ફાવી શકે નહીં. અને અન્યાય કરતાં ડરે. તથા રાજ્ય ઉપરથી પદભ્રષ્ટ કરેલા રાજાઓને તેના વ્યવહારના પ્રમાણમાં માસિક પગાર બાંધી આપવો.૩૭૮

स्वानुरक्तां सुरूपाञ्च सुवस्त्रां प्रियवादिनीम् ।
सुभूषणां सुसंशुद्धां प्रमदां शयने भनेत्॥३७९॥
 यामद्वयं शयानश्च ह्यत्यन्तं सुखमश्नुते ।
न संत्यजेच स्वस्थानं नीत्या शत्रुगणं जयेत्॥३८०॥
 રાજાએ પિતાના ઉપર અનુરાગવાળી, સુરૂપવતી, સુંદર વસ્ત્ર પહેરનારી,

બારવટીયા.
પ્રિયભાષિણ, સુંદર આભૂષણ ધારણ કરનારી, પવિત્ર ચરિત્રવાળી એવી પ્રમદાને રાત્રે શય્યામાં સેવવી. બે પ્રહર તેની સાથે શયન કરીને અત્યંત સુખ ભોગવવું. તથા પોતાની સ્વસ્થાન છોડીને બહાર જવું નહીં તથા નીતિથી શત્રુઓનો પરાજય ક. ૩૭૯-૩૮૦
બારવટીયા. स्थानभ्रष्टा नो विभान्ति दन्ताः केशा नखा नृपाः ।
संश्रयेद्गिरिदुर्गाणि महापदि नृपः सदा॥३८१॥
 तदाश्रयाद्दस्युवृत्त्या स्वराज्यन्तु समाहरेत् ।
विवाहदानयज्ञार्थं विनाप्यष्टांशशेषितम्॥३८२॥
 सर्वतस्तु हरेदस्युरसतामखिलं धनम् ।
नैकत्र संवसेन्नित्यं विश्वसेन्नैव के प्रति॥३८३॥
 सदैव सावधानः स्यात्प्राणनाशं न चिन्तयेत् ।
क्रूरकर्मा सदोद्युक्तो निघृणो दस्युकर्मसु॥३८४॥
 विमुखः परदारासु कुलकन्याप्रदूषणे ।
पुत्रवत्पालिता भृत्याः समये शत्रुतां गताः॥३८५॥
 દાંત, કેશ, નખ અને રાજા સ્થાનસ્વ ઉપરથી ભ્રષ્ટ થયા પછી નિતેજ થાય છે-ભતા નથી. રાજાએ મહાસંકટના સમયમાં સદાય પર્વતના દુર્ગ પ્રદેશનો આશ્રય કરો. અને ગિરિ દુગનો આશ્રય કર્યો કેડે ચૌર વૃત્તિથી પોતાના રાજ્યને પાછું, શત્રુ પાસેથી છિનવી લેવું. પરંતુ ચોરવૃત્તિમાં લુટફાટ કરતી વેળા વિવાહનું, દાનનું અને યજ્ઞનું દ્રવ્ય લુંટવું નહીં, પરંતુ ક્ષેત્ર વગેરેમાં જે ધાન્ય હોય તેમાંનું એક અષ્ટમાં બાકી રાખીને બીજું સર્વે ધન હરી લેવું. તેણે હંમેશાં એકજ જગ્યાએ રહેવું નહીં (ફરતાં ફરતાં રહેવું); કોઈનો વિશ્વાસ કરવા નહીં હંમેશાં સાવધાન રહેવું, મૃત્યુનો ભય રાખવો નહીં, ભયંકર કર્મ કાં, નિત્ય ઉધોગ તત્પર રહેવું, ચોરનાં કામ કરવામાં નિર્દયતા વાપરવી; પરસ્ત્રીને કે કુળકન્યાને દૂષિત કરવી નહીં. અને જે અનુચરેને પિતાના પુત્રની પેઠે પાન્યા હોય તે આપત્તિના સમયમાં શત્રુ થઈને બેસે તો તેનો નાશ કરવામાં દોષનો વિચાર કરવો નહીં. ૩૮૧-૩૮૫
न दोषः स्यात्प्रयत्नस्य भागधेयं स्वयं हि तत् ।
दृष्ट्वा सुविफलं कर्म तपस्तत्वा दिवं व्रजेत्॥३८७॥
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
પ્રયત્ન કર્યા છતાં કાર્ય સિઘ્ધિ થાય નહીં તે દેષ ગણવા નહીં, પણ પેાતાના દૈવનેાજ દેષ કર્યું નિષ્ફળ થયું જોઈ તપશ્ચર્યા કરી સ્વર્ગમાં જવું. ૩૮૬ उक्तं समासतो राजकृत्यं मिश्रेऽधिकं ब्रुवे ।
अध्यायः प्रथमः प्रोक्तो राजकार्य्यनिरूपकः॥३८७॥
 રાજકાર્ય નિરૂપણ કરનાર પ્રથમાધ્યાય કહ્યા. તેમાં રાજકાર્ય ટુકમાં જણાવ્યું છે. માટે ચેાથા અધ્યાયના મિશ્ર પ્રકરણમાં રાજકાર્ય વિસ્તારથી કહીશ.
૩૮૭
इति शुक्रनीतौ प्रथमोध्यायः
Shri Mahavir Jain Aradhana Kendra
રાજાએ તેમાં ઉદ્યોગના ગણવા; અને પેાતાનુ
અધ્યાય ૨ જા.
સહાયની આવશ્યકતા.
यद्यप्यल्पतरं कर्म तदप्येकेन दुष्करम् ।
पुरुषेणासहायेन किमु राज्यं महोदयम्॥१॥
જો કે નાનામાં નાનું કામ હોય તેપણ તે કામ એક મનુષ્ય મુસ્કેલીથી કરી શકે છે, ત્યારે એક મનષ્ય, સહાય વિના મહા ઉન્નત રાજકાર્ય તા ફેમજ ચલાવી શકે? ૧
सर्वविद्यासु कुशलो नृपो ह्यपि सुमन्त्रवित् ।
मन्त्रिभिस्तु विना मन्त्रं नैकोऽर्थं चिन्तयेत्क्वचित्॥२॥
રાજા સર્વ વિદ્યામાં કુશળ અને સારા ન્યાયવેત્તા હેાય તેાપણ તેણે કાર્યભારી વિના એકલાં કાઈપણ વખત રાજ્ય સધી ગુપ્તકાર્યના વિચાર કરવા નહીં-મંત્રીયા સાથે રહીને રાજ્યકાર્યના વિચાર કરવા. ૨ सभ्याधिकारिप्रकृतिसभासत्सुमते स्थितः ।
सर्वदा स्यान्नृपः प्राज्ञः स्वमते न कदाचन॥३॥
 प्रभुः स्वातन्त्रपमापन्नो ह्यनर्थायैव कल्पते ।
भिन्न राष्ट्रो भवेत्सद्यो भिन्नप्रकृतिरेव च॥४॥
મુદ્ધિશાળી રાજાએ, સદા સભાસદેના, અધિકારી વર્ગોના, પ્રકૃતિ સ’ડળના તથા માન્ય પુરૂષાના ઉત્તમ મત પ્રમાણે વર્તવુ'; પરંતુ કોઈ દિવસ પણ

રાજાને ઉદય.
સ્વમતે વર્તવું નહીં, કારણ કે પ્રકૃતિમંડળના મતનું ઉલ્લંઘન કરી સ્વતંત્રતાથી વર્તનારે રાજા દુઃખી જ થાય છે; અને રાજ્યપરથી તુરત ભ્રષ્ટ થાય છે. ૩-૪
पुरुषे पुरुष भिन्नं दृश्यते बुद्धिवैभवम् ।
आप्तवाक्यैरनुभवैरागमैरनुमानतः॥५॥
 प्रत्यक्षेण च सादृश्यैः साहसैश्च छलैर्बलैः ।
वैचित्र्यं व्यवहाराणामोन्नत्यं गुरुलाधवैः॥६॥
 માન્ય પુરૂષોના વાકયોવડે, અનુભવવડે, શાસ્ત્રાવિચારવડે અને અનુમાનવડે, પ્રત્યેક પુરૂષમાં ભિન્નભિન્ન બુદ્ધિ વૈભવ જોવામાં આવે છે, તથા પ્રત્યક્ષ પ્રમાણથી, સદશ્યથી, સાહસથી, છળથી અને બળથી તથા વ્યવહાર પણ ભિન્નભિન્ન દેખાય છે અને ગુરૂતા તથા લઘુતાથી ચઢતી પડતી જોવામાં આવે છે. ૫-૬
न हि तत्सकलं ज्ञातुं नरेणैकेन शक्यते ।
अतः सहायान्वरवेद्राजा राज्यविवृद्धये॥७॥
 कुलगुणशीलवृद्धान्शूरान्भक्तान्प्रियंवदान् ।
हितोपदेशकान्क्लेशसहान्धर्मरतान्सदा॥८॥
 कुमार्गगं नृपमाप वुद्ध्योद्धा समान्शुचीन् ।
निर्मत्सरान्कामक्रोधलोभहीनान्निरालसान्॥९॥
 ઉપર જણાવેલી સર્વ બાબતો એક મનુષ્ય જાણુ શકતો નથી. માટે રાજાએ રાજ્યની વૃદ્ધિ માટે, કુળવાન, ગુણવાન, સુશીલ, શરીર, ભક્ત, પ્રિયવાદી, હિતોપદેશક, કલેશ સહન કરનાર, ધર્મપરાયણ, અવળે માર્ગે વળેલા રાજાનો પણ બુદ્ધિથી ઉધ્ધાર કરવામાં સમર્થ, ક્ષમાશીલ પવિત્ર ચરિત્રવાળા, મત્સર રહિત, કામ, ક્રોધ લોભ રહિત, અને આળસ રહિત પુરૂષોને સહાયક તરિકે રાખવા. ૭-૯
हीयते कुसहायेन स्वधर्माद्राज्यतो नृपः ।
कुकर्मणा प्रनष्टास्तु दितिजा: कुसहायतः॥१०॥
 नष्टा दुर्योधनाद्यास्तु नृपाः शूरा बलाधिकाः।
નિરીમાને નૃપતિ અસહાય મેવતઃ છે ?? I. રાજા, નિચ મંત્રીના સહાયવડે, સ્વધર્મથી તથા સ્વરાજ્યમાંથી ભ્રષ્ટ થાય છે. જેમકે દુરાચરી દે, નિચ કાર્યભારીના સહાયથી અને કુકર્મ કરવાથી મૃત્યુ પામ્યા હતા તથા દુર્યોધન વગેરે રાજાઓ પણ પરાક્રમી અને બળશાળી હતા છતાં દુર્જન લોકોના સંગથી નાશ

શુકનીતિ.
પામ્યા હતા. માટે રાજાએ અભિમાન ત્યાગ કરી રાખવા. ૧૦-૧૧
પુરૂષોને સહાય તરિકે
યુવરાજ વિચાર, युवराजोऽमात्यगणो भुजावेतौ महीभुजः ।
तावेव नयने कर्णौ दक्षसव्यौ क्रमात्स्मृतौ॥१२॥
 बाहुकर्णाक्षिहीनः स्याद्विना ताभ्यामतो नृपः ।
योजयेच्चिन्तयित्वा तौ महानाशाय चान्यथा॥१३॥
 યુવરાજ અને કાર્યભારી વર્ગ આ બને, ક્રમવાર રાજાની જમણ અને ડાબી ભુજા, આંખ તથા કાન ગણાય છે. જે આ બે ન હોય તે રાજા હાથ, આંખ અને કાન વગરને કહેવાય છે. માટે રાજાએ યુવરાજ અને કાર્યભારી તે બન્નેની પરીક્ષા કરીને તે બન્નેની તેમના સ્થાન ઉપર નિમણુંક કરવી. બરાબર તપાસ કર્યા વિના રાજા યુવરાજની તથા કાર્યભારીની નિમણુંક કરે છે તો મંત્રી કે યુવરાજ મહાઅનર્થ કરે છે. ૧૨-૧૩
मुद्रां विनाखिलं राजकृत्यं कर्तुं क्षमं सदा।
कल्पयेवराजार्थमौरसं धर्मपत्निजम्॥१४॥
 स्वकनिष्ठं पितृव्यं वानुजं वाग्रजसम्भवम् ।
पुत्रं पुत्रीकृतं दत्तं यौवराज्येऽभिषेचयेत्॥१५॥
 क्रमादभावे दौहित्रं स्वप्रियं वा नियोजयेत् ।
स्वहितायापि मनसा नैतान्संकर्षयेत्क्वचित्॥१६॥
 હંમેશાં આળસ રહિત થઈ, રાજ્યને વહીવટ ચલાવવા સમર્થ, એવા પતાની ધર્મપતીથી ઉત્પન્ન થયેલા, ઔરસ પુત્રને યુવરાજનું પદ આપવું.
ઔરસ પુત્ર ન હોય તો પોતાના નાનાભાઈને, અથવા તે અવસ્થામાં પિતાથી નાના પોતાના કાકાને અથવા મોટા ભાઈના પુત્રને અથવા તો પુત્ર તરિકે લીધેલા દત્તક પુત્રને યુવરાજના સ્થાનક ઉપર નિમવો. ઉપર જણાવેલા પુરૂષોમાં કઈપણું ન હોય તો પછી ક્રમવાર પોતાના દેહિતરાને અથવા તે પોતાના પ્રેમપાત્ર મનુષ્યને યુવરાજની જગ્યા ઉપર નિમ; અને પિતાના હિતને માટે રાજાએ તે યુવરાજનું મન કોઈ દિવસ દુભાવવું નહીં. ૧૪-૧૬
स्वधर्मनिरतान्शूरान्भक्तानीतिमतः सदा ।
संरक्षयेद्राजपुत्रान्बालानपि सुयत्नतः॥१७॥
યુવરાજ વિચાર.
રાજપુત્રો સદા સ્વધર્માનુસારી, શૂરવીર, નિરંતર ભક્તિમંત, નીતિસંપન્ન તથા બાળક હોય છતાં પણ, રાજાએ પ્રયત્નપૂર્વક તેની સંભાળ રાખવી.૧૭

लोलुभ्यमानास्तेऽर्थेषु हन्युरेनमरक्षिताः ।
रक्ष्यमाणा याद छिद्रं कथञ्चित्प्राप्नुवन्ति ते॥१८॥
 सिंहशावा इव नन्ति रक्षितारं द्विपं द्रुतम् ।
રાજા, રાજકુમારોને ધનમાં લોભાવે છે અને તેને સ્વતંત્ર વર્તવા દે છે તો તેઓ રાજાનો નાશ કરે છે અને રાજ કદાચ તેઓને પિતાના સ્વાધિનમાં રાખે છે તો પણ કઈ રીતે રાજાનું છિદ્ર તેઓના જણવામાં આવે છે તે તેઓ સિંહનાં બચ્ચાં જેમ હાથીને નાશ કરે છે તેમ રાજાનો તુરત નાશ કરે છે.૧૮

राजपुत्रा मदोद्भूता गजा इव निरंकुशाः॥१९॥
 पितरञ्चापि निघ्नन्ति भ्रातरं त्वितरं न किम् ।
मूखे बालोऽपीच्छतिस्म स्वाम्यं किं नु पुनर्युवा ?॥२०॥
 નિરકુશ હાથીની પેઠે મદમત્ત થયેલા અને મર્યાદા રહિત રાજપુત્રો જ્યારે પિતાને અને ભાઈનો નાશ કરે છે ત્યારે બીજાને શા માટે નાશ કરે નહીં? મૂર્ખ તથા બાળક પણ પ્રભુતા મેળવવાની ઈચ્છા કરે છે ત્યારે તરૂણ પુરૂષ શા માટે પ્રભુતા મેળવવાની ઈચ્છા કરે નહીં? ૧૯-૨૦
स्वात्यन्तसन्निकर्षण राजपुत्रांस्तु रक्षयेत् ।
सद्धृत्यैश्चापि तत्स्वान्तं छलैत्विा सदा स्वयम्॥२१॥
 सुनितिशास्त्रकुशलान्धनुर्वेद विशारदान् ।
क्लेशसहांश्च वाग्दण्डपारुष्यानुभवान्सदा॥२२॥
 शौर्ययुद्धरतान्सर्वकलाविद्याविदोऽञ्जसः ।
सुविनीतान्प्रकुर्वीत ह्यमात्याद्यैर्नृपः सुतान्॥२३॥
 માટે રાજાએ પોતે નિરંતર કુશળતા વાપરીને, સારા અનુચરો દ્વારા, રાજપુત્રોને મનને અભિપ્રાય જાણી લેવો અને તેઓને પોતાની નિકટમાં રાખીને તેનું રક્ષણ કરવું; અને રાજાએ કાર્યભારી આદિક દ્વારા રાજકુમારને સારાં નીતિશાસ્ત્રમાં કુશળ કરવા, ધનુર્વેદ વિદ્યામાં વિશારદ કરવા, નિરંતર કલેશ સહન કરી શકે તેવા દઢ બનાવવા, કટુવાણી તથા મહા શિક્ષા સહન કરી શકે તેવા બનાવવા, શૌર્ય રસમાં, અને યુદ્ધમાં નિપુણ કરવા, સર્વ કળામાં અને વિદ્યામાં જાણીતા કરવા તથા શીવ્રતાથી કામ કરનારા અને રૂડા વિનયસ પન્ન બનાવવા. ૨૧-૨૩

Shri Mahavir Jain Aradhana Kendra
199
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
सुवस्त्राद्यै भूषयित्वा लालयित्वा सुक्रीडनैः ।
अर्हयित्वासनाद्यैश्च पालयित्वा सुभोजनैः॥२४॥
 कृत्वा तु यौवराज्यार्हान् यौवराज्येऽभिषेचयेत् ।
વળી તે રાજકુમારીને સારાં વસ્ત્ર તથા આભૂષણેાથી સણગારવા, સુંદર રમકડાં આપીને રમાડવા, આસન વિગેરે આપીને માન આપવું; તથા સારાં ભેજનેાવડે તેનુ પેાષણ કરવું. આ પ્રમાણે રાજકુમારાને ઉછેરીને યુવરાજ પદને ચેાગ્ય કરવા અને પછી તેએના યુવરાજપદપર અભિષેક કરવા.૨૪

अविनीतकुमारं हि कुलमाशु विनश्यति॥२५॥
 राजपुत्रः सुदुर्वृत्तः परित्यागं हि नार्हति ।
क्लिश्यमानः स पितरं परानाश्रित्य हन्ति हि॥२६॥
જે રાજકુળમાં રાજકુમાર વિનય રહિત હાય, તે રાજાનુ` કુળ તુરત નારા પામે છે. રાજકુમાર દુરાચરણી હાય તાપણુ રાજાએ તેને ત્યાગ કરવા ચેાગ્ય નથી. રાજએ ત્યાગ કરેલા રાજકુમાર અત્યંત કષ્ટ પામે છે ત્યારે શત્રુને આશ્રય કરીને પિતાના નાશ કરે છે. ૨૫-૨૬
व्यसने सज्जमानं तं क्लेशयेद्व्यसनाश्रयैः ।
दुष्टं गजमिवोद्वृत्तं कुर्वीत सुखबन्धनम्॥२७॥
રાજાએ સ્ત્રી અને મદિરા આદિ વ્યસનમાં ખ ધાયલા અવિનયી રાજકુમારને, તે તે વ્યસન કરનારા લેાકેાદ્વારા દુ:ખ અપાવવુ... અને મેહકેલા હાથીની પેઠે ઉન્મત્ત થયેલા દુર્ગા કુમારને સહજથી વશ કરવે.૨૭

सुदुर्वृत्तास्तु दायादा हन्तव्यास्ते प्रयत्नतः ।
व्याघ्रादिभिः शत्रुभिर्वा छलै राष्ट्रविवृद्धये॥२८॥
 अतोऽन्यथा विनाशाय प्रजाया भूपतचे ते ।
દુરાચારી ભાગીદારા, રાજ્યને ઉદય થવા દેતા નથી, માટે રાજાએ રા જ્યની વૃદ્ધિનિમિત્ત તેવા દુષ્ટ ભાગીદારાને સિંહાર્દિકદ્વારા, શત્રુદ્વારા અથવા તેા કપટદ્વારા પ્રયત્નથી નાશ કરવા. રાજા જો દુષ્ટ ભાગીદારાને નાશ કરતા નથી તેા તેએ પ્રાના અને રાજાને નારા કરે છે.૨૮

તોયેયુનૃપ નિત્યં વાવાવાઃ સનુનૈઃ રૈઃ ॥૧૨ ॥भ्रष्टा भवन्त्यन्यथा ते स्वभागाज्जीवितादपि ।

દત્તક વિચાર.
ભાગીદારેએ ઉત્તમ પ્રકારના ગુણોથી રાજાને સંતુષ્ટ રાખ. જે ભા. ગીદારે રાજાને પ્રસન્ન રાખતા નથી તે પોતાને રાજ્યભાગ તથા જીવન બને ખુવે છે.૨૯

દત્તક વિચાર.
स्वसापिण्ड्यविहीना ये ह्यन्योऽत्पन्ना नराः खलु॥३०॥
 मनसापि न मन्तव्या दत्ताद्याः स्वसुता इति ।
ते दत्तकत्वमिच्छन्ति दृष्ट्वा यद्धीनकं नरम्॥३१॥
 જેઓ પોતાના સગોત્રી ન હોય પણ ઈતર વંશમાં જન્મ્યા હોય તેવાને મનમાં પણ દત્તક આદિક પિતાના પુત્ર છે એમ માનવા નહીં, કારણ કે તેઓ ધનવંત મનુષ્યને જોઈને દત્તક થવાની આશા રાખે છે. તાત્પર્ય કે વિશેષ ધનવંત જોઈને બીજાનો પણ દત્તક થાય છે. ૩૦-૩૧
स्वकुलोत्पन्नकन्यायाः पुत्रस्तेभ्यो बरो ह्यतः ।
अङ्गादङ्गात्सम्भवति पुत्रवदडुहिता नृणाम्॥३२॥
 पिण्डदाने विशेषो न पुत्रदौहित्रयोस्त्वतः ।
भूप्रजापालनार्थं हि भूपो दत्तन्तु पालयेत्॥३३॥
 દીકરી પણ પુત્રની પેઠે મનુષ્યના, પિતાનાજ અંગમાંથી ઉત્પન્ન થાય છે માટે સ્વકુળાને કન્યાને પુત્ર, દત્તકપુત્રે કરતાં અધિક ગણાય છે માટે પુત્ર તથા દોહિતર સરખી રીતે પિંડદાન કરી શકે છે. રાજાએ રાજ્ય અને પ્રજાનું રક્ષણ કરવા માટે, દેહિતરાને દત્તક લેવો અને દોહિત ન હોય તો પછી દત્તક ઉછેર. ૩૨-૩૩
नृपः प्रजापालनार्थ सधनश्चेन्न चान्यथा ।
પરોપજો સ્વપુત્રવં નવી સર્વ કાતિ તમ્ | ૨૪ છે. किमाश्चर्यमतो लोके न ददाति यजत्यपि ।
રાજા જે ધનવાન હોય તો તેણે પ્રજાનું પાલન કરવા માટે બીજાના પુત્રને દત્તક પુત્ર તરિકે ગ્રહણ કરવો અને તેને સર્વ ધન આપવું, પરંતુ નિર્ધન રાજાએ દત્તક લેવો નહીં. મનુષ્ય દાન તથા યજ્ઞાદિક કરતે નથી પરંતુ પારકા પુત્રને પોતાને દત્તકપુત્ર કરીને પોતાને પુત્ર માની તેને સર્વ આપે છે તેમાં આશ્ચર્ય શું છે? કારણ કે જ્યાં પ્રેમ હોય ત્યાં તેમજ બને છે.૩૪

શુકનીતિ,
યુવરાજને ધર્મ. प्राप्यापि युवराजत्वं प्राप्नुयाद्धिकृति न च॥३५॥
 स्वसम्पत्तिमदान्नैव मातरं पितरं गुरुम् ।
भ्रातरं भगिनीं वापि ह्यन्यान्वा राजवल्लभान्॥३६॥
 રાજકમારે યુવરાજપદ મેળવીને પણ અભિમાન કરવું નહીં તથા માતાને, પિતાને, ગુરૂને, ભાઈને, બેહેનને અથવા તો બીજા રાજવલ્લભ પુરૂપિને રાજ્યની સંપત્તિ આપવી નહીં. તાત્પર્ય કે બહુ ધન ઉરાડવાથી રાજ્ય લક્ષ્મીનો નાશ થાય છે. ૩૫-૩૬
'महाजनांस्तथा राष्ट्रे नावमन्वेत पीडयेत् ।
કાળા મરુતી વૃદ્ધિ વેત ઉતરી | ૨૦ ॥पुत्रस्य पितुराज्ञाहि परमं भूषणं स्मृतम् ।
भार्गवेण हता माता राधवस्तुं वनं गतः॥३८॥
 पितुस्तपोबलात्तौ तु मातरं राज्यमापतुः ।
शापानुग्रहयोः शक्तो यस्तस्याज्ञा गरीयसी॥३९॥
 તથા દેશમાં વસતા માન્ય પુરૂષોનું અપમાન કરવું નહીં, તેઓને દુઃખ પણ દેવું નહીં અને મેટું ઐશ્વર્ય મળે તો પણ પોતાના પિતાની આજ્ઞામાં વર્તવું,-પિતાની આજ્ઞામાં વર્તવું તે પુત્રનું પરમ ભૂષણ ગણાય છે. પરશુરામે પિતાની આજ્ઞાથી માતાનો નાશ કર્યો હતો અને રામ વનમાં ગયા હતા. અને પરશુરામે તથા રામે પિતાના તપોબળથી માતાને તથા રાજ્યને કરી મેળવ્યાં હતાં. માટે જે પુરૂ શાપ દેવા તથા અનુગ્રહ કરવા સમર્થ હોય તે પુરૂષની આજ્ઞા મોટી ગણાય છે. ૩૭-૩૯
सोदरेषु च सर्वेषु स्वस्याधिक्यं न दर्शयेत् ।
भागार्हभ्रातृणां नष्टो ह्यवमानात्सुयोधनः॥४०॥
 યુવરાજે સઘળા સહોદરેકને પોતાની પ્રભુતા બતાવવી નહીં તથા તેનું અપમાન પણ કરવું નહીં; કારણકે દુર્યોધન રાજ્ય ભાગ લેવાને ગ્ય એવા પાંડનું અપમાન કરવાથી વિનાશને પામ્યો હતો.૪૦

पितुराज्ञोलंघनेन प्राप्यापि पदमुत्तमम् ।
तस्मान्द्रष्टा भवन्तीह दासवदाजपुत्रकाः॥४१॥
 ययातेश्च यथा पुत्रा विश्वामित्रसुता यथा ।
पितृसेवापरस्तिष्ठेत्कायवाङ्मानसैः सदा॥४२॥
યુવરાજના ધર્મ.
/
/
-
तत्कर्म नियतं कुर्य्यायेन तुष्टो भवोत्पता ।
तन्न कुर्याद्येन पिता मनागपि विषीदति॥४३॥
 यस्मिन् पितुर्भवेत्प्रीतिः स्वयं तस्मिन्प्रियञ्चरेत् ।
यस्मिन्द्वेषं पिता कुर्यात्स्वस्यापि द्वेष्य एव सः॥४४॥
 असन्मतं विरुद्धं वा पितु व समाचरेत् ।
चारसूचकदोषेण यदि स्यादन्यथा पिता॥४५॥
 प्रकृत्यनुमतं कृत्वा तमेकान्ते प्रबोधयेत् ।
अन्यथा सूचकान्नित्यं महद्दण्डेन दण्डयेत्॥४६॥
 રાજકુમારે, જગતમાં ઉત્તમ રાજ્ય મેળવ્યા પછી પણ જે પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે તો તેઓ દાસની માફક, યયાતિ રાજાના પુત્રોની માફક અને વિશ્વામિત્રના પુત્રની માફક રાજ્યપદ ઉપરથી ભ્રષ્ટ થાય છે; માટે રાજપુત્રોએ નિરંતર મન, વાણી અને કાયાથી પિતાની સેવામાં પરાચણ રહેવું જે કામ કરવાથી પિતા પ્રસન્ન થાય તે કામ નિત્ય કરવું અને જે કામ કરવાથી પિતાના મનમાં જરાપણ ખેદ થાય તે કામ કરવું નહીં. જેના ઉપર પિતાને પ્રેમ હોય તેના ઉપર રાજપુત્રે પણ પ્રેમ રાખવો અને જેના ઉપર પિતાની અપ્રીતિ હોય તેને રાજકુમારે પોતાને પણ શત્રુ ગણવો. જે બાબતમાં પિતાને મત ન હોય અથવા તો પિતાના વિચારથી વિરૂધ્ધ હોય તેવું કામ કરવું જ નહીં. પિતા દૂતોને લીધે તથા ચાડી કરનારા લોકેના દોષને લીધે પોતાની સાથે જે વિપરીત વર્તતો હોય તે, પ્રકૃતિ મંડળનો વિચાર લઈને એકાંતમાં પિતાને સમજાવો અને સમજાવવા છતાં પણ પિતાને સંતોષ થાય નહીં તો ચાડી ખાનારા ગુપ્તદૂત વગેરે શઠ લોકેાને નિરંતર મહાશિક્ષા કરવી. ૪૧–૪૬
प्रकृतीनाञ्च कपटस्वान्तं विद्यात्सदैव हि॥प्रातर्नत्वा प्रतिदिनं पितरं मातरं गुरुम्॥४७॥
 राजानं स्वकृतं यद्यन्निवेद्यानुदिनं ततः ।
एवं गृहाविरोधेन राजपुत्रो वसेदृहे॥४८॥
 તથા રાજકુમારે નિરંતર પ્રકૃતિમંડળના મનનું કપટ જાણતા રહેવું ( કાર્યભારી વર્ગ કપટથી રમે છે કે નિષ્કપટથી રમે છે તેની શોધ. કરતાં રહેવું.) પ્રભાતમાં ઉઠી નિત્ય પિતા માતા તથા ગુરૂને નમસ્કાર કરવા અને પોતે જે જે કાર્ય કર્યા હોય તે તે સર્વ કાર્ય, પ્રતિ દિવસ રાજાને નિવેદન કરવાં. આ પ્રમાણે રાજપુત્રે ઘરમાં સર્વની સાથે અનુકૂળ થઈને રહેવું. ૪૭-૪૮

  • યયાતિના પુત્ર યદુ વગેરેની કથા. મહાભારત આદિપર્વ અ. ૮૪ જુવો. * વસિષ્ઠના પુત્ર મધુ ની કથા. વાલ્મિકી રામાયણ બાળકાંઠ અ ૬૨ મો જુવો.


શુક્રનીતિ. विद्यया कर्मणा शील: प्रजाः संरञ्जयन्मुदा ।
त्यागी च सत्यसम्पन्नः सर्वान्कुर्याद्वशे स्वके॥४९॥
 शनैः शनैः प्रवर्दैत शुक्लपक्षमृगांकवत् ।
एवं वृत्तो राजपुत्रो राज्यं प्राप्याप्यकंटकम्॥५०॥
 सहायवान्सहामायश्चिरं भुक्ते वसुन्धराम् ।
समासतः कार्यमुक्तं युवराजस्य यद्धितम्॥११॥
 તથા પ્રેમપૂર્વક વિદ્યાવડે, કર્મવડે અને સુસ્વભાવવડે સમસ્ત પ્રજાને રંજન કરવી અને ત્યાગી તથા સત્યવાદી થઈ સમસ્ત લેકે પોતાને વશ કરવા. આ પ્રમાણે આચરણ કરતે રાજકુમાર, શુક્લપક્ષના ચંદ્રની પેઠે ધીરેધીરે વૃદ્ધિ પામે છે; અને નિરકંટક રાજ્ય મેળવીને સારા સહાયક તથા મંત્રીની સાથે રહીને ચિર કાળ સુધી પૃથ્વીનું રાજ્ય ભગવે છે. આ પ્રમાણે યુવરાજનું હિતકારક જે કાર્ય હતું તે સર્વ કાર્ય ટુંકામાં કહી બતાવ્યું. ૪૯-૫૧
અમાત્યાદિકનાં લક્ષણ. समासादुच्यते कृत्यममात्यादेश्च लक्षणम् ।
મૃત્યુઝમાળવામ: સમન્ ! ૬૨ / હવે કાર્યભારી વગેરેનાં કામ તથા કોમળ, ગંભીર, પ્રમાણિક, જાતિ અને ભાષા આદિક સહિત - લક્ષણે ટૂંકમાં કહું છું. તાત્પર્ય-એ કે કાર્યભારી કોમળ છે કે ગંભીર પ્રમાણિક છે કે કેમ, કઈ જાતિને છે અને તેનું બાલવું કેવું છે વગેરે લક્ષણે કહેવામાં આવે છે. પર
परीक्षकैीवयित्वा यथा स्वर्ण परीक्ष्यते ।
कर्मणा सहवासेन गुणैः शीलकुलादिभिः॥५३॥
 भृत्यं परीक्षयेन्नित्वं विश्वास्यं विश्वसेत्सदा ।
नैव जातिर्न च कुलं केवलं लक्षयेदपि॥१४॥
 જેમ સેની લોકો સેનાને ગાળીને તેની પરીક્ષા કરે છે તેમ રાજાએ કર્મ, સહવાસ, ગુણ, શીળ તથા કુળ વગેરે બાબતથી સેવકની નિત્ય ૫રીક્ષા કરવી; અને જે તે વિશ્વાસપાત્ર જાણવામાં આવે તો તેનો સદા વિશ્વાસ કરો, પણ કેવળ જાતિ કે કુળ ઉપરજ વિચાર કરવો નહીં–તેમ કરવાથી ઘણું હાની થાય છે. ૫૩-૫૪
कर्मशीलगुणाः पूज्यास्तथा जातिकुले नहि ।
न जात्या न कुलेनैव श्रेष्ठत्वं पतिपद्यते॥५५॥
ઉત્તમ સેવક.
૭૫
સારાં કામ, સારો સ્વભાવ તથા સદ્ગુણૢા જેવા માન્ય ગણાય છે તેવાં જાતિ અને કુળ માન્ય ગણાતાં નથી. કારણ કે કેવળ જાતિથી અને કુળથી શ્રેષ્ઠતા આવતીનથી પણ સઙ્ગાદિથીજ શ્રેષ્ઠતા સંપાદન કરી શકાયછે. ૫૫ विवाहे भोजने नित्यं कुलजातिविवेचनम् ।
सत्यवाक्गुणसम्पन्नस्तथाभिजनवान्धनी॥५६॥
 सुकुलश्च सुशीलश्च सुकर्मा च निरालसः ।
यथा करोत्यात्मकार्य्यं स्वामिकार्य्यं ततोऽधिकम्॥५७॥
વિવાહમાં તથા ભાજનમાં સદા કુળનેા તથા જાતિના વિચાર કરવા; પરંતુ રાજકાર્ય કરવામાં તે તે નિષ્ફળ છે. સત્યવાદી, ગુણી, સારા કુટખ વાળા, ધનાઢય, સારા કુળવાળા, સારા સ્વભાવને, સારાં આચરણવાળા અને ઉદ્યોગી પુરૂષ જેવુ પેાતાનું કામ કરે છે તે કરતાં પેાતાના ઉપરીનું અધિક કામ કરે છે. ૫૬-૫૭
ઉત્તમ સેવક.
चतुर्गुणेन यत्नेन कायवाङ्मानसेन च ।
भृत्यैव तुष्टो मृदुवाक्कार्य्यदक्षः शुचिर्दृढः॥५८॥
 परोपकरणे दक्षो पकारपराङ्मुखः ।
स्वाम्यागस्कारिणं पुत्रं पितरं वापि दर्शकः॥१९॥
 अन्यायगामिनि पत्यौ यतद्रूपः सुबोधकः ।
नाक्षेप्ता तद्रिरं काञ्चित्तन्न्यूनस्याप्रकाशकः॥६०॥
 अदीर्घसूत्रः सत्कार्य्ये ह्यसत्कार्ये चिरक्रियः ।
न तद्भार्य्यापुत्रमित्रछिद्रदर्शी कदाचन॥६१॥
 तद्वद्बुद्धिस्तदीयेषु भार्य्यापुत्रादिबन्धुषु ।
न श्लाघते स्पर्द्धते न नाभ्यसूयति निन्दति॥६२॥
 नेच्छत्यन्याधिकारं हि निस्पृहो मोदते सदा ।
तद्दत्तवस्त्रभूषादिधारकस्तत्पुरोऽनिशम्॥६३॥
 मृति तुल्यव्ययी दान्तो दलालुः शूर एव हि ।
तदकार्य्यस्य रहसि सूचको भृतको वरः॥६४॥
જે રાજસેવક, ચારગણા પ્રયત્નવડે તથા મન, વાણી અને કાયાવડે રાજાનું કામ કરતા હાય, જે પગાર મળતા હાય તેટલાથીજ સંતુષ્ટ રહેતા હાય, મધુર ખેલતા હાય, કામ કરવામાં નિપુણ હોય, પવિત્ર મના

શુકનીતિ,
હોય, કેઈથી ડગે નહી તેવો દૃઢ હોય, પરોપકાર કરવામાં કુશળ હોય, અપકાર કરવાથી દૂર રહેતું હોય તથા રાજાનું ભુંડું કરનારા પુત્રની અને કુમારનું ભુંડુ કરનારા રાજાની તપાસ રાખતા હોય, રાજા અન્યાયને માર્ગે જાય તે તેને પ્રયત્નપૂર્વક સદુબોધ આપતો હોય, રાજાના હરાઈ વચનનું કોઈ દિવસ પણ અપમાન કરતા ન હોય, રાજાની ન્યૂનતાને પ્રકટ કરતો ન હોય, દાનાદિક સારા કામમાં તત્પર રહેતો હોય, હિંસા આદિક નીચે કામ કરતાં વિલંબ કરતા હોય, કોઈ દિવસ પણ રાજા રાણીનાં, રાજપુત્રનાં અને રાજાના મિત્રનાં ગુપ્ત છિદ્ર જેત ન હોય, રાજાની સ્ત્રી, પુત્ર તથા બંધુઓને પણ રાજાના જેવાંજ માનતો હોય, પોતાની પ્રશંસા કરતે ન હોય, સામા મનુષ્યના ગુણ જોઈને તેની સાથે સ્પર્ધા કરતા ન હોય, કોઈની ઈર્ષ્યા કે નિંદા કરતા ન હોય, બીજાના અધિકારની આશા રાખતો ન હોય, નિરંતર નિસ્પૃહ થઈને આ નંદમાં દિવસ ગાળતો હોય, રાજાએ ભેટ કરેલાં વ તથા આભૂષણે ધારણ કરતા હોય, રાત દિવસ રાજાની સમીપમાં હાજર રહેતો હોય, પગારના પ્રમાણમાં ખર્ચ કરતો હોય (ડળઘાલુ ન હોય), છત્તેક્રિય હોય, દયાળુ હોય, શરવીર હોય તથા રાજાનું અકાર્ય રાજાને એકાંતમાં જણુવતો હોય તેવા સેવકને ઉત્તમ જાણવો. ૫૮-૬૪.
નીચ સેવક. विपरीतगुणैरोभिर्भूतको निन्द्य उच्यते ।
ये भृत्या हीनभृतिका ये दण्डेन प्रकर्षिताः॥६५॥
 शठाश्च कातरा लुब्धाः समक्षं प्रियवादिनः ।
मत्ता व्यसनिनश्चात् उत्कोचेष्टाश्च देविनः॥६॥
 नास्तिका दान्भिकाश्चैवासत्यवाचोऽप्यसूयकाः॥ये चापमानिता येऽसद्वाक्यैर्मर्मणि भेदिताः॥१७॥
 रिपोर्मित्राः सेवकाश्च पूर्ववैरानुबन्धिनः ।
चण्डाः साहसिका धर्महीना नैते सुसेवकाः ।
संक्षेपतस्तु कथितं सदसन्दृत्यलक्षणम्॥६८॥
 જે સેવકમાં ઉપર જણાવેલા ગુણોથી વિપરીત ગુણો હોય, તે દુષ્ટ સેવક કહેવાય છે. તથા જે ટુંક પગારમાં રહેનારા હોય, જેને શિક્ષા થયેલી હોય, જે લુચ્ચા, બીકણ, લેબી, સમક્ષમાં પ્રિય બેલનારા, મદમત્ત, વ્યસની, દુઃખી, લાંચ લેવાની ઈચ્છાવાળા, જુગારી, નાસ્તિક, દાંભિક, અસત્યવાદી, ઇર્ષ્યાળું-પરગુણમાં દેષાપ કરનારા, અપમાન પામેલા. કટુ વેણુ કહીને મર્મમાં ભેદેલા, શત્રુના મિત્ર, શત્રુના સેવક, પૂર્વના વૈરી,

પ્રકૃતિ મંડળના ધર્મ.
७७
ધી, સાહસિક (અવિચારી) અને ધર્મભ્રષ્ટ હોય તેવાને નીચ સેવક જાણવા. આ પ્રમાણે સારા નરતા સેવકોનું લક્ષણ ટુંકમાં કહી બતાવ્યું. ૬૫-૬૮.
प्रति भ समासतः पुरोधादिलक्षणं यत्तदुच्यते ।
पुरोधाश्च प्रतिनिधिः प्रधानः सचिवस्तथा॥६९॥
 मन्त्री च प्राङ्विवाकश्च पण्डितश्च सुमन्त्रकः ।
अमात्यो दूत इत्येता राज्ञः प्रकृतयो दश॥७०॥
 दशमांशाधिकाः पूर्व दूतान्ताः क्रमशः स्मृताः ।
પુરોહિત વગેરે પ્રકૃતિ મંડળનાં જે લક્ષણે છે તે ટુંકામાં કહું છું. પુરहित, प्रतिनिधि, प्रधान, सचिव, मंत्री, प्रा.वि (न्यायाधीश), पति, સુમંત્રક, અમાત્ય અને દૂત આ દશ રાજાનું પ્રકૃતિમ ડળ કહેવાય છે. પુરોહિતથી માંડીને દૂત પર્વતને ક્રમવાર પૂર્વ પૂર્વ દશમાંશ અધિક પગાર જાણો એટલે કે પુરોહિતને પગાર પ્રતિનિધિ કરતાં એક દશમાંશ અધિક જાણો, ને પ્રતિનિધિનો પગાર પ્રધાન કરતાં એક દશમાંશ અધિક જાણુ. ૬૯-૭૦.
अष्टप्रकृतिभिर्युक्तो नृपः कैश्चित्स्मृतः सदा॥७१॥
 सुमन्त्रः पण्डितो मन्त्री प्रधानः सचिवस्तथा ।
अमात्यःप्राविवाकश्च तथा प्रतिनिधिः स्मृतः॥७२॥
 एता भृतिसमास्त्वष्टौ राज्ञः प्रकृतयः सदा ।
इङ्गिताकारतत्त्वज्ञो दूतस्तदनुगः स्मृतः॥७३॥
 કેટલાએક, રાજાના પ્રકૃતિ મંડળમાં સદા આઠ મનુષ્ય કહે છે તે આઠ प्रतिनां नाम-सुमत्र, ५हित, भत्री, प्रधान, सचिव, समात्य, प्रा.विवाह તથા પ્રતિનિધિ-આ આઠ સદા રાજાનું પ્રકૃતિ મંડળ જાણવું ને તેઓને પગાર સરખેજ હોય છે, તથા મનોભાવ અને શરીરની ચેષ્ટાથી મનુષ્યને ગૂઢ ભાવ જાણનારે દૂત આ પ્રકૃતિમંડળને અનુસરતા રહે છે એમ જાણવું. ૭૧-૭૩.
પ્રકૃતિ મંડળના ધર્મ. पुरोधाः प्रथमं श्रेष्ठः सर्वेभ्यो राजराष्ट्रभृत् ।
तदनु स्यात्प्रतिनिधिः प्रधानस्तदनन्तरम्॥७४॥
 सचिवस्तु ततः प्रोक्तो मन्त्री तदनु चोच्यते ।
प्राविवाकस्ततः प्रोक्तः पण्डितस्तदनन्तरम्॥७५॥
 सुमन्त्रस्तु ततः ख्यातो ह्यमात्यस्तु ततः परम्॥७६॥
 दूतस्ततः क्रमादेते पूर्वश्रेष्ठा यथा गुणाः॥७७॥
શુક્રનીતિ.
પ્રકૃતિ મંડળમાં સર્વ કરતાં પુરાહિત શ્રેષ્ઠ છે તે સર્વ ઉપદ્રવમાંથી રાજાનું તથા દેશનું રક્ષણ કરે છે. તે કરતાં પ્રતિનિધિ જરા ચૂત ગણાય છે, તેના કરતાં પ્રધાન, પ્રધાનના કરતાં સચિવ, અને તેના કરતાં મંત્રી ન્યૂન કહેવાય છે, તેના કરતાં ન્યાયાધીશ ન્યૂન, તે કરતાં પંડિત ન્યૂન, તે કરતાં સુમત્ર ન્યૂન, અને તે કરતાં અમાત્ય ન્યૂન કહેવાય છે અને સર્વ કરતાં દૂત ન્યૂન કહેવાય છે. એમ ક્રમ વાર ગુણના પ્રમાણમાં પૂર્વપૂર્વ ને શ્રેષ્ઠ અને ઉત્તર ઉત્તરને સાધારણ ગણવા. ૭૪-૭૫.
मन्त्रानुष्ठानसम्पन्नस्त्रैविद्यः कर्मतत्परः ।
जितेन्द्रियो जितक्रोधो लोभमोहविवर्जितः ।
७८ ।
षडंगवित्सांगधनुर्वेदविच्चार्थधर्मवित् ।
यत्कोपभीत्या राजापि धर्मनीतिरतो भवेत्॥७९॥
 नीतिशास्त्रास्त्रव्यूहादिकुशलस्तु पुरोहितः ।
सैवाचार्य्यः पुरोधा यः शापानुग्रहयोः क्षमः॥८०॥
શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે મહેંત્રાનુષ્ઠાન કરનાર, વેદ જાણનાર, કર્મ કરવામાં તત્પર, જીતેન્દ્રિય, ક્રેાધ, લાભ ને માહુરહિત, છે અંગ સહિત વેટ્ટ જાણનાર, અંગ સહિત ધનુર્વેદ જાણનાર, અર્થશાસ્ત્રમાં અને ધર્મથાસ્ત્રમાં કુશળ, રાજા પણ જેના ભયથી ડરી, ધર્મ તથા નીતિમાં પરાયણ રહેતા હાય તથા નીતિશાસ્ત્રમાં, શસ્ત્રવિદ્યામાં અને અસ્ત્રવિદ્યામાં નિપુણ, વ્યૂહાર્દિક રચનામાં નિપુણ, શાપ દેવામાં તથા અનુગ્રહ કરવામાં સમયે હાય તેવા પુરાહિતનેજ આચાર્ય જાણવા. ૭૮-૮૦
विना प्रकृतिसन्मन्त्राद्राज्यनाशो भवेध्ध्रुवम् ।
रोधनं न भवेत्तस्मात्राज्ञस्ते स्युः सुमन्त्रिणः॥८१॥
પૂર્વે જણાવેલા પુરાહિત વગેરે પ્રકૃતિ મંડળ, રાજ્યની ગુહ્ય ખામત ઉપર સારી રીતે વિચાર કરતા નથી તેા રાજ્ય અવશ્ય નાશ પામે છે અને રાજા પણ અવળે માર્ગે જતાં અટકતા નથી; માટે પુરાહિત વગેરે મત્રી સારા હેાવા જોઇએ.૮૧

न बिभेति नृपो येभ्यस्तैः स्यात्कि राज्यवर्द्धनम् ? ।
થયાજા વસ્રાયઃ સ્ત્રિયો મૂલ્યાસ્તથા દે તે ૫૮૨॥
રાજા જે પુરાહિત આદિ પ્રકૃતિમંડળથી ડર ખાતા ન હોય તેવા પુરાહિત આદિ પ્રકૃતિમંડળથી શુ રાજ્યની વૃદ્ધિ થઈ શકે કે? આભૂષણા તથા વસ્ત્ર જેમ સ્ત્રીઓનાં શણગારમાં કામ લાગે છે તેમજ નિર્બળ પુરાહિત વગેરે પણ રાજાના શણગારરૂપ થઈ પડે છે–માટે શણગારરૂપ ન થતાં પેાતાના ધર્મ અવવે.


પ્રકૃતિ મંડળના ધર્મ.
राज्यं प्रजा बलं कोशः सुनृपत्वं न वार्धतम् ।
यन्मन्त्रतोऽरिनाशस्तैर्मन्त्रिभिः किं प्रयोजनम्॥८३॥
 જે મંત્રીના ગુઢ વિચારથી રાજ્ય પ્રજા, બળ, કોશ,ને સુરાજ્ય વૃદ્ધિ પામતું નથી તથા શત્રુનો નાશ થતો નથી તે મંત્રીથી શું ફળ? ૮૩
का-कार्यप्रविज्ञाता स्मृतः प्रतिनिधिस्तु सः ।
सर्वदर्शी प्रधानस्तु सेनावित्सचिवस्तथा॥८४॥
 मन्त्री तु नीतिकुशलः पण्डितो धर्मतत्त्ववित् ।
लोकशास्त्रनयज्ञस्तु प्राङ्किवाकः स्मृतः सदा॥८५॥
 देशकालप्रविज्ञाता ह्यमात्य इति कथ्यते ।
आयव्ययप्रविज्ञाता सुमन्त्रः स च कीर्तितः॥८६॥
 इङ्गिताकारचेष्टाज्ञः स्मृतिमान्देशकालवित् ।
षामुण्यमन्त्रविद्वाग्मी वीतभी त इष्यते॥७॥
 જે કર્યા કાર્ય સારી રીતે સમજતો હોય તેને પ્રતિનિધિ જાણ, જે સર્વ ઠેકાણે દૃષ્ટિ રાખતા હોય તેને પ્રધાન જાણુ, જેને સિન્ય સંબંધી સારી રીતે જ્ઞાન હોય તેને સચિવ જાણો, જે નીતિશાસ્ત્રમાં કુશળ હોય તેને મંત્રી જાણ, જે ધર્મતત્વમાં જાણીતો હોય તેને પંડિત જાણ, જે નિત્ય લોકવ્યવહારમાં, શાસ્ત્રમાં અને નીતિમાં કુશળ હોય તેને પ્રાવિવાક જાણ, જે દેશ તથા કાળનું જ્ઞાન ધરાવતું હોય આ દેશમાં આમ વર્તવું, આ સમયે આમ કરવું તે જાણતો હોય–તેને અમાય જાણ. જે આવક તથા ખર્ચની બાબતમાં જાણતા હોય તેને સુમંત્ર જાણવો. તથા જે ગુપ્ત મનેભાવ અને ચેષ્ટાથી સામા મનુષ્યના મનભાવને સમજતે હોય, બુદ્ધિશાળી હેચ, દેશ તથા કાળને અનુસરીને કાર્ય કરતો હોય, નીતિનાં છ-(સંધિ, વિગ્રહ, યાન, આસન, સંશ્રય, વૈધીભાવ) ગુણમાં પ્રવીણ હય, વાચાળ તથા નિર્ભય હેય તેને દૂત જાણુ. ૮૪–૮૭.
अहितञ्चापि यत्कार्य सद्यः कत्तुं यदोचितम् ।
अकर्तुं यद्धितमपि राज्ञः प्रतिनिधिः सदा ।
बोधयेत्कारयेत्कुऱ्यान्न कुर्य्यान्न प्रबोधयेत्॥८॥
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
પ્રતિનિધિએ હમેશાં અહિત છતાં પણ જે કાર્ય કરવા યોગ્ય હોય તે કામ રાજાને નિવેદન કરવું, તેની પાસે કરાવવું અને પોતે કરવું; પરંતુ હિતકારક છતાં જે કામ કરવું અનુચિત હોય તે કામ પતે કરવું નહીં, તેમ રાજાને નિવેદન પણ કરવું નહીં. ૮૮.
सत्यं वा यदि वाऽसत्यं कार्य्यनातञ्च यत्किल ।
सर्वेषां राजकृत्येषु प्रधानस्तद्विचिन्तयेत्॥८९॥
 રાજકાજમાં સઘળાં સાચાં તથા બેટાં જે કામ થતાં હોય તેને પ્રધાને નિપુણ દૃષ્ટિથી તપાસ કરવો.૮૯

गजानाञ्च तथाश्वानां रथानां पदगामिनाम् ।
सुदृढानां तथोष्ट्राणां वृषाणां सद्य एव हि॥९॥
 बाह्यभाषासु संकेतव्यूहाभ्यसनशालिनाम् ।
प्राक्प्रत्यग्गामिनां राज्यचिहशस्त्रास्त्रधारिणाम्॥९१॥
 परिचारगणानां हीनमध्योत्तमकर्मणाम् ।
अस्त्राणामस्त्रजातीनां संघः स्वतुरगीगणः॥९२॥
. कार्यक्षमश्च प्राचीनः साद्यस्कः कति विद्यते ।
का-समर्थः कत्यस्ति शस्त्रगोलाग्निचूर्णयुक्॥९३॥
 सांग्रामिकश्च कत्यस्ति सम्भारस्तान्विचिन्त्य च ।
सचिवश्चापि तत्कायं राज्ञे सम्यनिवेदयेत्॥९४॥
 હાથીઓના, ઘોડાના, રથના, પાળાઓના, મજબૂત બાંધાના ઉંટ તથા બળદેના, પરદેશની ભાષા જાણવાના સંકેતમાં નિપુણતા ધરાવનારા લોકોના, ન્યૂહરચના જાણનારાઓના, પૂર્વ પશ્ચિમ આદિક દેશમાં જનારા લોકોના, રાજ્યનાં ચિન્હો ધારણ કરનારાઓના, શસ્ત્ર તથા અઅધારી લોકેાના, સાધારણ, મધ્યમ તથા ઉત્તમ કામ કરનારા સેવકેના, અસ્ત્રશસ્ત્રના તથા તેની જુદી જુદી જાતિઓના નિયમને બરાબર તપાસ કરો. અને કામ કરી શકે તેવા જુના ઘોડેશ્વાર તથા નવા ઘોડેશ્વાર કેટલા છે, તથા કામ ન કરી શકે તેવા જુના તથા નવા ઘોડેશ્વાર કેટલા છે, હથીયાર, ગોળ, દારૂ વગેરે સંગ્રામની સામગ્રી કેટલી છે, તે સઘળાને વિચાર કરીને તે સંબંધી સઘળું કામ સચિવે રાજાને સારી રીતે જણાવવું. ૯૦–૮૪

પ્રકૃતિ મંડળના ધર્મ. साम दानञ्च भेदश्च दण्डः केषु कदा कथम् ।
कर्तव्यः किं फलं तेभ्यो बहु मध्यं तथाल्पकम् ।
एतत्सञ्चिन्त्य निश्चित्य मन्त्री सर्व निवेदयेत्॥९५॥
 મંત્રીએ સામ, દામ, ભેદ અને દંડ આ ચાર ઉપાયોને કયારે, કેમ અને કંઈ બાબતમાં ઉપયોગ કરો અને તેથી શું ફળ થશે તથા જે ફળ થશે તે ઉત્તમ, મધ્યમ કે કનિષ્ઠ થશે તેનો વિચાર કરી મનમાં નિશ્ચય કરો અને રાજાને સર્વ નિવેદન કરવું.૫

साक्षिभिलिखितैोगैश्छलभूतैश्च मानुषान् ।
स्वेनोत्पादितसम्प्राप्तव्यवहारान्विचिन्य च॥९६॥
 दिव्यसंसाधनाद्वापि केषु किं साधनं परम् ।
युक्तिप्रत्यक्षानुमानोपमानैर्लोकशास्त्रतः॥९७॥
 बहुसम्मतसंसिद्धान् विनिश्चित्य सभास्थितः।
ससभ्यः प्राविवाकस्तु नृपं संबोधयेत्सदा॥९८॥
 પ્રાવિવાકે (ન્યાયાધીશે) હમેશાં કેર્ટમાં યથાર્થ વકતા સભાસદેની સાથે બેસીને સાચા તથા ખેટા સાક્ષીઓ ઉપરથી, લખતપત્ર ઉપરથી તથા ભોગવટા ઉપરથી પતે ઉપજાવી કાઢેલા દાવાવાળા અને ખરા દાવાવાળા લોકેની તપાસ કરવી. અને તે વિવાદમાં સાક્ષી લેખ વગેરે પુરાવા ન હેવાથી, કેટલા રોગન વગેરેથી મનાવવા ગ્ય છે અને કેટલા પુષ્કળ પુરાવાથી સાચા છે, કયા વિવાદમાં ખરાં પ્રમાણ શું છે, તે સર્વ યુતિ, પ્રત્યક્ષદર્શન, અનુમાન, ઉપમાન, લેકવ્યવહાર, તથા શાસ્ત્રવિચાર ઉપરથી બરાબર વિચાર કરીને રાજાને નિવેદન કરવું. ૯૬–૯૮
वर्तमानाश्च प्राचीना धर्माः के लोकसंश्रिता।
शास्त्रेषु के समुद्दिष्टा विरुध्यन्ते च केऽधुना॥९९॥
 लोकशास्त्रविरुद्धाः के पण्डितस्तान्विचिन्त्य च ।
नृपं संबोधयेत्तैश्च परत्रेह सुखप्रदैः॥१०॥
 લોકોમાં પ્રાચીન ધર્મ કયા ચાલે છે ? વર્તમાન નવીન ધ કયા ચાલે છે, શાસ્ત્રમાં કયા ધર્મો બતાવ્યા છે, શાસ્ત્રમાં જણાવ્યા છતાં હાલમાં કયા ધમોને આદર આપવામાં આવતું નથી, કેમાં કયા ધાને પ્રચાર છે અને કયા ધર્મો લોક તથા શાસ્ત્રથી વિરૂદ્ધ છે, તેને વિચાર કરી પંડિતે આલોકમાં અને પરલોકમાં સુખ આપનારા ધર્મેન રાજાને ઉપદેશ કરવો. ૯૯-૧૦૦

i
શુક્રનીતિ. nnvannmannnnnnnnnnnnnn इयच्च सञ्चितं द्रव्यं वत्सरेऽस्मिन्तृणादिकम् ।
व्ययीभूतमियच्चैव शेषं स्थावरजगमम् ।
इयदस्तीति वै राज्ञे सुमन्त्रो विनिवेदयेत्॥१०१॥
 - આ વર્ષમાં તૃણાદિક સ્થાવર અને જંગમ પદાર્થોને આટલો સંગ્રહ કર્યો હતો. તેમાંથી આટલો ખર્ચ થયે, તે બાદ કરતાં આટલા સ્થાવર અને જંગમ પદાર્થ બાકી રહ્યા છે, ઇત્યાદિ સુમંત્રે રાજાને જણાવવું.૧૦૧

पुराणि च कति ग्रामा अरण्यानि च सन्ति हि ।
कर्षिता कति भू: केन प्राप्तो भागस्ततः कति॥१०२॥
 भागशेषं स्थितं तस्मिन्कत्यकृष्टा च भूमिका।
भागद्रव्यं वत्सरेऽस्मिन्शुल्कदण्डादिजं कति॥१०३॥
 अकृष्टपच्यं कति च कति चारण्यसम्भवम् ।
कति चाकरसञ्जातं निधिप्राप्तं कतीति च॥१०४॥
 अस्वामिकं कति प्राप्तं नाष्टिकं तस्कराहृतम् ।
सञ्चितन्तु विनिश्चित्यामात्यो राज्ञे निवेदयेत्॥१०५॥
 કેટલાં નગરે છે, કેટલાં ગ્રામ છે, કેટલાં જંગલો છે, કેટલી જમીન ખેડેલી છે, ખેડેલી જમીનમાંથી કેરું ધાન્યને ભાગ લે છે અને તે કેટલો લે છે, બાકી કેટલા ભાગ તે ક્ષેત્રમાં રહે છે, ખેડયા વિનાની કેટલી જમીન રહી છે, પ્રતિવર્ષે આ દેશમાં કારમાંથી તથા લોકોને દંડ કરવામાંથી કેટલું ધન ઉત્પન્ન થયું, બેડ વિના કેટલું ધાન્ય નિપજ્યું, જંગલમાંથી કેટલું ધન મળ્યું, ખાણમાંથી કેટલું ધન મળ્યું, રસ્તા પરથી નિધણીયાતું કેટલું ધન મળ્યું, ગુમ થયેલું ધન કેટલું મળ્યું, ચોરેને દંડ કરતાં કેટલું ધન આવ્યું. આ સર્વ બાબત ઉપર સારી રીતે નિર્ણય કરીને અમાત્ય રાજાને જણાવવું ૧૦૨–૧૦૫
समासाल्लक्षणं कृत्यं प्रधानदशकस्य च ।
उक्तं तल्लिखितैः सर्व विन्द्यात्तदनुदर्शिभिः॥१०६॥
 આ પ્રમાણે પુરોહિત વગેરે દશ પ્રકૃતિ મંડળનાં લક્ષણ તથા કામ ટુકામાં કહ્યાં. રાજાએ પુરોહિત વગેરેનાં લક્ષણ અને કામમાં જે પ્રમાણે દર્શાવ્યું છે તે પ્રમાણે અને પુરોહિત આદિનાં લખાણો પરથી સર્વ જાણું લેવું.૧૦૬

परिवर्त्य नृपो ह्येतान्युञ्ज्यादन्योऽन्यकर्मणि॥१०७॥
તપ અા .
અધિકારીની નિમણુક રાજાએ ઉપર જણાવેલા પ્રકૃતિ મંડળમાં એક બીજાને એક બીજાનાં કામ ઉપર નિમીને તેઓની ફેરબદલી કરવી: જેમકે સુમંત્રને અમાત્યના. કામ ઉપર નિમ અને અમાત્યને સુમંત્રના કામ ઉપર નિમ. ૧૦૬-૧૭
न कुर्यात्स्वाधिकबलान्कदापि ह्यधिकारिणः।
परस्परं समबलाः कार्योः प्रकृतयो दश॥१०८॥
 રાજાએ કોઈ દિવસ પણ અધિકારીઓને પોતાના કરતાં વિશેષ બળશાળી થવા દેવા નહીં-પણ પોતાના સ્વાધીન રાખવા અને પરોહિત વગેરે દશ પ્રકૃતિમંડળમાં પરસ્પર સઘળાને સમાન બળવાળા બનાવવા--સઘળાનું બળ એકસરખું જ હોવું જોઈએ.૧૦૮

અધિકારીની નિમણુક एकस्मिन्नधिकारे तु पुरुषाणां त्रयं सदा ।
नियुजीत प्राज्ञतमं मुख्यमेकन्तु तेषु वै॥१०९॥
 द्वौ दर्शकौ तु तत्कार्ये हायनैस्तन्निवर्त्तयेत् ।
त्रिभिर्वा पञ्चभिर्वापि सप्तभिर्दशभिश्च वा॥११॥
 दृष्टा तत्कार्यकौशल्ये तथा तौ परिवर्त्तयेत् ।
नाधिकारं चिरं दद्याद्यस्मै कस्मै सदा नपः॥१११॥
રાજાએ નિરંતર એક અધિકાર ઉપર (રાજ્ય કાર્ય ઉપર) ત્રણ પુરૂષની નિમણુંક કરવી. તે ત્રણ પુરૂષમાં એક મહા બુદ્ધિશાળી મનુષ્યની તેના ઉપરી તરિકે નિમણુંક કરવી. તે કાર્ય ઉપર બેદર્શકની નિમણુક કરવી. અને આ દર્શકની ત્રણ, પાંચ, સાત કે દશ વર્ષ કેડે બદલી કરવી. બદલી કરતી વેળાએ તેના કામ ઉપર તથા નિપુણતા ઉપર દૃષ્ટિ કરીને તેના પ્રમાણમાં બને દર્શકની બદલી કરવી. રાજાએ સદા હરકેાઈ પણ મનુષ્યને ચિરકાળ સુધી એક અધિકાર ઉપર રાખો નહીં. ૧૦૯-૧૧૧
अधिकार क्षमं दृष्टा ह्यधिकारे नियोजयेत् ।
अधिकारमदं पीत्वा को न मुह्येत्पुनश्चिरम्॥११२॥
 अतः कार्यक्षमं दृष्ट्वा कार्येऽन्ये तं नियोजयेत् ।
तत्कार्ये कुशलं चान्यं तत्पदानुगतं खलु॥११३॥
 नियोजयेद्धर्तने तु तदभावे तथापरम् ।
तद्गुणो यदि तत्पुत्रस्तत्कायें तं नियोजयेत्॥११४॥
શુકનીતિ.
I અધિકાર–રાજકાર્ય ચલાવી શકે તેવા યોગ્ય મનુષ્યની અધિકાર ઉપર નિમણુક કરવી. લાંબા કાળ સુધી એકના એક અધિકાર ઉપર રહેલો કે મનુષ્ય અધિકારરૂપી મદિરાનું પાન કરીને મદમત્ત થાય નહીં? સર્વ થાય. માટે તે અધિકારીઓની ફેર બદલી કરવા માટે અધિકારીની તપાસ કરતાં જે અધિકારી કાર્ય કરવામાં સમય લેવામાં આવે તેની બીજા કાર્ય ઉપર નિમણુક કરવી; અને તેના કાર્ય ઉપર તેનાથી ઉતરતા બીજ કુશળ અધિકારીની નિમણુક કરવી. જે તે કામ કરી શકે તે ન હોય તો બીજા કાર્યક્ષમ અધિકારીની તેના કાર્ય ઉપર નિમણુંક કરવી. પરંતુ પ્રથમના અધિકારીને પુત્ર જે તે ગુણશાળી અને કાર્ય ક્ષમ હોય તે તે અધિકાર ઉપર તેના પુત્રની નિમણુક કરવી. ૧૧૨-૧૧૪
यथा यथा श्रेष्ठपदे ह्यधिकारी यदा भवेत् ।
अनुक्रमेण संयोज्यो ह्यन्ते तं प्रकृति नयेत्॥११५॥
અધિકારી જેમ જેમ શ્રેષ્ઠ શ્રેષ્ઠ જગ્યાનું કામ કરવાને યોગ્ય થાય તેમ તેમ અનુક્રમે તેને મોટી પઢીએ ચઢાવો; અને છેવટે તે યોગ્ય મનુષ્યને પ્રકૃતિ મંડળમાં દાખલ કરો.૧૧૫

अधिकारबलं दृष्टा योजयेद्दर्शकान्बहून् ।
ધારિળમેવ વા યોથેરાર્વિના { ૨૬ | કામનું ઘણું બળ જોવામાં આવે છે તેમાં ઘણા દર્શકોની-કાર્ય તપાસ નારાની) નિમણુંક કરવી અથવા તો કામ કરવાને સમર્થ એવા એક અધિકારીની નિમણુક કરવી, પરંતુ દર્શકોની નિમણુક કરવી નહીં.૧૧૬

ये चान्ये कर्मसचिवास्तान्सर्वान्विनियोजयेत् ।
- गजाश्वरथपादातपशूष्ट्रमृगपाक्षिणाम्॥११७॥
सुवर्णरत्नरजतवस्त्राणामधिपान्गृथक् ।
वित्तानामधिपं धान्याधिपं पाकाधिपं तथा॥११८॥
 आरामाधिपतिञ्चैव सौधगेहाधिपं पृथक् ।
सम्भारपं देवतुष्टिपतिं दानपति सदा॥११९॥
 ઉપર જણાવ્યા સિવાય બીજા અધિકારી હોય તેઓને યથોચિત હાથયો, ઘોડા, રથ, પાયદાઓ, ગાય ભેસ, ઉંટ, પશુઓ, પક્ષિ, સુવર્ણ રત્ન, રૂપુ, તથા વસ્ત્ર વિગેરે પદાર્થોના જુદા જુદા અધિકારીઓ નિમવા. તેમાં કઈને ધનાધ્યક્ષ બનાવવો, કેઈને ધાન્યાધ્યક્ષ બનાવ, કેઈને ઉ૫ વનાધ્યક્ષ બનાવવો, કોઈને સૌપાધ્યક્ષ બનાવવો, કોઈને જુદાં જુદાં ગૃહનો

રાજાએ વિદ્વાનો સત્કાર કરો.
અધ્યક્ષ બનાવવો, કોઈને દેવ સેવાધ્યક્ષની જગ્યા ઉપર નિમ. આ પ્રમાણે જુદા જુદા મનુષ્યોને જુદા જુદા અધિકારે ઉપર નિમવા. ૧૧૭-૧૧૯
साहसाधिपतिञ्चैव ग्रामनेतारमेव च ।
भागहारं तृतीयन्तु लेखकञ्च चतुर्थकम्॥१२०॥
 शुल्कयाहं पञ्चमञ्च प्रतिहारं तथैव च ।
षट्कमेतन्नियोक्तव्यं ग्रामे ग्रामे पुरे पुरे॥१२१॥
૧ સંગ્રામાધિપ-સેનાપતિ, ૨ ગ્રામોધ્યક્ષ, વહીવટદાર, ૩ કરાધ્યક્ષ કર ઉઘરાવવાના ખાતાના અધિકારી, ૪ લેખક (મેહ), ૫ જગત લેનારે તથા ૬ દ્વારપાળ (કોટવાળ) આ છ અધિકારીની પ્રત્યેક નગરમાં તથા પ્રત્યેક ગામમાં નિમણુક કરવી. ૧૨૦-૧૨૧
રાજાએ વિદ્વાનને સત્કાર કરે.
तपस्विनो दानशीलाः श्रुतिस्मृतिविशारदाः ।
पौराणिकाः शास्त्रविदो दैवज्ञा मान्त्रिकाश्च ये॥१२२॥
 आयुर्वेदविदः कर्मकाण्डज्ञास्तान्त्रिकाश्च ये।
ये चान्ये गुणिनः श्रेष्ठा बुद्धिमन्तो जितेन्द्रियाः॥१२३॥
 तान्सर्वान्पोषयेद्धृत्या दानैर्मानैः सुपूजितान् ।
हीयते चान्यथा, राजा ह्यकीर्ति चापि विन्दति॥१२४॥
જે મનુષ્યો તપસ્વી, દાનશીળ, શ્રુતિ તથા સ્મૃતિમાં નિપુણ, પિરાણિક, શાસ્ત્રવેત્તાઓ, જેશીઓ, મંત્ર શાસ્ત્રી, આયુર્વેદ જાણનારા વૈદ્ય, કર્મકાંડ જાણનારા, અને તાંત્રિકે હોય તથા બીજા જે ગુણવંત સદાચરણી, બુદ્ધિશાળી અને જીતેન્દ્રિય હોય તેવા સર્વ પુરૂષોને દાન તથા માન આપીને સત્કાર કરે; અને માસિક પગાર બાંધી આપીને તેઓનું પોષણ કરવું. જે રાજા ગુણવાન મનુષ્યનું પોષણ કરતું નથી તે રાજ્યપરથી પદભ્રષ્ટ થાય છે અને અપયશ સંપાદન કરે છે. ૧૨૨૧૨૪
बहुसाध्यानि कार्याणि तेषामप्यधिपांस्तथा ।
तत्तत्कार्येषु कुशलान्ज्ञात्वा तांस्तु नियोजयेत्॥१२५॥
 જે જે કામ ઘણા મનુષ્યોથી બની શકે તેવાં જાણવામાં આવે છે તે કાયો ઉપર પ્રથમ જણાવેલા કાર્યકશળ પુરૂને જાણી લઈને તેઓને અધિપતિ નિમવા.૧૨૫

શુક્રનીતિ.
જ મનુષ્ય અશ્વ નું મન થાય પણ સધળા
अमन्त्रमक्षरं नास्ति नास्ति मूलमनौषधम् ।
अयोग्यः पुरुषो नास्ति योजकस्तत्र दुर्लभः॥१२६॥
જેમ કોઈપણ અક્ષર મંત્ર રહિત નથી, પણ સઘળા પરમાત્મારૂપ હોવાથી મંત્ર મૂર્તિ જ છે; વૃક્ષોનું મૂળ ઔષધ નથી, તેમ નથી પણ ઔષધજ છે; તેમજ મનુષ્ય અગ્ય નથી પણ યોગ્ય છે–પરંતુ તેને યાજક પુરૂષ દુર્લભ છે.૧૨૬

રાજાના અધિકારીઓનાં લક્ષણો. प्रमद्रादिजातिभेदं गजानाञ्च चिकित्सितम् ।
शिक्षा व्याधि पोषणञ्च तालुजिह्वानखैर्गुणान् ।
आरोहणं, गतिं वेत्ति स योज्यो गजरक्षणे॥१२७॥
 तथाविधाधोरणस्तु हस्तिहृदयहारकः॥१२८॥
 જે મનુષ્ય હાથીની પ્રભદ્ર આદિ જુદી જુદી જાતિ જાણતા હોય તેને ઓષધ કરી જાણતા હોય તેઓને નાના પ્રકારની ચાલ શિખવી શકતો હોય, તેના રાગ પારખવામાં નિપુણ હોય, તેનું પોષણ કરી જાણતો હોય, તાળવું, જીહા અને નખો તરફ દ્રષ્ટિ કરીને તેના ગુણે તથા અવસ્થાની પરીક્ષા કરી જાણતો હોય, તેના ઉપર સારી રીતે ચઢી જાણ હોય, તેની ગતિની પરીક્ષા કરી જણ હેય-તેવા મનુષ્યને હસ્તિપાળકનો અધિકાર આપો; કારણ કે તે હસ્તિપાળક હસિતના મનને રંજન કરી શકે છે. ૧૨૭-૧૨૮
अश्वानां हृदयं वेत्ति जातिवर्णभ्रमैर्गुणान् ।
गति शिक्षां चिकित्साञ्च सत्त्वं सारं रुजं तथा॥१२९॥
 हिताहितं पोषणञ्च मानं यानं दतो वयः ।
शूरश्च व्यूहवित्माज्ञः कार्योऽश्वाधिपतिश्च सः॥१३०॥
 જે ઘોડાના મનોભિપ્રાયને જાણી શકતો હોય, જાતિ, શરીરના રંગ અને કપાળની ભમરી પરથી તેના ગુણે પારખી શકતો હોય, તેની જુદી જુદી ગતિઓ જાણતો હોય, તેને શિક્ષા કરીને નિયમમાં રાખી શકતો હેય, તેને દવાદારૂ કરી જાણતો હોય, તેનું બળ તથા પરાક્રમ સમજતા હોય, તેના રંગોની પરીક્ષા કરી જાણતા હોય, અમુક ખવરાવવાથી સારું થશે ને અમુક ખવરાવવાથી માઠું થશે તેનું જ્ઞાન ધરાવતા હોય, અને ઉછેરવાની બાબતમાં કુશળ હોય, તેનું માપ, ચાલ, દાંત અને અવસ્થાની

રાજના અધિકારીઓનાં લક્ષણે..
પરીક્ષા કરી જાણતો હોય; શરીર, ન્યૂહરચનામાં નિપુણ તથા કેળવાયેલો હેય તેવા મનુષ્યને અશ્વાધિપતિ બનાવ. ૧૨-૧૩૦ ,
एभिर्गुणैश्च संयुक्तो धु-न् युग्यांश्च वेत्ति यः ।
रथस्य सारं गमनं भ्रमणं परिवर्तनम्॥१३१॥
 समापतत्सुशस्त्रास्त्रलक्ष्यसन्धाननाशकः ।
रथगत्या स रथपो हयसंयोगगुप्तिवित्॥१३२॥
 ઉપર જણાવેલા ગુણે જેમાં હોય, તથા આ ઘોડાઓ ભાર ખેંચી શકે તેવા છે એવું જાણતો હોય, રથની દ્રઢતા પારખવામાં, રથને હા, વામાં, ચારે તરફ ફેરવવામાં અને બીજાની સાથે રથની અદલાબદલી કરવામાં નિપુણ હય, રથને વિચિત્ર રીતે હાંકીને શત્રુઓએ ફેકેલાં શા તથા અસ્ત્રની ચટને ચુકાવી જાણતે હોય, શત્રુના ઘોડાઓ સાથે પોતાના રથના ઘોડાઓ ભેટમભેટા થાય ત્યારે પોતાના ઘોડાઓનું કેમ રક્ષણ કરવું તે વિષયમાં નિપુણ હોય, તેવાને રથપાળ-સારથી બનાવ. ૧૩૧-૧૩ર
सादिनश्च तथा कार्याः शूरा व्यूहविशारदाः।
वाजिगतिविदः प्राज्ञाः शस्त्रास्त्रैर्युद्धकोविदाः॥१३३॥
 શૂરવીર, બૂહ રચનાની બાબતમાં નિપુણ, ઘોડાઓની/ચાલને જાણનારા, બુદ્ધિશાળી, અને શસ્ત્ર તથા અસ્ત્રવડે યુદ્ધ કરવામાં ઘણું કુશલ હોય તેઓને ઘોડેશ્વારે બનાવવા.૧૩૩

चक्रितं रेचितं वल्गितकं धौरितमाप्लुतम् ।
तुरं मन्दञ्च कुटिलं सर्पणं परिवर्तनम्॥१३४॥
 एकादशास्कन्दितञ्च गतीरश्वस्य वेत्ति यः ।
यथाबलं यथार्थञ्च शिक्षयेत्स च शिक्षकः॥१३५॥
૧ ચક્રાકાર ફરવું ( મંડળ ફરવું), જરા ઠેકીને ચાલવું, મોરની પેઠે ડેક ઉંચી રાખીને અણું શરીર ડેલાવતાં રેવાલ ચાલે ચાલવું, કસરખા પગ કરીને ઉતાવળી ચાલે ચાલવું, પમૃગનીમાફક ચાર પગે ઠેકીને ચાલવું, ઉતાવળું ચાલવું, ધીરે ધીરે ચાલવું, વાંકુ ચાલવું, ૯ સપકારે ચાલવું, ૧ • વારંવાર આવજાવ કરવી, ૧૧ આગળના પગ વાંકા કરીને વારંવાર ઠેકીને ચાલવું–આ પ્રમાણે અવની (વાડાઓની) અગ્યાર ગતિને જાણતો હોય તેને અશ્વશિક્ષક જાણ. અને તેને અને શિક્ષક બનાવો. તેણે ઘોડાનું બળ જોઈને તેના પ્રમાણમાં ઘોડાને યથાર્થ શિખવવું. ૧૩૪ ૧૩૫

Shri Mahavir Jain Aradhana Kendra
૯૯
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
वाजिसेवासु कुशलः पल्याणादिनियोगवित् ।
दृढाङ्गश्च तथा शूरः स काय्र्यो वाजि सेवकः॥१३६॥
ઘેાડાની સેવા કરવામાં કુશળ પલાણુ, ગાદી વગેરેને સારી રીતે ગેાઠવી જાણનાર, શરીરે દૃઢ તથા શુરવીર હાય, તેને ઘેાડાના રાવત બનાવવે.
૧૩૬
સેનામાં કાને રાખવા ને અધિપતિ બનાવવા?
नीतिशस्त्रास्त्रव्यूहा दिनति विद्याविशारदाः ।
अबाला मध्यवयसः शूरा दान्ता दृढाङ्गकाः॥१३७॥
 स्वधर्मनिरता नित्यं स्वामिभक्ता रिपुद्विषः ।
शूद्रा वा क्षत्रिया वैश्या म्लेच्छाः संकरसम्भवाः॥१३८॥
 सेनाधिपाः सैनिकाश्च कार्य्या राज्ञा जयार्थिना॥१३९॥
વિજયની ઈચ્છા રાખનારા રાનએ એ કાયાકાર્ય વગેરે દર્શાવનારાંનીતિશાસ્ત્રામાં, વ્યૂહાર્દિક રચનામાં તથા શત્રુને પરાજય કરવામાં કુરાળ હાય, નાની અવસ્થાના નહીં પણ મધ્યમસર અવસ્થાના, શૂરા, વિનયી, શરીરે દૃઢ, સ્વધર્મ પરાયણ, નિરતર રાજ્યભકત અને શત્રુની સાથે દ્વેષ રાખનારાઆવા ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર, મ્લેચ્છ કે પછી વર્ણસંકર ગમે તે જાતિમાં ન્મેલા મનુષ્યાને સેનાપતિયા તથા સૈનિકા બનાવવા. ૧૩૭-૧૩૯

पञ्चानामथवा षण्णामधिपः पदगामिनाम् ।
योज्यः स पत्तिपालः स्यात्रिंशतां गौल्मिकः स्मृतः॥१४०॥
 शतानान्तु शतानीकस्तथानुशतिको वरः ।
सेनानीर्लेखकचैते शतं प्रत्यधिपा इमे॥१४१॥
પાંચ કે છ પાળા ઉપર એક અધિકારીની નિમણુક કરવી. અને તે પત્તિપાળ કહેવાયછે. ત્રીસ પાળાએની ઉપર એક અધિકારીની નિમણુક કરવી, જે અધિકારી ગૈાલ્મિક કહેવાય છે. સેા ગાલ્મિકના ઉપર નિમેલે અધિકારી શતાનીક કહેવાય છે, અને તેને સહાય કરનાર બીજે અનુશતાનીકના નામથી ઓળખાય છે. રાતાનીક, સેનાપતિ તથા એક સર્વ વહીવટ રાખનારા-મેહેતા આટલા અધિકારીયા સૈા ગાલ્મિકની પાછળ રાખવા. ૧૪૦-૧૪૧
साहस्त्रिकस्तु संयोज्यस्तथा चायुतिको महान्॥१४२॥
હાર ગાલ્મિક ઉપર એક સાહસ્ત્રિક નામના અધિકારીની નિમણૂક કરવી. તથા દરશ હુન્નર ઉપર એક મહાનાયકની નિમણુક કરવી.૧૪૨

સેનામાં કેને રાખવા ને અધિપતિ બનાવવા ?
૮૯
व्यूहाभ्यासं शिक्षयेद्यः सायं प्रातश्च सैनिकान् ।
जानाति स शतानीकः सुयोद्धं युद्धभूमिकाम्॥१४३॥
જે સાંજ સવાર સૈનિકોને યૂહરચના શિખવતે હેય, અને પોતે સારી રીતે યુદ્ધ કરવાની સર્વ તૈયારી કરી જાણતો હોય, તે શતાનીક કહેવાય છે.૧૪૩

तथाविधोऽनुशतिकः शतानीकस्य साधकः ।
जानाति युद्धसम्भारं कार्ययोग्यञ्च सैनिकम्॥१४४॥
શતાનીકના ગુણે જેમાં હોય, જે શતાનીકને સહાય કરતો હોય, યુદ્ધની સામગ્રીઓને જાણતો હોય, તથા અમુક સૈનિક પોતાનું કામ કરી શકશે એવું જ્ઞાન જેનામાં હોય-અથિત સેનિકના બળાબળનું જ્ઞાન ધરાવતા હોય તે અનુશતિક કહેવાય છે.૧૪૪

निदेशयति कार्याणि सेनानीर्यामिकांश्च सः ।
परिवृत्तिं यामिकानां करोति स च पत्तिपः॥१४५॥
જે પહેરેગીરોને કામ કરવા માટે આજ્ઞા ફરમાવે છે તેને સેનાપતિ જાણવો અને જે પહેરેગીરોની અદલી બદલી કરે છે તેને પાયદળને નાયક જાણવો.૧૪૫

स्वावधानं यामिकानां विजानीयाच्च गुल्मपः॥१४६॥
 જે પહેરેગીરેની પોતપોતાના કામની નિપુણતાને જાણે તેને ગુલ્મપતિ જાણવો.૧૪૬

सैनिकाः कति सन्त्येतैः कति प्राप्तन्तु वेतनम् ।
प्राचीनाः के कुत्र गताश्चैतान्वेत्ति स लेखकः ।
गजाश्वानां विशतेश्चाधिपो नायकसंज्ञकः॥१४७॥
उक्तसंज्ञान्स्वस्वचिहैलाञ्छितांश्च नियोजयेत्॥१४८॥
 સિનિકો કેટલા છે, તેઓને કેટલો પગાર મળ્યો, પુરાણું (કામ કરવા અશક્ત) સૈનિકે કેટલા છે, તેમાંથી અમુક સૈનિકે ક્યાં ગયા? તેને હિસાબ રાખનાર લેખકના નામથી ઓળખાય છે. વિશ હાથી અને વિશ ઘોડાઓને સ્વામી નાયક કહેવાય છે. આ પ્રમાણે ઉપર કહેલા નામધારી પુરૂષોને પોતપોતાના અધિકારના પટાઓ બંધાવીને અધિકાર ઉપર નિમવા. ૧૪૭-૪૮

શુક્રનીતિ.
अजाविगोमहिष्येण मृगाणामधिपाश्च ये।
तवृद्धिपुष्टिकुशलास्तद्वात्सल्यनिपीडिताः ।
तथाविधा गजोष्ट्रादेोज्यास्तत्सेवका अपि॥१४९॥
 જે બકરાં, મેઢાં, ગાય, ભેશ પશુ, તથા મૃગ વગેરેને ઉછેરવામાં અને પાળવામાં કુશળ હોય, તેના ઉપર સ્નેહ રાખતા હોય, તેના દુઃખે દુભાતા હોય તેવાને ઢેર ઢાંખર વગેરેના અધિકારી નિમવા. તેમજ હાથી, ઉંટ વગેરે પ્રાણિ ઉપર પણ તેવાજ અધિકારી નિમવા.૧૪૯

युद्धप्रवृत्तिकुशलास्तित्तिरादेश्च पोषकाः ।
शुकादेः पाठकाः सम्यक्श्येनादेः पातबोधकाः।
तत्तद् हृदयविज्ञानकुशलाश्च सदा हि ते॥१५०॥
જેઓ તેતર, કુકડાં વગેરે પક્ષિઓને યુદ્ધ કરાવવામાં તથા પિષણ કરવામાં ઘણું કુશળ હોય તેઓને તેના ઉપરી નિમવા, જેઓ પોપટ આદિકને પાળીપોષીને પઢાવી જાણતા હોય તેવાને તેના અધિકારી નિમવા. જેઓને બાજ વગેરેની ઉંચી નિચી ગતિનું જ્ઞાન હોય તેવાને તેના ઉપરી બનાવવા; કારણ કે તેવા મનુષ્ય હમેશાં તે તે પશુઓ અને પક્ષિઓનાં મનને જાણવામાં કુશળ હોય છે.૧૫૦

मानाकृतिप्रभावर्णजातिसाम्याच्च मौल्यवित् ।
- रत्नानां स्वर्णरजतमुद्राणामधिपश्च सः॥१५१॥
જે રત્નાદિકના પરિમાણવડે, આકૃતિવડે, કાંતિવડે, રાતા પીળા રંગવડે, જુદા જુદા ભેદ બતાવનારી જાતિવડે અને બીજી વસ્તુઓની સાથે સરખામણી કરવાવડે રત્નોની તથા સેનાના અને રૂપાના સિક્કાની કિંમત કરી જાણતા હોય તેને રત્ન અને સેના તથા રૂપાના સિક્કાઓ ઉપર અધિકારી નિમ.૧૫

दान्तस्तु सधनो यस्तु व्यवहाराविशारदः ।
धनप्राणोऽतिकृपणः कोशाध्यक्षः स एव हि॥१५२॥
જે વિનયી, ધનાઢય, વ્યવહારમાં કુશળ, ધનને પ્રાણ સમાન માનનાર અને અતિ કૃપણું હોય તેને જ કેશાધ્યક્ષ કર. ૧૫ર
देशभेदैर्जातिमैदेः स्थूलसूक्ष्मबलाबलैः ।
कौशेयादेर्मानमूल्यवेत्ता वस्त्रस्य वस्त्रपः॥१५३॥
સેનામાં કાને રાખવા અને અધિપતિ બનાવવા ?
-
-
-
-
જુદા જુદા દેશમાં બનેલાં, જુદી જુદી જાતનાં જાડાં તથા ઝીણાં ટકાઉ તથા તુરત ફાટી ન જાય તેવાં રેશમી વગેરે વસ્ત્રનું માપ અને તેની કિંમત જાણતે હેય તેને વસ્ત્રાધિપ બનાવો.૧૫૩

कुटीकञ्चुकनेपथ्यमण्डपादेः परिक्रियाम् ।
प्रमाणतः सौचिकेन रञ्जनानि च वेत्ति यः॥१५४॥
 तथा शय्यादिसन्धान वितानादेनियोजनम् ।
વસ્ત્રાનાખ્ય સ જે વિતાનાધિપ: વહુ I {૧૬ જે તંબૂ, જામા, પડદા અને ઉત્તમ ભિતા પોશાકો, તથા મંડપ આદિના ચંદરવા માપ પ્રમાણે જ બનાવી જાણનાર, શીવવાના કામમાં બીજાને રંજન કરી જાણનાર, શવ્યા અને પલંગ આદિક ઉપર પાથરવામાં આવતી તળાઈ ઓશીકા વગેરે ભરવામાં કુશળ, છત બાંધી જાણનાર, તથા વસ્ત્રાદિકનો સારી રીતે ઉપયોગ કરી જાણતા હોય તેવાને વિતાનાદ્યપિ બનાવ. ૧૫૪-૧પપ
जाति तुलाञ्च मौल्यञ्च सारं भोगं परिग्रहम् ।
सम्मानञ्च धान्यानां विजानाति स धान्यपः॥१५६॥
 જે મનુષ્ય, ધાન્યની જાતિ, તેનું તેલ, તેની કીંમત, તેને રસકસ, તેને ઉપગ, તેને સંગ્રહ કરવાના ઉપાયે, તથા કાંકરી વગેરે કાઢીને શુદ્ધ કરવાની રીત જાણતા હોય તેને ધાન્યાધિપ બનાવ.૧૫૬

धौताधौतविपाकज्ञो रससंयोगभेदवित् ।
क्रियासु कुशलो द्रव्यगुणवित्पाकनायकः॥१५७॥
 જે મનુષ્ય જોયેલાં અને વગર ઘોયેલાં અન્નને સારી રીતે રાંધી જાણતો હોય, તીખા, તુરા, કડવા, કસાયલા, ખારા અને ગન્યા, એવા છ રસને ધાન્યની સાથે મેળવી જાણ હોય, પાકકીયામાં નિપુણ હોય, પદાથે માત્રના જુદા જુદા ગુણે જાણતા હોય તેને પાકનાયક (૨સેઈ) કરો.૧૫૭

फलपुष्पवृद्धिहेतुं रोपणं शोधनं तथा ।
पादपानां यथाकालं कत्तुं भूमिजलादिना ।
તષનન્ન સંક્તિ દ્વારા પતિશ્ર : | ૨૧૮ /
જે વૃક્ષોને પી જાણનાર, ધી જાણનાર ને સમયાનુસાર ખાતર અને પાણું પાઈને ફળમાં તથા પુષ્પમાં વધારે થાય તેવા ઉપાયો કરી

www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૨
શુક્રનીતિ.
જાણુનાર તથા ઉધઈ વગેરે વૃક્ષના રાગાને નાશ કરવાનાં ઐષધ જાણતા હોય, તેને ઉદ્યાનાધિપ બનાવવે।.૧૫૮

Shri Mahavir Jain Aradhana Kendra
प्रासादं परिखां दुर्गं प्राकारं प्रतिमां तथा ।
यन्त्राणि सेतुबन्धञ्च वापीं कूपं तडागकम्॥१५९॥
 तथा पुष्करिणीं कुण्डं जलाद्यूर्द्धगतिक्रियाम् ।
सुशिल्पशास्त्रतः सम्यक्सुरम्यन्तु यथा भवेत्॥१६०॥
 कर्त्तुं जानाति यः सैव गृहाद्यधिपतिः स्मृतः॥९६९॥

જે સારાં-શિલ્પશાસ્ત્રમાં કહ્યા પ્રમાણે રમણીય દેખાય તેવાં દેવમદિર, રાજપ્રાસાદ, ખાઈ, કિલ્લા, કાટ, પ્રતિમા, યંત્રા, સડક, વાવ કૂવા, તળાવ, સરાવર, કુંડ, અને ઉપર પાણી નય તેવા કુવારાએ કરી જાણત હાય તેનેજ ગૃહાધિપ જાણવા.
૧૫૯-૧૬૧
राजकार्योपयोग्यान्हि पदार्थान्वेत्ति तत्त्वतः ।
सञ्चिनोति यथाकाले सम्भाराधिप उच्यते॥१६२॥
જે રાનના કામમાં ઉપયાગ આવે તેવા પામ્યાને બરાબર ખતે હાય, અને તે તે પામ્યાને તે તે મેાસમમાં સંગ્રહુ કરી તા હોય તેવા મનુષ્યને રાજપદાર્થાધિપ બનાવવા, ૧૬ર
स्वधमार्चरणे दक्षो देवताराधने रतः
निस्पृहः स च कर्त्तव्यो देवतुष्टिपतिः सदा॥१६३॥
સ્વધર્માચરણ કરવામાં નિપુણ, દેવતાના આરાધનમાં તત્પર અને નિસ્પૃહ હોય તેને હંમેશાં દેવપૂજાધ્યક્ષ મનાવવું.૧૧૩

याचकं विमुखं नैव करोति न च संग्रहम् ।
दानशीलश्च निर्लोभो गुणज्ञश्च निरालसः॥१६४॥
 दयालुर्मृदुवाक्दानपात्रविन्नतितत्परः ।
नित्यमेभिर्गुणैर्युक्तो दानाध्यक्षः प्रकीर्त्तितः॥
એળ
શખ
१६९॥
જે ચાચક્રને નિરાશ કરતા ન હેાય, ધનનેા સંગ્રહી ન હેાય, દાનશાળ, નિર્લોભી, ગુણજ્ઞ, આળસ્ય રહિત, દયાળુ, મધુરભાષી, દાન લાયક સુપાત્રને પારખી શકનાર તથા વિનયી હેાય તેવા ગુણશાળી પુરૂષને નિર તર દાનાધ્યક્ષ કરવા કહ્યો છે.
૧૬૪-૧૬૫

સેનામાં કોને રાખવા ને અધિપતિ બનાવવા?
व्यवहारविदः प्राज्ञा वृत्तशीलगुणान्विताः।
. रिपौ मित्रे समा ये च धर्मज्ञाः सत्यवादिनः॥१६६॥
 निरालसा जितक्रोधकामलोभाः प्रियंवदा ।
सभ्याः सभासदः कार्या वृद्धाः सर्वासु जातिषु॥१६७॥
 સર્વ જાતિમાંના વ્યવહાર જાણનારા, બુધ્ધિશાળી, સદાચાર, સૌજન્ય તથા દયા દાક્ષિણ્યાદિ ગુણસંપન્ન, શત્રુ અને મિત્ર ઉપર સમભાવ રાખનારા, ધર્મપ્રવીણ, સત્યવાદી, આળસ રહિત, કામ ક્રોધ અને લાભપર વિજય મેળવનારા,મધુરભાષી, સભ્ય તથા અવસ્થામાં હોય એવા સર્વ જાતિના લોકોમાંથી સભાસદે ચુંટી કઢવા-જે સર્વ વ્યવહારને નિર્ણય કરે. ૧૬-૧૬૭
सर्वभूतात्मतुल्यो यो निस्पृहोऽतिथिपूजकः ।
दानशीलश्च यो नित्यं सैव सत्राधिपः स्मृतः॥१६८॥
 | સર્વ પ્રાણિઓને પિતાના સમાજ સમજનાર, નિસ્પૃહી, અતિથી સન્માન કરનાર અને દનશીલ હોય તેને જ નિત્ય અન્નસત્રને અધિપતિ બનાવ.૧૬૮

પરવરાિતઃ પરમર્મપ્રારા ! निर्मत्सरो गुणग्राही तद्विद्यः स्यात्परीक्षकः॥१६९॥
પરોપકાર કરવામાં તત્પર, બીજાના મર્મમાં દુઃખ થાય તેવા દેષને ઢાંકનાર, મત્સર રહિત, ગુણગ્રાહી તથા ગુણને સમજનાર હોય તેને ગુણીપરીક્ષક નિમ.૧૬૯

प्रजा नष्टा न हि भवेत्तथा दण्डविधायकः ।
નાતિકૂર નાતિમૃદુ રાધિપતિશ્ર : II ૨૭૦ ॥
જે પ્રમાણે પ્રજા દુરાચારી થાય નહીં તે પ્રમાણે પ્રજાને શિક્ષા કરી જાણનાર અને બહુ ક્રૂર ન હોય, તેમ બહુ કમળ ન હોય–પણ સમભાવી હોય તેને સાહસાધિપતિ-યુદ્ધપતિ બનાવ.૧૭૦

आधर्षकेभ्यश्चोरेभ्यो ह्यधिकारिगणात्तथा ।
प्रजासंरक्षणे दक्षो ग्रामपो मातृपितृवत्॥१७१॥
 वृक्षान्संपुष्य यत्नेन फलं पुष्पं विचिन्वति ।
मालाकार इवात्यन्तं भागहारस्तथाविधः॥१७२॥

શુક્રનીતિ.
જે નઠારા લેાકેાથી, ચારાથી, તથા દુરાચરણી એવા રાજાના અધિકારીચાથી પેાતાની પ્રશ્નનું માતાપિતાની પેઠે સારી રીતે રક્ષણ કરવામાં ડાહ્યા હાય અને માળી જેમ મહા મેહેનતે ઝાડાને ઉછેરીને તેમાંથી ફળ તથા ફુલ મેળવે છે, તેમજ જે પ્રશ્નનું પાષણ કરીને તેની પાસેથી રાનના કર લેતા હેય તેને પ્રામાધિપ–(વહીવટદાર) બનાવવેા.
૧૭૧-૭૨
गणनाकुशलो यस्तु देशभाषाप्रभेदवित् ।
असन्दिग्धमगूढार्थं विलिखेत्स च लेखकः॥१७३॥
જે ગણવામાં કરાળ હેાય, દેશ દેશની ભિન્ન ભિન્ન ભાષા જાણતા હાય, અને સ્પષ્ટ તથા સમાય તેવું લખતેા હાય તેને લેખક જાણવા, ૧૭૩
शस्त्रास्त्रकुशलो यस्तु दृढाङ्गश्च निरालसः ।
यथायोग्यं समाहूयात्प्रणम्रः प्रतिहारकः॥९७४॥
જે શસ્ત્ર તથા અસ્ત્રવિધામાં કુશળ હાય, શરીરે મજબૂત હાય, આળસ રહિત હાય, તથા આજ્રાન કરતી વખતે ચથેાચિત આન્તાન કરતા હાય, અને નમ્ર હોય તેને પ્રતિહાર જાવે.૧૭૪

यथा विक्रयिणां मूलधननाशो भवेन्नहि ।
तथा शुल्कन्तु हरति शौल्किकः स उदाहृतः॥१७५॥
જે વેપારીઓની મૂળ મુડી નાશ ન થાય તે પ્રમાણે તેએની પાસથી જગાત લેતા હેાય તેને રસૌકિક જાણવા.૧૭૫

जपोपवासनियमकर्मध्यानरतः सदा ।
વાન્તઃ ક્ષમી નિવ્રુધ્ધ તપોનિષ્ઠઃ સ યંતે॥૭॥
જે નિરંતર, જપ, તપ, ઉપવાસ, ત્રત, કર્મકાંડ અને ધ્યાનમાં તત્પ રહેતા હાય, છતે દ્રિય, ક્ષમાશીળ, અને નિસ્પૃહી હાય તે તાનિષ્ઠ કહેવાય છે.૧૭૬

याचकेभ्यो ददात्यर्थं भार्य्यापुत्रादिकं त्वपि ।
न संगृह्णाति यत्किञ्चिद्दानशीलः स उच्यते॥
જે ચાચકને ધન આપે છે, એટલુંજ નહીં પણ અર્પણ કરે છે અને પાતે કંઈપણ સંગ્રહ કરતા નથી તે
વાય છે.
૧૭૭

१७७॥
સ્રી પુત્ર પણ દાનશીલ કહે

સેનામાં કાને રાખવા ને અધિપતિ બનાવવા?
पठन पाठनं कर्त्तुं क्षमास्त्वभ्यासशालिनः ।
श्रुतिस्मृतिपुराणानां श्रुतज्ञास्ते प्रकीर्त्तिताः॥१७८॥
જેએ શ્રુતિસ્મૃતિ અને પુરાણેાનું પઠન પાઠન કરવા કરાવવા સમર્ચે હાય, અને પેતે શાસ્ત્રના અભ્યાસ કરતા હાય, તેવાને શાસ્ત્રવેત્તા કથા છે.૧૭૮

साहित्यशास्त्रनिपुणः संगीतज्ञश्च सुस्वरः ।
सर्गादिपञ्चकज्ञाता सवै पौराणिकः स्मृतः॥१७९॥
જે સાહિત્ય શાસ્ત્રમાં નિપુણ હોય, સંગીત વિદ્યામાં કુશળ હૈાય, જેને કંઠ મધુર હાય, અને પુરાણેાનાં ( સર્ગ, પ્રતિ સર્ગ, વંશ, મન્વ ંતર અને વસાનુચિરત ) પાંચ લક્ષણ જાણતા હેાય તે પૈારાણિક કહેવાય છે.૧૭૯

मीमांसात कवेदान्तशब्दशासनतत्परः ।
ऊहवान्बोधितुं शक्तस्तत्त्वतः शास्त्रविच्च सः॥१८०॥
જે મીમાંસા, તર્કશાસ્ત્ર, વેદાંત, અને વ્યાકરણ શાસ્ત્રમાં પ્રવીણ હાય, તરૈશક્તિવાળા હાય, પાતે સમજી શકતા હાય તથા સામા મનુષ્યને સમજાવી શકતા હોય, તેને શાસ્ત્રી નવેા.૧૮૦

संहिताञ्च तथा होरां गणितं वेत्ति तत्त्वतः ।
ज्योतिर्विच्च स विज्ञेयो त्रिकालज्ञश्च यो भवेत्॥१८१॥
૯૫
જે દ્વારા શાસ્ત્ર તથા ગણિત શાસ્ત્ર યથાર્થ રીતે જાણતા હાય, તથા ભૂત, ભવિષ્ય અને વર્તમાનનું જ્ઞાન ધરાવતા હાય તેને જ્યેાતિવિદ્ ( જોશી ) જાણવા.૧૮૧

बीजानुपूर्व्या मन्त्राणां गुणान्दोषांश्च वेत्ति यः ।
મન્ત્રાનુષ્ઠાનસમ્પન્નો માત્રિ: સિદ્ધ્વતઃ ॥૧૨॥
જે ખીજ મંત્રના આરંભથી માંડીને મંત્રાના ગુણ તથા દોષ નતા હાય, મંત્રનુ' અનુષ્ઠાન નિર'તર કર્યા કરતા હાય, અને જેને ઈષ્ટદેવ સિધ્ધ હોય તેને મત્રશાસ્ત્રી જાવે.૧૮૨

हे तुलिंगौषधीभिर्यो व्याधीनां तत्त्वनिश्चयम् ।
साध्यासाध्यं विदित्वोपक्रमते स भिषक्स्मृतः॥१८३॥
જે કારણેાથી, ચિન્હાથી તથા ઔષધાથી રાગાના ચથાર્ચ નિર્ણય કરી જાણતા હાય અને આ રાગી સાધ્યુ છે કે અસાધ્ય છે તેની પરીક્ષા કરીને ઉપાય શરૂ કરતા હાય તેને વૈધ જાણવા.૧૮૩

શુક્રનીતિ.
श्रुतिस्मृतीतरैर्मन्त्रानुष्ठानैर्देवतार्चनम् ।
कर्त्तुं हिततमं मत्वा यतते स च तान्त्रिकः॥१८४॥
જે વેદ, સ્મૃતિ તથા પુરાણેામાં બતાવેલા મત્રાના અનુષ્ટાનાવડે દેવનું પૂજન કરવું તે અત્યંત હિતકારક છે એમ માનીને દેવનું પૂજન કરતા હાય તેને તાંત્રિક લણવા, ૧૮૪
नपुंसकाः सत्यवाचः सुभूषाश्च प्रियंवदाः ।
सुकुलाश्व सुरूपाश्च योज्यास्त्वन्तःपुरे सदा॥१८५॥
સત્યવાદી, સારાં આભૂષણ ધારનારા, મધુર વાણી ખેલનારા, સકુળમાં જન્મેલા, અને રૂપાળા એવા નપુસકેાને નિરતર અ’તઃપુરમાં રાખવા.
૧૯૫
अनन्याः स्वाभिभक्ताश्च धर्मनिष्ठा दृढाङ्गकाः t अबाला मध्यवयसः सेवासु कुशलाः सदा॥१८६॥
 सर्व यद्यत्कार्य्यजातं नीचं वा कर्त्तुमुद्यताः ।
निदेशकारिणो राज्ञा कर्त्तव्याः परिचारकाः॥
१८७॥
રાખનારા, ધર્મહંમેશાં સેવા કરવા તૈયાર
બીજાને આશ્રય નહી કરનારા, સ્વામી ઉપર ભક્તિ પરાયણ, શરીરે મજબૂત, બાળક નહીં પણ તરૂણ વયના, ચાકરી કરવામાં કુશળ, સારૂં નરતુ જે કામ હેાય તે સ અને આજ્ઞા ઉઠાવનારા એવા લેાકેાને રાએ પરિચારક બનાવવા, ૧૮૬-૧૮૭ शत्रुप्रजाभृत्यवृत्तं विज्ञातुं कुशलाश्च ये ।
ते गूढचाराः कर्त्तव्या यथार्थश्रुतबोधकाः॥१८८॥
જેઆ શત્રુઆનુ, પ્રજાનું તથા અધિકારી મંડળનું ગુપ્ત વૃત્તાંત જાણવામાં કુશળ àાય, અને જેટલું સાંભળ્યુ હોય તેટલુંજ કહેતા હોય તેવા પુરૂષાને ગુપ્ત દૂતા બનાવવા.૧૯૮

राज्ञः समीपप्राप्तानां नतिस्थानविबोधकाः ।
दण्डधरा वेत्रधराः कर्त्तव्यास्ते सुशिक्षकाः॥१८९॥
જે રાજાની પાસે આવેલા મનુષ્યાએ કરેલા પ્રણામ રાજાને સારી રીતે જણાવે છે; તથા આગંતુક મનુષ્યાને બેસવાનું સ્થાન ખતાવે છે, અને પેાતે સારા વિનયવત હાય છે તેને ફ્રેંડધારી તથા વેત્રધારી કરવા.૧૮૯

तन्त्रीकण्ठोत्थितान्सप्त स्वरान्स्थानविभागतः ।
उत्पादयति संवेत्ति ससंयोगविभागिनः॥१९०॥
સેનામાં કોને રાખવા ને અધિપતિ બનાવવા ? ૯૭ अनुरागं सुस्वरञ्च सतालञ्च प्रगायति ।
सनृत्यं वा गायकानामधिपः स च कीर्तितः॥१९१॥
 જે વીણામાંથી તથા ગળામાંથી ઉત્પન્ન થતા નિષાદ આદિ સહ સ્વરેને, તેના સ્થાનના વિભાગ પ્રમાણે, ગાઈ શકે છે; એકઠા મળેલા સ્વરને અને ભિન્ન ભિન્ન સ્વરને સારી પેઠે સમજી શકે છે; તથા નૃત્ય અને તાલની સાથે સુસ્વરથી ગાયન કરે છે તેને ગાયનાધિપ બનાવવો. ૧૯૦-૧૯૧
तथाविधा च पण्यस्त्री निर्लज्जा भावसंयुता।
श्रृंगाररसतन्त्रज्ञा सुन्दराङ्गी मनोरमा ।
नवीनोत्तुंगकठिनकुचा सुस्मितदर्शिनी॥१९२॥
 ये चान्ये साधकास्ते च तथा चित्तविरञ्जकाः ।
सुभृत्यास्तेऽपि सन्धा- नृपेणात्महिताय च॥१९३॥
 ગયાની માફક, ગાયન વિદ્યામાં કુશળ, લજજા રહિત, પ્રેમપૂર્ણ, હાવભાવ આદિક જાણનારી, શૃંગારાદિક નવ રસ નિપુણ, સુંદરાંગી, મનેહર, નવયુવાવસ્થાવાળી, ઉચા અને કઠિણ સ્તનવાળી, મંદહાસ્ય સહિત નિહાળનારી એવી સુઘડ નાયિકાને રાજાએ પોતાના મનના સંતોષ માટે, રાખવી. તથા મનમાં ધારેલું કામ કરવામાં કુશળ અને મનને રંજન કરનારા બીજા સારા સેવકને પણ પોતાના હિતને માટે રાખવા. ૧૯૨- ૧૯૩
वैतालिकाः सुकवयो वेत्रदण्डधराश्च ये ।
शिल्पज्ञाश्च कलावन्तो ये सदाप्युपकारकाः॥१९४॥
 दुर्गुणासूचका भाणा नर्त्तका बहुरूपिणः ।
आरामकृत्रिमवनकारिणो दुर्गकारिणः॥१९५॥
 महानालिकयन्त्रस्थगोलैंलक्ष्यविभेदिनः ।
लघुयन्त्राग्नेयचूर्णबाणगोलीसिकारिणः॥१९६॥
 अनेकयन्त्रशस्त्रास्त्रधनुस्तूणादिकारकाः ।
स्वर्णरत्नाद्यलंकारघटका रथकारिणः॥१९७॥
 पाषाणघटका लोहकारा धातुविलेपकाः।
कुम्भकाराः शौल्विकाश्च तक्षाणो मार्गकारका॥१९८॥
 नापिता रजकाश्चैव वासिका मलहारकाः ।
वार्ताहराः सौचिकाश्च राजचिहाग्रधारिणः॥१९९॥
 भेपिटहगोपुच्छशंखवेण्वादिनिस्वनैः ।
ये व्यूहरचका यानव्यपयानादिबोधकाः॥२००॥
૯૮
શુક્રનીતિ.
नाविकाः खनका व्याधाः किराता भारिका अपि ।
शस्त्रसम्मार्जनकरा जलधान्यप्रवाहकाः ॥२०१॥
 आपणिकाश्च गणिका वाद्य जायाप्रजीविनः ।
तन्तुवायाः शाकुनिकाचित्रकाराश्च चर्मकाः॥२०२॥
 गृहसम्मार्जकाः पात्रधान्यवस्त्रप्रमार्जकाः ।
शय्यावितानास्तरणकारकाः शासका अपि॥२०३॥
 आमोदास्वेदसद्धूपकारास्ताम्बूलिकास्तथा ।
हीनाल्पकर्मिणश्चैते योज्याः कार्य्यानुरूपतः॥२०४॥
વૈતાલિકા (સ્તુતિ કરનારા), ઉત્તમ કવિયા, નેત્રધારી તથા દંડધારીયા (છડીદાર), શિલ્પશાસ્ત્રીયા, કળાનિપુણા, નિત્ય ઉપકાર કરનારા, પરના દોષને ઢાંકનારા,ઉપહાસ કરવામાં ફરાળ-મસ્કરા, નટા, ગૃહુરૂપીયા, ગિચા બનાવી જાણનારા, કૃત્રિમ (કાગળના) બગીચા બનાવી જાણનારા, કિલ્લા આદી ગુપ્ત સ્થાન કરી જાણનારા, ચત્રવાળા જ જાળમાં ગેાળાએ ભરીને તેના વતીતિસાન ભેદનારા, નાનાં ચત્રા, દારૂ, ખાણ, બંદુકમાં ભરવાના ગાળાએ અને તરવાર બનાવનારા, જાત જાતની કળાવાળાં શસ્ત્ર, અસ્ત્ર, ધનુષ તથા ભાથા વગેરે અનાવનારા, સુવર્ણ તથા રત્ન વગેરેનાં આભૂષણ બનાવનારા, રથ, ગાડાં, ગાડીયા વગેરે અનાવનારા, પત્થર વગેરેપર કાતરકામ કરી જાણનારા, ધર તથા હવેલીયા માંધી જાણનારા, કડીયા લુહાર, જુદા જુદા ગેર્ આદિ રગેથી ઘરને રંગી જાણનારા, કુંભારા, સાલ્વિકા (એક જાતિના સૂતારછે), માર્ગ વગેરે દુરસ્ત કરનારા મજુરા, વાળંદ, ધેાખી, લાકડાં ફાડનાર જાતિ, મળમૂત્ર ઉઠાવનાર ભગીયા,ગામેગામ ખખર પોહાચાડનાર ખેપીયા, દરજી, રાજચિન્હ ધારણ કરનારા રાજપુરૂષા, ભેરી, ઢાલ, શીંગડી, શ ́ખ તથા વાંસળી વગેરે વાત્રિ વગાડી તેના શબ્દોથી વ્યૂહરચના રચનારા, ર૩ના ઉપર ચઢાઈ કરવાનું અને પાછા હઠવાનું જણાવનારા તથા નૌકા વગેરે હાંક્યારા ખારવાઓ, પૃથ્વી ખાદ્યનારા, પારધી, ભીલ્લા, ભાર ઉપાડનારા મન્ત્રા, હથીયારાઓને સજ કરનારા સરાણીયાએ, જળ ભરનારા, ધાન્યાદિક ઉપાડી લાવનારા કણઆાઓ, વ્યાપારીયા, ગણિકા, વાજીંત્ર ઉપર અને સ્રી ઉપર આવિકા કરનારા, વસ્રા વણનારા સાળવી પક્ષિના શબ્દો ઉપરથી શુભાશુભ જાનારા, અથવા તે પક્ષિ ઉપર આવિકા કરનારા, ચિત્રકાર, મેાચા, ઘરને ઝાડીઝુડીને સાફ કરનારા, વાસણ માજનારા, ધાન્ય વિણીને સાફ કરનારા-વસ ધેાનારા, શય્યા, ચા અને આછાડ મનાવી જાણનારા, શિક્ષા આપનારા ઉપદેશક, સુગધીદાર, શીતળ ઉત્તમ ધૂપ, અને સુગંધી ચ'દન આદિક મનાવી જાણનારા, પાનની પટ્ટી મનાવી જાણનારા, ઉત્તમ, મધ્યમ તથા કનિષ્ઠ જાતનાં કામ કરવામાં નિપુણ-એવા નાકરાની રાજાએ હમેશાં કાર્ય પ્રમાણે નિમણુક કરવી.
૧૯૪ ૨૦૪

Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વારપાળ ને છડીદાર.
प्रोक्तं पुण्यतमं सत्यं परोपकरणं तथा ।
आज्ञायुक्तांश्च भृतकान्सततं धारयेन्नृपः॥२०५॥
સત્ય અને પરોપકારનું કાર્ય-આ છે મહા પુણ્યકારક કર્મ કહ્યાં છે. રાજાએ હંમેશાં સત્યવાદી, પરાપકારી અને આજ્ઞાવર્તી સેવકાનુ પાલન કરવું.૨૦૫

हिंसा गरीयसी सर्वपापेभ्यो ऽनृतभाषणम् ।
गरीयस्तरमेताभ्यां युक्तान्भृत्यान्न धारयेत्॥२०६॥
સર્વ પાપમાં મેટું પાપ હિંસા છે અને તે કરતાં અધિક મેટ્ પાપ અસત્ય ભાષણ છે. માટે રાન્તએ હિ'સક તથા અસત્યવાદી અનુચાને રાખવા નહીં.૨૦૬

यदा यदुचितं कर्तुं वक्तुं वा तत्प्रबोधयन् ।
तद्वति कुरुते द्राक् स सत्यः सुपूज्यते॥२०७॥

જે કામ જ્યારે કરવું ઘટે ત્યારે અથવા તે કહેવું ઘટે ત્યારે તે તુરત કરે છે અને રાજાને નિવેદન કરે છે, તે ઉત્તમ સેવક સન્માન પામે છે.૨૦૭

રાજકૃત્ય.
उत्थाय पश्चिमे यामे गृहकृत्यं विचिन्त्य च ।
कृत्वोत्सर्गन्तु विष्णुं हि स्मृत्वा स्वायादनन्तरम्॥२०८॥
 प्रातः कृत्यन्तु निर्वर्त्य यावत्सार्द्धमुहूर्त्तकम् ।
गत्वा स्वकार्यशालां वा कार्याकार्य्यं विचिन्त्य च ।
२०९॥
રાજએ રાત્રિને પાલે પેાારે ઉઠીને ગૃહકૃત્યના વિચાર કરવા, પછી મળમૂત્રના ત્યાગ કરી વિષ્ણુનું ધ્યાન અને પછી સ્નાન કરવું, પછી દોઢ મુહૂર્ત (ત્રણ ઘડી સુધી) પ્રાભાતિક ઇશ્વરારાધન કરવું, પછી પેાતાના કાર્ય મંદિરમાં જઈને કાયાકાર્યને વિચાર કરવે અને પછી નાહારૂં. ૨૦૯-૨૦૯
દ્વારપાળ. ને છડીદાર
विनाज्ञया विशन्तन्तु द्वास्थः सम्यङ्गिरोधयेत् ।
निदेशकार्य्यं विज्ञाप्य तेनाज्ञप्तः प्रमोचयेत्॥२१०॥
દ્વારપાળે રાજાની આજ્ઞા વિના અંદર આવતા મનુષ્યને સારી રીતે
અટકાવવા; અને પુછી રાનની આજ્ઞા પ્રમાણે આગ તુકનું ણાવવું. રાજાની આજ્ઞા થાય ત્યારે તેને અંદર આવવા

કાર્ય રાજને જદેવા.૨૦

શુક્રનીતિ.
दृष्टुगतान्सभामध्ये राज्ञे दण्डधरः क्रमात् ।
निवेद्य तन्नतीः पश्चात्तेषां स्थानानि सूचयेत्॥२११॥
છડીદારે સભામાં આવતા મનુષ્યને જોઈ કમવાર તેના પ્રણામ રાજાને નિવેદન કરવાં અને તેઓને બેસવા માટે યથોચિત સ્થાને બતાવવાં.૨૧૧

રાજસભાની રીતભાત. ततो राजगृहं गत्वाज्ञप्तो गच्छेच्च सन्निधिम् ।
गत्वा नृपं यथान्यायं विष्णुरूपमिवापरम्॥२१२॥
 प्रविश्य सानुरागस्य चित्तज्ञस्य समन्ततः ।
भर्तुरद्धासने दृष्टि कृत्वा नान्यत्र निक्षिपेत्॥२१३॥
છડીદારે બેસવાનું સ્થાન બતાવ્યા પછી, મનુષ્ય રાજમંદિરમાં જઈ રાજની આજ્ઞા મેળવીને રાજની સમીપમાં જવું અને યોગ્યતા પ્રમાણે વિષણુની બીજી મૂર્તિ રાજાને, યથોચિત નમસ્કાર કરવા. પછી પોતાના આસન ઉપર બેસવું. રાજસભામાં પ્રવેશ કરતી વેળાએ અનુરાગવાળા, સઘળાના મનને અભિપ્રાય જાણનારા એવા રાજાના અર્થ આસન ઉપર દૃષ્ટિ કરવી, પણ આજુબાજુ જોયા કરવું નહીં–પણ રાજાની સામાજ દૃષ્ટિ કરવી. ૨૦૧૨-૧૩
अग्निं दीप्तमिवासीदेद्राजानमुपशिक्षितः ।
आशीविषमिव क्रुद्ध प्रमुं प्राणधनेश्वरम्॥२१४॥
 (અ) અગ્નિ જેવા તેજસ્વી, ઝેરી સંપ જેવા કે ધાયમાન તથા ધન અને જીવનના સ્વામી એવા રાજાની પાસે સારી રીતે વિનીતભાવથી બેસવું-બે અદબી કરવી નહીં. ર૧૪
यत्नेनोचरेन्नित्यं नाहमस्मीति चिन्तयेत् ।
समर्थयंश्च तत्पक्षं साघु भाषेत भाषितम् ।
तान्नियोगन वा ब्रूयादर्थ सुपरिनिश्चितम्॥२१५॥
 (રાજાની) નિરંતર સારી રીતે સેવા કરવી, હું સ્વતંત્ર થાઉં” આ વિચાર કરવો નહીં. રાજાના પક્ષને દૃઢ કરવો, તે સંતુષ્ટ થાય તેવાં સારા વચન ખેલવાં. અને રાજાની આજ્ઞા લઈ નિર્ણય કરેલી વાર્તા રાજાને કહેવી.૨૧૫

सुखप्रबन्धगोष्टीषु विवादे वादिनां मतम् ।
विजानन्नपि नो ब्रूयाद्भर्तुः क्षिप्त्वोत्तरं वचः॥२१६॥
 આનંદ માટે મળેલી સભાઓમાં પણ પરસ્પર તર્ક ઉઠાવનારા લોકો

રાજસેવકને ધર્મ.
ના ત નો સિદ્ધાંતઉત્તર જાણવામાં હોય છતાં પણ રાજાના ઉત્તરને અનાદર કરીને બોલવું નહીં, પણ શાંતિથી સાંભળવું.૨૧૬

सदानुद्वतवेशः स्यान्नपाहूतस्तु प्राञ्जलिः ।
तद्गां कृतनतिः श्रुत्वा वस्त्रान्तरितसम्मुखः॥२१७॥
 तदाज्ञां धारयित्वादौ स्वकर्माणि निवेदयेत्॥नत्वाऽऽसीताऽऽसने प्रहो न तत्पार्श्वे न सम्मुखे॥२१८॥
 રાજા બેલાવે ત્યારે મનુષ્ય સાધારણ વસ્ત્ર પહેરી આગળનો ભાગ સારી રીતે ઢાંકી–બે હાથ જોડીને-રાજની સમીપમાં જવું અને તેને પ્રણામ કરવા. પછી રાજા જે કહે તે પ્રથમ સાંભળવું. ત્યાર પછી તેની આજ્ઞા મસ્તક ઉપર ચઢાવી પોતાનું કાર્ય નિવેદન કરવું, અને પછી નમસ્કાર કરીને રાજાની આજ્ઞા પ્રમાણે સરળભાવથી તેની સન્મુખ અથવા તો તેની પડખે બેસવું. રાજા સન્મુખ ઉંચા આસન ઉપર બેસવું નહીંવિશેષ આગ્રહ કરે તે માન માટે આસનને હાથ અરાડવો. ૨૧૭-૨૧૮
उच्चैः प्रहसनं कासं ठीवनं कुत्सनं तथा ।
जृम्भणं गात्रभङ्गञ्च पर्वास्फोटञ्च वर्जयेत्॥२१९॥
 રાજાની સમક્ષમાં દાંત દેખાય તેમ હસવું નહીં, ઉધરસ ખાવી નહીં, થુંકવું નહીં, નિંદા આદિક કરવી નહીં, બગાસાં ખાવાં નહીં, આંગ મરેડવું નહીં અને આંગળીના ટાચકા ફેડવા નહીં.૨૧૯

राज्ञादिष्टन्तु यत्स्थानं तत्र तिष्ठेन्मुदान्वितः ।
प्रवीणोचितमेधावी वर्जयेदभिमानताम्॥२२०॥
 રાજા જે સ્થાન બતાવે તે સ્થાન ઉપર હર્ષથી બેસી જવું. પ્રવીણ પુરૂષને છાજે તેમ બુદ્ધિશાળી બનીને બેસવું-(જડતા જણાય તેમ વર્તવું નહીં) તથા અભિમાનનો ત્યાગ કરવો. રર૦
રાજસેવકને ધર્મ. आपद्युन्मार्गगमने कार्यकालात्ययेषु च ।
अपृष्टोऽपि हितान्वेषी ब्रूयात्कल्याणभाषितम्॥२२१॥
 રાજાના હિતૈષી પુરૂષ, આપત્તિનો સમય હોય ત્યારે, રાજા અવળે માર્ગે જતો હોય ત્યારે અને રાજકાર્યને સમય વહી જતો હોય ત્યારે રાજાના પુછયા વિના પણ રાજને હિતવચને કહેવાં.૨૨૧

प्रियं तथ्यञ्च पथ्यञ्च वदेधर्मार्थकं वचः ।
समानवाया चापि तद्धितं बोधपेत्सदा॥२२२॥
શુક્રનીતિ.
રાજાને પ્રીતિકર, સાય, હિતકારક, અને ધર્મ તથા અર્વેમાં વૃદ્ધિ કરનારાં વચન નિરંતર કહેવા, તથા માન સહિત સદૂધ વાર્તાઓ કહીને રાજાને તેના હિતને નિય ઉપદેશ કરવો. રરર
कीर्तिमन्यनुपाणां वा वदेनीतिफलं तथा ।
दाता त्वं धार्मिकः शूरो नीतिमानसि भूपते!॥२२३॥
 अनीतिस्ते तु मनसि वर्त्तते न कदाचन ।
ये ये भ्रष्टा अनीत्या तांस्तदने कीर्तयेत्सदा॥२२४॥
બીજા રાજાઓની કીર્તિ અથવા નીતિનાં ફળે રાજાની આગળ કહેવાં, અને કહેવું, કે હે રાજ તમે દાતા, ધાર્મિક શરીર અને ન્યાયી છો, તમારા મનમાં કોઈપણ દિવસ અન્યાય તે છેજ નહીં.” આ પ્રમાણે કહ્યા પછી, જે જે રાજાઓ અનીતિથી રાજ્યભ્રષ્ટ થયા હોય તે સઘળા રાજાઓની કથાઓ રાજાની આગળ હંમેશાં કરવી.૨૨૪

नृपेभ्यो ह्यधिकोऽसीति सर्वेभ्यो न विशेषयेत् ।
परार्थं देशकालज्ञो देशे काले च साधयेत्॥२२५॥
તમે સર્વ રાજાઓ કરતાં શ્રેષ્ઠ છોઆમ કહીને રાજાને ચઢાવ નહીં; પરંતુ દેશ તથા કાળનું સ્વરૂપ જાણનારા સેવકે, દેશાચિત તથા કાળાચિત વિચાર કરી બીજાનાં કામ સાધવાં.૨૫

परार्थनाशनं न स्यात्तथा ब्रूयात्सदैव हि ।
ન વાપયેત્રનમિષત નૃપ મા |૨૨ . રાજસેવકે હંમેશાં એવું બોલવું કે જે બેલવાથી બીજાના કામમાં હાની થાય નહીં તથા કોઇપણ કામમાં પ્રજાના કામનું નિમિત્ત કાઢીને - રાજાને નિરંતર ઉદાસ કરશે નહીં.૨૨૬

अपि स्थाणुवदासीत शुष्यन्परिगतः क्षुधा ।
ન વાનર્થસં૫ન્નાં વૃત્તિમદેત પડતઃ | ૨૨૭ છે.
પંડિત મનુષ્ય, સુધાથી પીડાતા હોય, તથા ક્ષુધાના પરાભવથી અતિ દુર્બળ થઈ ગયો હોય, તો પણ તેણે શુષ્ક વૃક્ષની માફક સ્થિર થઈને ટેકમાં રહેવું, પરંતુ અનોત્પન આજીવિકાની ઈચ્છા કરવી નહીં.૨૨૭

यत्का> यो नियुक्तः स भूयात्तत्कार्यतत्परः ।
नान्याधिकारमन्विच्छेन्नाभ्यसूयेच्च केनचित्॥२२८॥
જે મનુષ્યની જે કામ ઉપર નિમણુક કરવામાં આવી હોય તેણે તે કામ કરવાને તત્પર રહેવું, પરંતુ કોઇએ બીજાના અધિકારની આશા રાખવી નહીં, તેમ કોઈને વૈષ પણ કરવો નહીં.૨૨૮

Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજસેવકના ધર્મ.
न न्यूनं लक्षयेत्कस्य पूरयीत स्वशक्तितः ।
परोपकरणादन्यन्न स्यान्मित्रकरं सदा॥२२९॥
કાઈ મનુષ્યની ન્યૂનતા તરફ દૃષ્ટિ કરવી નહીં. પરંતુ પેાતાની શક્તિ પ્રમાણે સામા મનુષ્યના દોષ દૂર કરી, તેમાં ગુણના વધારા કરવા. કારણ કે સદા પરાપકાર શિવાય બીજું એક પણ મિત્રતા કરાવનારૂં નથી. ૨૨૯ करिष्यामीति ते कार्य्यं न कुर्यात्कार्य्यलम्बनम् ।
દ્રાવોનુસમયશ્રેત્તારાં ઢોર્ષ ન રક્ષયેત્॥૨૨૦॥
હું તારૂ કામ કરી આપીશ, આવી કાઇને આશા આપીને તેના કામને લખાવવું નહીં, પરંતુ શક્તિમાન હોઈએ તે તેનું કામ હાથમાં લેવું; અને ઝટ કરી આપવું. આશા આપી લાંખા વખત સુધી તેના કામને મુલતવી રાખવું નહીં.૨૩૦

गुह्यं कर्म च मन्त्रञ्च न भर्तुः सम्प्रकाशयेत् ।
विद्वेषञ्च विनाशञ्च मनसापि न चिन्तयेत्॥२३९॥
૧૩
AA
રાજાનું ગુપ્ત કામ તથા ગુપ્ત વિચાર પ્રગટ કરવા નહીં. તથા રાજાનેા દ્વેષ કરવાના તથા તેના નાશ કરવાને મનમાં પણ વિચાર કરવે નહીં, ૨૩૧ राजा परममित्रोऽस्ति न कामं विचरोदिति | स्त्रीभिस्तदर्थिभिः पापैर्वैरिभूतैर्निराकृतैः॥२३२॥
 एकार्थच साहित्यं संसर्गञ्च वियर्जयेत् ।
वेशभाषानुकरणं न कुर्य्यात्टथिवीपतेः॥२३३॥
રાજા મારે પરમ મિત્ર છે એવું મનમાં ખરૂં ધારવું નહીં. રાજા ઉપર આસક્ત થયેલી રાણીએ સાથે અને રાજાએ રાજ્યની માહેર કરવાથી રાજા સાથે વૈર કરનારા દુષ્ટાની સાથે વ્યવહાર રાખવા નહીં, તેની સાથે મળીને કામ કરવું નહીં, તેને સંસર્ગ પણ કરવા નહીં તથા રાખના વેશ અને ભાષાનું અનુકરણ કરવું નહીં. ર૩ર-ર૩૩
सम्पन्नोऽपि च मेधावी न स्पर्धेत च तद्गुणैः ।
रागापरागौ जानीयाद्भर्त्तुः कुशलकर्मवित् ।
इङ्गिताकारचेष्टाभ्यस्तदभिप्रायतां तथा॥२३४॥
મનુષ્ય બુદ્ધિશાળી તથા સપતિશાળી હોય તેપણ તેણે રાજાના માણાની સાથે સ્પર્ધા કરવી નહીં, પરંતુ શુભ કાર્ય સમજનારા પુરૂષે; કા કામથી રાજાના પ્રેમ વધશે અને કયા કામથી રાજાને અપ્રેમ થશે તે જાણવું તથા તેના મનેાભાવ, આકાર અને ચેષ્ઠાથી તેના અભિપ્રાય સમજી લેવા.૨૩૪

Shri Mahavir Jain Aradhana Kendra


ww
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
शुम्नीति
વિરક્ત અનુરક્ત રાજાનાં લક્ષણ.
त्यजेद्विरक्तं नृपतिं रक्ते वृत्तिन्तु कारयेत्॥२३९॥
 विरक्तः कारयेन्नाशं विपक्षाभ्युदयं तथा॥२३६॥
વિરક્ત રાજ્યના ત્યાગ કરવા અને પ્રેમી રાનની સાથે રહેવું; કારણ કે વિરક્ત (ઉદાસી) રાજા પેાતાના પક્ષના નાશ કરાવે છે અને શત્રુ પક્ષને ઉદય કરાવે છે. ૨૩૨૨૩૬
आशावर्धनकं कृत्वा फलनाशं करोति च ।
अकोपोsपि सकोपाभः प्रसन्नोऽपि च निष्फलः ।
वाक्यञ्च समदं वक्ति वृत्तिच्छेदं करोति च॥२३७॥
 लक्ष्यते विमुखश्चैव गुणसंकीर्त्तने कृते ।
दृष्टि क्षिपत्यथान्यत्र क्रियामाणे च कर्मणि॥२३८॥
 विरक्तलक्षणं ह्येतद्रक्तस्य लक्षणं बुवे॥२३९॥
વિરક્ત રાજા આશા બતાવીને ફળ વખતે નિરાશ કરે છે, ક્રોધ રહિત છતાં ક્રોધી જેવા દેખાય છે, પ્રસન્ન થયા છતાં પણ ફળ દાનમાં વિમુખ રહે છે, ગર્વનાં વાકયે મેલે છે, આવિકા તાડી નાખે છે, પ્રાસા કરતી વેળા પણ વિમુખ જણાય છે; અને બીજી તરફ કામ થતું હેાય ત્યાં દૃષ્ટિ નાંખે છે; પરંતુ સ્વગુણગાન કરનારા તરફ્ ષ્ટિ કરતા નથી. આ પ્રમાણે વિરક્ત રાજાનાં લક્ષણ છે. હવે અનુરાગી રાન્તનાં લક્ષણ કહું બ્રુ. ૨૩૭–૨૩૯ दृष्ट्वा प्रसन्नो भवति वाच्यं गृह्णाति चादरात् ।
कुशलादिपरिप्रश्री प्रदापयति चासनम्॥२४०॥
 विविक्तदर्शनं चास्य रहस्येनं न शंकते ।
ज्ञायेत हृष्टवदनः श्रुत्वा तस्य च तत्कथाम्॥२४१॥
 अप्रियाण्यपि चान्यानि तद्युक्तान्यभिमन्यते ।
उपानयञ्च गृह्णाति स्तोकं सम्पादनैस्तथा ।
कथान्तरेषु स्मरति प्रहृष्टवदनस्तथा॥२४२॥
 इति रक्तस्य वै लक्ष्यं कर्त्तव्यं तस्य सेवनम्॥२४३॥
 અનુરાગી રાન્ત પેાતાના સેવકને જોઈને પ્રસન્ન થાય છે, આદરપૂર્વક તેનાં વાક્યને સ્વીકારે છે, કુશળ આદિક પ્રશ્ન પુછે છે, અનુચર દ્વારા આસન અપાવે છે, એકાંતમાં પણ દર્શન આપે છે-રહસ્યની વખતે પણ તેની શંકા રાખતે નથી, અનુચરની વાર્તા સાંભળીને પ્રસન્ન મુખ દેખાય

રાજસેવક,
છે, પોતાને પ્રસંદ નહી તેવી બાબત પિતાના સેવકના સંબંધમાં હોય તે તેને પણ ધન્યવાદ આપે છે, સેવકની સાધારણ ભેટ પણ સ્વીકારે છે અને સાધારણું કામ કરનારા સેવકો સાથે વાર્તાલાપ કરતાં, વચમાં પ્રસન્ન થઈને, સેવકોને સંભારે છે. આ પ્રમાણે અનુરક્ત રાજાનાં લક્ષણ છે. સેવકે તે રાજાની સેવા કરવી. ૨૪૦-૨૪૩
રાજસેવક,
तद्दचवस्त्रभूषादिचिई सन्धारयेत्सदा ।
न्यूनाधिक्यं स्वाधिकारकार्ये नित्यं निवेदयेत् ।
तदर्था तत्कृतां वार्ता शृणुयाद्वापि कीर्तयेत्॥२४४॥
 રાજસેવકે સદા રાજાનાં આપેલાં વસ્ત્ર, ઘરેણાં વગેરે રાજ્ય ચિહે ધારણ કરવાં. પોતાના અધિકારના કાર્યમાં કઈ પૂનાધિક હોય તે નિરતર રાજાને નિવેદન કરવું તથા રાજા સંબંધી વાર્તા અથવા તે રાજાએ કહેલી વાર્તા સાંભળવી અને રાજાના હિતની વાત રાજાને પણ કહેવી.૨૪૪

चारसूचकदोषेण त्वन्यथा यहदेन्नृपः॥शृणुयान्मौनमाश्रित्य तथ्यवन्नानुमोदयेत्॥२४५॥
 રાજા ગણોના અને ચાડીયાઓના દેષથી જે કંઈ વિરૂદ્ધ બોલે તે રાજસેવકે મન રહીને સાંભળી લેવું, પરંતુ સત્યની પેઠે તેને સ્વીકાર કર નહીં.૨૪૫

आपद्तं सुभर्तारं कदापि न परित्यजेत्॥२४६॥
 एकवारमप्यशितं यस्यान्नं ह्यादरेण च ।
तदिष्टं चिन्तयेन्नित्यं पालकस्याञ्जसा न किम्?॥२४७॥
અનુરક્ત સદ્ગણું રાજ, આપત્તિમાં આવી પડી હોય તે પણ કોઈ દિવસ તેને ત્યાગ કર નહીં. કારણ કે આપણે એક વખત પણ આદરપૂર્વક જેનું અન્ન ખાધું હોય તેનું હંમેશાં ભલું ઈચ્છવું જોઈએ, તે આપણું પાળકનું ભલું ખરેખરી રીતે કેમ ન ઈચ્છવું. ૨૪૬-૨૭
अप्रधानः प्रधानः स्यात्काले चात्यन्तसेवनात् ।
प्रधानोऽप्यप्रधानः स्यात्सेवालस्यादिना यतः॥२४८॥
 સાધારણ મનુષ્ય પણ રાજાની બહુ સેવા કરવાથી સમયે પ્રધાનપદ મેળવે છે, અને પ્રધાન છતાં પણ સેવા કરવામાં આળસ્ય કરવાથી સમયે પ્રધાનપદ ઉપરથી દૂર થાય છે.૨૪૮

શુક્રનીતિ.
નિત્યં વિનરત મૃત્યે અજ્ઞ: પ્રિય મતા
स्वस्वाधिकारकार्य यदाकुर्यात्सुमना यतः॥२४९॥
 જે સેવક હંમેશાં રાજાની સેવામાં તત્પર રહે છે, તે રાજાને માની થઈ પડે છે. કારણ કે તે પોતાના અધિકારનું કામ કરે છે તેથી રાજાની તેના ઉપર પ્રીતિ થાય છે. ર૪૯
न कुर्यात्सहसा कार्य नीचं राजापि नो दिशेत् ।
तत्कार्यकारकाभावे राज्ञः कार्य सदैव हि॥२५०॥
 રાજા કામ બતાવે પણ રાજસેવકે સહસા કામ કરવું નહીં અને રાજાએ સેવકને તેના યોગ્ય કામ બતાવવું, પણ હલકું કામ બતાવવું નહીં. તદપિ સમય ઉપર, રાજાનાં કનિષ્ઠ કાર્ય કરનારે મનુષ્ય ન હોય તો સેવકે તે કામ હંમેશાં જ કરવું-સેવા એ એક મંત્રરહિત વશીકરણ છે.૨૫૦

काले यदुचितं कर्तुं नीचमप्युत्तमोऽर्हति ।
- यस्मिन्प्रीतो भवेद्राजा तदनिष्टं न चिन्तयेत्॥२५१॥
સમય ઉપર હલકું કામ કર્યા વિના ચાલે તેમ ન હોય તે ઉત્તમ સેવકે તે કામ પણ કરવું; કારણ કે તે કામ કરવાથી રાજા પ્રસન્ન થાય છે; અને તેવા કામ કરવાથી સેવકે રાજા તરફનું માઠું લગાડવું નહીં. ૨૫૧ __ न दर्शयेत्स्वाधिकारगौरवन्तु कदाचन॥२५२॥
 સેવકે કોઈપણ દિવસે પિતાના અધિકારની મહત્તા બતાવવી નહીં. રપર परस्परं नाम्यसूयुर्न भेदं प्राप्नुयुः कदा ।
राज्ञा चाधिकृताः सन्तो स्वस्वाधिकारगुप्तये॥२५३॥
 રાજાના અધિકારીએ પોતપોતાના અધિકારના બચાવ માટે એકબીજાની ઈર્ષા કરવી નહીં તથા કોઈ દિવસ પરસ્પર કલહ કરવો નહીં. ર૫૩
अधिकारिगणो राजा सवृत्तौ यत्र तिष्ठतः ।
उभौ तत्र स्थिरा लक्ष्मीर्विपुला सम्मुखी भवेत्॥२५४॥
જ્યાં રાજા અને તેના અધિકારી બને જણઓ સદાચરણમાં વર્ત છે, ત્યાં આગળ લક્ષ્મી સ્થિર, વિશાળ અને અનુકૂળ થાય છે.૨૫૪

अन्याधिकारवृत्तन्तु न ब्रूयाच्छुतमप्युत ।
राजा न श्रृणुयादन्यमुखतस्तु कदाचन॥२५५॥
 અધિકારીએ બીજાના કામનું વૃત્તાંત સાંભળવામાં આવ્યું હોય તે પણ તે રાજાને જાહેર કરવું નહીં, તેમ રાજાએ પણ કોઈવાર એક અધિકારીના

રાજસેવક.
૧૦૩
મુખથી ખીજા અધિકારીના અધિકારની વાર્તા સાંભવી નહી—જાતેજ તપાસ ફરવી.૩૫૫

न बोधयन्ति च हितमहितं चाधिकारिणः ।
प्रच्छन्नवैरिणस्ते तु दास्यरूपमुपाश्रिताः॥२५६॥
જે અધિકારીએ રાનને તેના હિતના તથા અતિને ઉપદેશ આપતા નથી તેઓને અધિકારીના રૂપમાં રહેલા ગુપ્ત વૈરીએ જાણવા. हिताहितं न श्रृणोति राजा मन्त्रिमुखाच्च यः ।
૩૫૬
सदस्यू राजरूपेण प्रजानां धनहारकः॥२५७॥
જે રાન્ત પેાતાના કાર્યભારીના મુખથી હિત તથા અહિત સાંભળતા નથી તે રાજાને, રાજારૂપે પ્રજાનુ ધન હરણ કરનારા ચાર સમજવા. ૨૫૭ सुपृष्टव्यवहारा ये राजपुत्रैश्व मन्त्रिणः ।
विरुध्यन्ति च तैः साकं ते तु प्रच्छन्नतस्कराः॥२९८॥
જે મંત્રીયા ઉત્તમ પ્રતિના વ્યાવહારિક વિષયામાં પેાતાની સલાહ લેનારા રાજકુમાર સાથે વિરૂદ્ધતાથી વર્તે છે તે મંત્રીયાને પણ ગુપ્ત ચાર જાણવા.
૫૮
बाला अपि राजपुत्रा नावमान्यास्तु मन्त्रिभिः ।
सदा सुबहुवचनैः सम्बोध्यास्ते प्रयत्नतः॥२५९॥
રાજકુમાર બાળક હાય તેપણુ મત્રીયે તેઓનું અપમાન કરવુ નહીં. પરંતુ હંમેશાં રાજકુમારેને સારી રીતે હિતવચને કહીને તેઓને ઉપદેશ આપવા.
૨૫૯
असदाचरितं तेषां क्वचिद्राज्ञे न दर्शयेत् ।
स्त्रीपुत्रमोहो बलवान्न निन्दा श्रेयसे तयोः ॥२६०॥
મત્રિયાએ કાઈ દિવસ રાજપુત્રાના દુરાચરણ રાજાને નિવેદન કરવા નહીં-પણ એકાંતમાં તેનેજ ઉપદેશ આપવા. મનુષ્યને સ્ત્રી પુત્ર ઉપર પ્રબળ માહુ હોય છે. માટે કાઈ સ્ત્રી પુત્રની નિંા કરવી તેના નિર્દેકને સુખકર નથી.૨૬૦

राज्ञोऽवश्यतरं कार्य्यं प्राणसंशयितञ्च यत् ।
आज्ञापयाग्रतश्चाहं करिष्ये तत्तु निश्चितम् ।
इति विज्ञाप्य द्राक्कर्त्तुं प्रयतेत स्वशक्तितः॥२६१॥
 સેવકે રાજાની સન્મુખકહેવુ કે, અત્યાવશ્યક પ્રાણધાતક કામ હશે

શુકનીતિ.
તોપણ તે કામ અવશ્ય કરીશ, આજ્ઞા કરે. આ પ્રમાણે જણાવીને તુરત પોતાની શક્તિ અનુસાર કામ કરવા માંડવું. ર૬૨
प्राणानपि च सन्दद्यान्महत्कार्ये नृपाय च ।
भृत्यः कुटुम्बपुष्टयर्थं नान्यथा तु कदाचन॥२६२॥
અનુચર પિતાના કુટુંબના પિષણ માટે સંકટના સમયમાં રાજાને પ્રાણ પણુ અણુ કરે છે, પરંતુ જે કુટુંબનું પોષણ થતું નહેાય તે કેઈપણ દિવસ પ્રાણુદાન દે નહીં. ૨૬૨ __भृत्या धनहराः सर्वे युत्तया प्राणहरो नृपः॥२६३॥
સર્વે અનુસરે, યુક્તિથી રાજાનું ધન હરે છે; અને રાજા યુક્તિથી સર્વ સેવાના પ્રાણ હરે છે.૨૬૩

युद्धादौ सुमहत्कार्थे भृत्या प्राणान्हरेन्नृपः॥नान्यथा भृतिरूपेण भृत्यो राजधनं हरेत्॥२६४॥
જ્યારે યુદ્ધાદિક મહાકાય આવી પડે ત્યારે રાજા પગાર આપીને નોકરેના પ્રાણું હરે છે. પરંતુ તેવા પ્રસંગ વિના પ્રાણ હરતો નથી. તેમજ સેવક પણ પગારરૂપે રાજાનું ધન હરે છે, પરંતુ ફેગટ રાજાનું ધન હરતો નથી.૨૬૪

अन्यथा हरतस्तौ तु भवतश्च स्वनाशकौ॥२६५॥
 રાજા અને સેવક નિરર્થક પ્રાણ તથા ધન હરે છે એટલે રાજા વ્યર્થ સેવકના પ્રાણ લે છે. અને સેવક કાર્ય કર્યા વિના પગાર લે છે, તે તે ઉભય આત્મઘાતી થાય છે. ર૬પ
राजानु युवराजस्तु मान्योऽमात्यादिकैः सदा ।
तन्न्यूनामात्यनवकं तन्न्यूनाधितो गणः ।
ત્રિતુશ્વાતિ ન્યૂન સાલો મત રહ્યું . કાર્યભારી વિગેરે અધિકારી મંડળે રાજ્યમાં રાજાને સદા મુખ્ય ગશુ. તે કરતાં રાજકુમારને ઉતરતો ગણવો. તે કરતાં પ્રકૃતિમંડળને ઉતરતું ગણવું અને તે કરતાં અધિકારી વર્ગને ઉતરતો ગણવે. જેની પાસે દશ હજાર સોનામહોર હોય તેને મંત્રી સમાન જાણુ અને જેની પાસે હજાર સેનામહેર હોય તેને મંત્રી કરતાં જૂન માન. ર૬૬
न क्रीडयेद्राजसमं क्रीडिते तं विशेषयेत्॥नावमान्या राजपत्नी कन्या ह्यपि च मन्त्रिभिः॥२६७॥
 મંત્રીએ સજાની સાથે રમવું નહીં અને કદાચ રમવું તે રાજાને

મંત્રી ધર્મ.
વિજય કરાવ-પરંતુ તેનું અપમાન કરવું નહીં. તેમ રાણું અને રાજકન્યાનું પણ અપમાન કરવું નહીં. ર૬૭
राजसम्बन्धिनः पूज्याः सुहृदश्च यथार्हतः ।
नृपाहूतस्तुरं गच्छेत्त्यत्का कार्य्यशतं महत्॥२६८॥
 રાજાના સંબંધીને તથા રાજાના મિત્રોને યાચિત માન આપવું. અને રાજા બોલાવે ત્યારે સો મેટાં કામ પડતાં મૂકીને તુરત રાજાની પાસે જવું.૨૬૮

मित्रायापि न वक्तव्यं राजकार्य सुमन्त्रितम् ।
भृति विना राजद्रव्यमदत्तं नाभिलाषयेत्॥२६९॥
 રાજાનું નિશ્ચય કરેલું અતિ ગુપ્ત કાર્ય મિત્રને પણ કહેવું નહીં અને પગાર શિવાય રાજાના આપ્યા વિના રાજાના ઘનની ઈચ્છા રાખવી નહીં.૨૬૯

राजाज्ञया विना नेच्छेत्कार्यमाध्यास्थकी भूतिम् ।
न निहन्याद्र्व्यलोभात्सत्कार्य यस्य कस्यचित्॥२७०॥
રાજાની આજ્ઞાવિના, કાર્ય પુરૂ કર્યા સિવાય, વચમાં પગાર લેવાની ઈચ્છા કરવી નહીં તથા ધનના લોભથી હરોઈન પણ શુભ કામને નાશ કરો નહીં. ર૭૦
મંત્રી ધર્મ. स्वस्त्रीपुत्रधनप्राणैः काले संरक्षयेन्नपम् ।
उत्कोचं नैव गृहीयान्नान्यथा बोधयेन्नृपम्॥२७१॥
મંત્રીએ આપત્તિ સમય ઉપર પોતાનાં સ્ત્રી, પુત્ર, ધન તથા પ્રાણ જતાં કરીને રાજાને બચાવ કર, તેના દેશમાંથી કે રાજ્યમાંથી લાંચ લેવી નહીં. અને રાજાને અવળું સમજાવવું નહીં.૨૭૧

अन्यथा दण्डकं भूपं नित्यं प्रबलदण्डकम् ।
निगृह्य बोधयेत्सम्यगेकान्ते राजगुप्तये॥२७२॥
મંત્રી પ્રજાને વૃથા શિક્ષા કરનારા તથા ભચંકર શિક્ષા કરનારા રાજાને પોતાના સ્વાધીન કરવો–સમય ઉપર કેદપણું કરવો, અને રાજ્યની રક્ષા માટે એકાંતમાં તેને બોધ આપ.૨૭૨

हितं राज्ञश्चाहितं यल्लोकानां तन्न कारयेत् ।
नवीनकरशुल्काचैर्लोक उद्विजते ततः॥२७३॥
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
૧૧૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
જે કામ કરવાથી રાજાનું હિત થતું હૈાય અને પ્રજાનું અહિત થતું હોય તેવુ કામ મત્રીયે કરવું નહીં; કારણ કે રાજાના હિત માટે પ્રજાની ઉપર નવા કર, જમાત વગેરે નાખવાથી પ્રજા, રાજા ઉપર ઉદાસીન થાય છે તેવા રાજહિતથી મત્રીયે અળગા રહેવુ.૨૭૩

પદભ્રષ્ટ કરવા ચાગ્ય રાજા.
गुणनीतिबलद्वेषी कुलभूतोऽप्यधार्मिकः ।
નૃપો વિ મવેત્તત્તુ અનેદ્રાવનારામ્॥૨૭૪ ॥तत्पदे तस्य कुलजं गुणयुक्तं पुरोहितः ।
प्रकृत्यनुमतिं कृत्वा स्थापयेद्राज्य गुप्तये॥२७९॥
રાજા, મેટા કુળમાં જન્મ્યા છતાં પણ જો અધમી હોય, ગુણ તથા નીતિના કટ્ટા શત્રુ હાય, અને સેનામાં વધારા કરતા ન હેાય તેવા, દેશના નાશ કરનારા રાજાને રાજ્યપરથી પદભ્રષ્ટ કરવા, અને પુરાહિત પ્રકૃતિ મ`ડળની અનુમતિ લઈને રાજ્યના રક્ષણ માટે, રાજકુળમાં જન્મેલા ગુણવાળા પુરૂષને તેના સ્થાન ઉપર સ્થાપવા. ૨૭૪-૨૭૫
सास्त्रो दूरं नृपातिष्ठेदत्रपाताद्बहिः सदा ।
સરાષ્ટ્રો વરાહતન્તુ યથાવિષ્ટ નૃપત્રિયાઃ॥૨॥पञ्चहस्तं वसेयुर्वै मन्त्रिणो लेखकाः सदा ।
सेनपैस्तु विना नैव सशस्त्रास्त्रो विशेत्सभाम्॥२७७॥

ગાણ વગેરે અસ્ત્રધારી પુરૂષાએ હમેશાં રાનથી એક અન્નપાત જેટલે દૂર ઉભું રહેવું, તુથીઆર માંધનારાઓએ રાજાથી દશ હાથ દૂર ઉભું રહેવુ', રાજાના સ્નેહીએએ રાજાની આજ્ઞાનુસાર ઉભું રહેવું; અને મત્રીઓએ તથા મેહેતાએએ રાજાથી પાંચ હાથ દૂર ઉભું રહેવુ અને રાજાએ શસ્ર તથા અસ્ત્રધારી એવા સેનાપતિઓની સાથે રાજસભામાં જવું, પરંતુ એકલાં જવુ નહીં. ૨૭૬-૨૭૭
पुरोहितः श्रेष्ठतरः श्रेष्ठः सेनापतिः स्मृतः ।
समः सुहृच्च सम्बन्धी ह्युतमा मन्त्रिणः स्मृताः॥२७८॥
 अधिकारिगणो मध्योऽधमौ दर्शकलेखक ।
ज्ञेयोऽधमतमो मृत्यः परिचारगणः सदा ।
પવારનગાન્યૂનો વિજ્ઞેયો નૌવસાયઃ॥૨૭૬॥
પદભ્રષ્ટ કરવા યાગ્ય રાજા.
૧૧.
રાજ્યમાં, પુરેાહિતને સર્વ અધિકારી મડળમાં શ્રેષ્ઠ જાણવા, સેનાપતિને ઉત્તમ જાવે, રાજાના મિત્રાને તથા સમધીયાને રાજા સમાન જાણુવા, મત્રિયાને નિરંતર ઉત્તમ સમજવા, અધિકારી વર્ગને મધ્યમ જાણવા, દર્શક તથા લેખક વર્ગને તે કરતાં ઉતરતા જાણવા, ચાકરાને અને પરિચારક વર્ગને સદ્દા અતિ ઉતરતા જાણવા. અને નીચ કામ કરનારા લેાકેાને રિચારક વર્ગ કરતાં ઉતરતા નણવા, ૨૭૮૨૭૯
पुरोगमनमुत्थानं स्वासने सन्निवेशनम् ।
कुर्य्यात्सकुशलप्रश्नं क्रमात्सुस्मितदर्शनम्॥२८०॥
 राजा पुरोहितादीनां त्वन्येषां स्नेहदर्शनम् ।
अधिकारिगणादीनां सभास्थश्च निरालसः॥२८९॥
ww
સભામાં બેઠેલા રાજાએ પુરાહિત આર્દિક આવે ત્યારે આળસ રહિત થઇ આસન ઉપરથી ઉભા થવું, ચાલીને તેની સામા જવુ, અને તેઓને પેાતાના આસન ઉપર બેસારવા. પછી તેઓને ક્રમવાર કુશળ પ્રશ્ન પુછ્યાં, તથા મટ્ટહાસ્ય પૂર્વક તેના મુખ તરફ દૃષ્ટિ કરવી. અને બીજા અધિકારીયેા આવે ત્યારે રાનએ સાવધાન થઈને આસન ઉપર બેસી રહેવુ, અને આગતુક અધિકારીયા તરફ સ્નેહ સહિત દૃષ્ટિ કરવી.
૨૮૦-૨૦૧
विद्यावत्सु शरच्चन्द्रो निदाघार्को द्विषत्सु च ।
ત્રનામુ ન વસન્તાઈ રૂવ સ્વાસ્ત્રિવિયો નૃવઃ॥૨૮૨॥
રાજાએ વિદ્વાનેાની સાથે શરદંતુના ચંદ્રની પેઠે શાંતપણાથી વર્તવું, શત્રુઓની સાથે ગ્રીષ્મરૂતુના સૂર્યની પેઠે પ્રચંડતાથી વર્તવુ. અને પ્રજાની સાથે વસંતના સૂર્યની પેઠે સમભાવે વર્તવું.૨૮૨

यदि ब्राह्मणभिन्नेषु मृदुत्वं धारयेन्नृपः ।
परिभवन्ति तं नीचा यथा हस्तिपका गजम्॥२८३॥
રાજા જો શુદ્રાદિક સાથે કામળતાથી વર્તે છે તે માવતા જેમ હાથીને પરાજય કરે છે તેમ નીચ લેાકેા રાજાનું અપમાન કરે છે. भृत्याद्यैर्यन कर्त्तव्याः परिहासाश्च क्रीडनम् ।
૨૮૩
अपमानास्पदे ते तु राज्ञो नित्यं भयावहे॥२८४॥
રાજાએ ચાકરાદિકની સાથે મશ્કરી ઠઠ્ઠાએને તથા રમત ગમત કરવી નહીં, કારણ તેવી ખાખતા હંમેશાં રાનને અપમાનકારક થઇ પડે છે, ૨૮૪
તથા લાયક
पृथक्पृथग्व्यापयन्ति स्वार्थसिद्धयै नृपाय ते ।
સ્વાર્થ મુળવત્યા સર્વે સ્વાર્થવા યતઃ॥૨૮૧॥
Shri Mahavir Jain Aradhana Kendra
૧૧૨
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
રાનની સાથે રમત ગમત કરનારા રાજપુરૂષા, પેાતાના સ્વાર્થ સાધવા માટે પેાતાનું કામજ ઉત્તમ છે, પણ બીજાતુ નથી એવુ બતાવીને રાજાને કઈ દુ જીદું સમજવા માટે અનેક પ્રયત્ન આદરે છે; કારણ કે સઘળા મનુષ્યા સ્વાર્થ પરાયણ હોય છે.૨૮૫

विकल्पन्तेऽवमन्यन्ति लंघयन्ति च तद्वचः ।
राजभोज्यानि भुञ्जन्ति न तिष्ठन्ति स्वके पदे॥२८६॥
 विस्त्रंसयन्ति तन्मन्त्रं विवृण्वन्ति च दुष्कृतम् ।
भवन्ति नृपवेशा हि वञ्चयन्ति नृपं सदा॥२८७॥
 तत्त्रियं सज्जयन्ति स्म रात्रि क्रुद्धे हसन्ति च ।
व्याहरन्तिच निर्लज्जा हेलयन्ति नृपं क्षणात्॥२८८॥
 आज्ञामुल्लंघयन्ति स्म न भयं यान्त्यकर्मणि ।
एते दोषाः परीहासक्षमाक्रीडोद्भवा नृपे॥२८९॥
રાજા પેાતાના સેવકાની સાથે ઉપહાસ કરે, તેના અપરાધાને ક્ષમા આપે તથા રમતગમત કરે તેથી આટલા દોષ ઉપજે છે. તે દેષા-રાજસેવકા તથી રાજાના વાકયને ઉરાડી દે છે, તેના ખેાલનુ અપમાન કરે છે, તેના વચનને ઉલ્લ`ધન કરે છે, રાનની આજ્ઞા ન હેાય છતાં પણ રાજના ખાવા યાગ્ય પદાર્થે પાતે ખાઇ જાય છે, પેાતાના અધિકાર પ્રમાણે વર્તતા નથી, રાજની ગુપ્ત વાર્તા ઉધાડી પાડે છે, રાનનું નીચ કૃત્ય (જે ગુસ હાય) તેને ઉઘાડું પાડીને રાજાને વગેાવે છે, રાજાના જેવા પાશાક પેહેરે છે, વિશેષ તે।
શું પણ હુંમેશાં રાનને છેતરે છે, રાણીને પેાતાનુ કામ સાધવા માટે અનુકૂળ કરે છે, (અનેક ઉપાયેા કરીને રાણીના મનના પ્રેમ સપાદન કરી તેની સાથે અસદ્વ્યવહાર ચલાવે છે), રાજા ક્રોધ કરે છે ત્યારે તેએ હસી કાઢે છે, નિર્લૅન્જ બનીને રાજાની આગળ ખેલે છે, રાજાને એક ક્ષણમાં નમાવે છે, તેનું અપમાન કરે છે અને નીચ કામ કરતાં પણ ડરતા નથી. ૨૬-૨૯૯
લેખપત્ર વિચાર.
न कार्य्यं भृतकः कुर्य्यान्नृपलेखाद्विना क्वचित् ।
नाज्ञापयेलेखनेन विनाल्पं वा महनृपः॥२९०॥
અધિકારીએ રાજાનાં સખાણુ વિના કોઇપણ દિવસ કામ કરવું નહીં અને રાજાએ પણ લખાણ વિના નાનાં કે માટાં કામ કરવાને આજ્ઞા આપવી નહીં.
i
૩૯૦

લેખપત્ર વિચાર,
भ्रान्तेः पुरुषधर्मत्वाख्यं निर्णायकं परम् ।
अलेख्यमाज्ञापयति ह्यलेख्यं यत्करोति यः ।
राजकृत्यमुभी चोरौ तौ भृव्यनृपती सदा॥२९९॥
વિસ્મરણ થવું એ સર્વ મનુષ્યને સ્વાભાવિક ધર્મ છે, માટે તે વિસ્મરણ થયેલી વાર્તાને સ્મરણ કરાવનારૂ ઉત્તમ સાધન લેખ છે. જે રાજા લેખ કર્યા વિના સુખથી આજ્ઞા કરે છે કે, અમુક કામ કરે,’અને જે અધિકારી લેખ વિના રાનુ કામ કરે છે તે રાજને અને સેવકને સદા ચાર જાણવા.૨૯૧

नृपसंचिन्हितं लेख्यं नृपस्तन्न नृपो नृपः॥२९२॥
રાજાના મેહેર છાપવાળા લેખનેજ રાજા સમજવે પણ રાજાને રાજા સમજવા નહીં.--કારણ કે રાજ્યમાં સર્વ કાર્યનો આધાર લેખ ઉપર છે. માટે લેખને રાજાની ઉપમા આપી છે.
समुद्रलिखितं राज्ञा लेख्यं तच्चोत्तमोत्तमम् ।
उत्तमं राजलिखितं मध्यं मन्त्र्यादिभिः कृतम् ।
पौरलेख्यं कनिष्टं स्यात्सर्व संसाधनक्षमम्॥२९३॥
૧૧૩
રાજાએ જે લેખ કરીને તેમાં પેાતાની મુદ્રા (મહારછાપ) મારી હેાય તે લેખ ઉત્તમેાત્તમ ગણાય છે. રાજુએ લેખ કી હાય, પરંતુ તેના ઉપર માહેર છાપ મારી ન હોય તે લેખ ઉત્તમ ગણાય છે, મત્રી વગેરેના લખેલા લેખ મધ્યમ ગણાય છે, અને પ્રજાએ કરેલેા લેખ કનિષ્ઠ ગણાય છે. સધળા લખાણા સારી રીતે કાર્ય કરી શકે છે, પરંતુ તેઓમાં ઉત્તમાદિક ભેદ પરત્વે મહત્તા રહેલી છે.૨૯૩

यस्मिन्यस्मिन्हि कृत्ये तु राज्ञा योऽधिकृतो नरः ।
सामात्ययुवराजादिर्यथानुक्रमतश्च सः॥२९४॥
 दैनिक मासिकं वृत्तं वार्षिकं बहुवार्षिकम् ।
तत्कार्य्यजातलेर व्यन्तु राज्ञे सम्यनिवेदयेत्॥२९९॥
રાનએ યુવરાજ, કાર્યભારી વગેરે જે જે મનુષ્યાને જે જે કામ ઉપર અધિકારી નિમ્યા હાય તે તે અધિકારીએ એ ક્રમવાર પેાતાના દૈનિક, માસિક, વાર્ષિક, તથા બહુ વાર્ષિક કામેાનાં જે લખાણ થયાં હોય તે સર્વે લખાણા રાજાને જાણ કરવાં. ૨૯૪–૨૯૫
राजाद्यंकितलेख्यस्य धारयेत्स्मृतिपत्रकम् ।
નાછેડતીને વિસ્મૃતિશે માન્તિઃ સખ્ખતે મૃગામ્॥૨૬૬ ॥
૧૧૪
શુક્રનીતિ.
A
સ્મૃતિ
રાજાએ મુદ્રા મારેલાં જે લખાણેા કર્યાં હાય તે સર્વનું એક પત્ર કરી રાખવું; કારણ કે ઘણા કાળ વિત્યા પછી મનુષ્યને વિસ્મૃતિ અથવા તે ભ્રમ થાય છે.૧૯૬

अनुभूतस्य स्मृत्यर्थं लिखितं निर्मितं पुरा ।
यत्नाच्च ब्रह्मणा वाचा वर्णस्वरविचिन्हतम्॥२९७॥
પૂર્વે બ્રહ્માએ અનુભવમાં આવેલાં કામને સંભારવા માટે મહા પ્રયત્ન સ્વર તથા વ્યંજનેવાળે ખેલાતી ભાષાના એક લેખ તૈયાર કર્યેા છે. ૧૯૭ वृत्तलेख्यं तथा चायव्ययलेख्यमिति द्विधा ।
व्यवहार क्रियाभेदादुभयं बहुतां गतम्॥२९८॥
લેખ એ પ્રકારના છે: વૃતાંત સંબંધી તથા આયવ્યય સંબધી. તે મને લેખ ભિન્નભિન્ન વ્યવહારિક સબંધને લઈને બહુ વિસ્તાર પામેલા છે. ૨૮ यथोपन्यस्तसाध्यार्थसंयुक्तं सोत्तरक्रियम् ।
सावधारणकञ्चैव जयपत्रकमुच्यते॥२९९॥
લેખમાં કર્તવ્યકાર્ય યથાર્થ રીતે જણાવ્યુ હાય અને ઉત્તરક્રીયા પણ સિદ્ધાંત સહિત જણાવેલી હેાય તે જયપત્ર કહેવાય છે.૨૯૯

सामन्तेष्वथ भृत्येषु राष्ट्रपालादिकेषु यत् ।
कार्य्यमादिश्यते येन तदाज्ञापत्रमुच्यते॥३००॥
જે લેખથી સામતા ઉપર, સેવકા ઉપર, તથા દેશનું રક્ષણ કરનારા પુરૂષો ઉપર આજ્ઞા કરવામાં આવે છે તે આજ્ઞાપત્ર કહેવાય છે. ૩૦૦ ऋत्विक्पुरोहिताचार्य्यमन्येष्वभ्यर्चितेषु च ।
.
कार्यं निवेद्यते येन पत्रं प्रज्ञापनाय तत्॥३०९॥
જે લેખપત્રથી ઋત્વિજે, પુરાહિતા, આચારી તથા બીજા પૂજ્યપુરૂષાને અધિકારનાં કામ જણાવવામાં આવે છે તે પ્રજ્ઞાપન પુત્ર કહેવાય છે.
૩૦૧
सर्वे श्रुत कर्त्तव्यमाज्ञया मम निश्चितम् ।
स्वहस्तकालसम्पन्नं शासनं पत्रमेव तत्॥३०२॥
તમે સધળા મારી આજ્ઞાથી મારૂ આવશ્યક કતૅચ્ યાન ઇને સાંભળે. આમ કહીને રાજા પેાતાના હસ્તાક્ષરથી મિતિવાળું જે લખાણ કરે છે તે શાસનપત્ર કહેવાય છે.૩૦૨

देशादिकं यस्य राजा लिखितेन प्रयच्छति ।
सेवाशौर्य्यादिभिस्तुष्टः प्रसादलिखितं हि तत्॥३०३॥
લેખપત્ર વિચાર..
રાજ જેની સેવાથી તથા શોર્યતા વગેરેથી પ્રસન્ન થઈને, દેશ ગામ વગેરેને લેખ કરીને તે દેશ વગેરે આપે છે તે પ્રસાદપત્ર ગણુય છે.૩૦૩

भोगपत्रन्तु करदीकृतं चोपायनीकृतम् ।
पुरुषावधिकं तत्तु कालावधिकमेव वा॥३०४॥
અમુકે આટલે ભાગ લેતા જવું, આવો ઠરાવ કરીને જે લેખ કરવામાં આવે છે તે ભગપત્ર કહેવાય છે. રાજ્યમાંથી આટલું ધન અમુકને આપવું આવો ઠરાવ કરીને જે લેખ કરવામાં આવે છે તે કરદપત્ર કહેવાય છે. ભેટ તરિકે આટલું ધન મળ્યું જશે એ અમુકને લેખ કરવામાં આવે છે તે ઉપાયનપત્ર કહેવાય છે. આટલું દ્રવ્ય અમુક વંશના એક બે કે ઘણા પુરૂને મળશે, આવો જે લેખ કરવામાં આવે છે તે પુરૂષાવધિપત્ર કહેવાય છે. અમુક કાળ સુધી ઘન મન્યા જશે એવો જે લેખ કરી આપવામાં આવે છેતે કાળાધિકપત્ર કહેવાય છે.૩૦૪

विभक्ता ये च भ्रात्राद्याः स्वरुच्या तु परस्परम् ।
विभागपत्रं कुर्वन्ति भागलेख्यं तदुच्यते॥३०५॥
જે ભાઈઓ વગેરે પિતાની ઇચ્છાથી પરસ્પર જુદા થઈને એક બીજાના ભાગની વેહેચણુ માટે જે લેખ કરે છે. તે ભાગપત્ર કહેવાય છે. ૩૦૫ . गृहभूम्यादिकं दत्वा पत्रं कुर्यात्प्रकाशकम् ।
अनुच्छेद्यमनाहायं दानलेख्यं तदुच्यते॥३०६॥
ઘર અથવા તો જમીન વગેરેનું દાન આપીને, આનો કેઈએ નાશ કરવો નહીં અથવા તો છીનવી લેવું નહીં, એ, મનુષ્યના સમક્ષમાં જે લેખ કરવામાં આવે છે તે દાનપત્ર કહેવાય છે.૩૦૬

गृहक्षेत्रादिकं क्रीत्वा तुल्यमूल्यप्रमाणयुक् ।
पत्रं कारयते यत्तु क्रयलेख्यं तदुच्यते॥३०७॥
ગ્ય કિંમતવાળું અને પ્રમાણવાળું ઘર અથવા તો ક્ષેત્ર વગેરે વેચીને તેને જે લેખ કરવામાં આવે છે તેને કય (વેચાણ) પત્ર કહે છે.૩૦૭

जङ्गमस्थावरं बन्धं कृत्वा लेख्यं करोति यत् ।
गोप्यभोग्यक्रीयायुक्तं सादिलेख्यं तदुच्यते॥३०८॥
જંગમ મીલકત તથા સ્થાવર મિલક્ત ઘરે મૂકીને તેનો ગુપ્ત રીતે ભોગવટે સ્વાધીન રાખી જે લેખ કરવામાં આવે છે તેને સાદપત્ર કહે છે.૩૦૮

ग्रामो देशश्च यत्कुर्यात्सत्यलेख्यं परस्परम् ।
राजविरोधिधर्मार्थ संवित्पत्रं तदुच्यते॥३०९॥
शुधनीति.
ગામના લોકો તથા દેશના લોકો, રાજા જે ધર્મ પાળતો ન હોય તેવા રાજા વિરૂદ્ધ સ્વધર્મની રક્ષા કરવા માટે પરસ્પર જે લેખ કરે છે તે સંવિપત્ર કહેવાય છે.૩૦૯

वृद्धयै धनं गृहीत्वा तु कृतं वा कारितञ्च यत् ।
ससाक्षिमञ्च तत्प्रोक्तमृणलेख्यं मनीषिभिः॥३१०॥
આ ધનનું તમને હું વ્યાજ આપીશ, આવી પ્રતિજ્ઞા કરી ધન વ્યાજે લઈ સારા સાક્ષીયોની સહીવાળો જે લેખ કર્યો હોય તેવા કરવામાં આવે હોય તે લેખને વિદ્વાનો ઋણપત્ર (ખત કહે છે.૩૧૦

अभिशापे समुत्तीर्णे प्रायश्चित्ते कृते बुधैः ।
दत्तं लेख्यं साक्षिमद्यच्छुद्धिपत्रं तदुच्यते॥३११॥
અપવાદમાંથી મુક્ત થયા પછી અને પાતકની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત્ત કર્યા પછી આ નિર્દોષ છે આવો સારા સાક્ષીવાળા જે લેખ આપવામાં આવે છે તેને વિદ્વાને શુદ્ધિપત્ર કહે છે.૩૧૧

मेलयित्वा स्वधनांशान्व्यवहाराय साधकाः ।
कुर्वन्ति लेखपत्रं यत्तच्च सामयिकं स्मृतम्॥३१२॥
વ્યાપાર કરનારા પુરૂષો વ્યાપાર માટે પિતાના ધનને ભાગ એકઠું કરીને જે લેખ કરે છે તે લેખ સામાયિકપત્ર જાણવું છે.૩૧૨

सम्याधिकारिप्रकृतिसभासद्भिर्न यः कृतः ।
तत्पत्रं वादिमान्यं चेज्ज्ञेयं सम्मतिसंज्ञिकम्॥३१३॥
માન્ય પુરૂષોએ, અધિકારી વર્ગ, પ્રકૃતિમંડળે, તથા સભાસદેએ (આસેસ એ) જે લેખને માન્ય ન કર્યો હોય છતાં પણ વાદી તે લેખને માન્ય કરે છે તેનું નામ સંમતિપત્ર કહેવાય છે.૩૧૩

स्वकीयवृतज्ञानार्थं लिख्यते यत्परस्परम् ।
श्रीमङ्गलपदाढ्यं वा सपूर्वोत्तरपक्षकम्॥३१४॥
 असन्दिग्धमगूढार्थं स्पष्टाक्षरपदं सदा ।
अन्यव्यावर्तकस्वात्मपरापत्रादिनामयुक्॥३१५॥
 एकहिबहुवचनैर्यथाईस्तुतिसंयुतम् ।
समामासतदहिर्नामजात्यादिचिन्हितम्॥३१६॥
 कार्यबोधि सुसम्बन्धं नत्याशीर्वादपूर्वकम् ।
स्वाम्यसेवकसेव्याथै क्षेमपत्रं तु तत्स्मृतम्॥३१७॥
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવક ખર્ચના ભેદ.
જેમાં શ્રી એવું મગળકારક પદ્મ પ્રથમ હાય, જેમાં પૂર્વ અને ઉત્તર પક્ષ લખ્યા હાય, સદેહ રહિત સ્પષ્ટ વાર્તા લખી હાય, જેમાં સ્પષ્ટ અક્ષરથી પ્રસિદ્ધ વાર્તા લખવામાં આવી હાય, જેમાં એક બીજાને જુદા પાડી આપનારાં પેાતાનાં તથા સામા મનુષ્યના પિતા વગેરેનાં નામે સ્પષ્ટ લખેલાં હાય, જેમાં એક વચન, દ્વિવચન તથા બહુવચને વડે થાયેાગ્ય સ્તુતિ કરવામાં આવી હાય, જેમાં વર્ષ, માસ, પક્ષ દિવસ અને જાતિ તથા નામ વગેરે લખ્યાં હાય, જેમાં અમુક કામ જણાવવામાં આવ્યુ. હાય, ઉત્તમ પ્રકારને સંબંધ જણાવનારા નમસ્કાર અથવા તેા આશીર્વાદ જણાવ્યા હાય, જેમાં સ્વામી તથા સેવની સેવા સંબંધી ખાખત બતાવી હેાય–આ પ્રમાણે પાતપેાતાનું વૃત્તાંત જણાવવા માટે પરસ્પર જે કાગળ લખવામાં આવે છે તે ક્ષેમપત્ર કહેવાય છે.
૩૧૪૩૧૭
एभिरेव गुणैर्युक्तं स्वाधर्षकविबोधकम् ।
भाषापत्रं तु तज्ज्ञेयमथवा वेदनार्थकम्॥३१८॥
ઉપર જણાવ્યા પ્રમાણે જેમાં ચેાગ્ય રીતે સર્વ લખવામાં આવ્યુ હાય અને તેની સાથે જેમાં પેાતાનું દુઃખ જણાવવામાં આવ્યું હોય, તે પત્રને ભાષાપત્ર, અભિયાગપત્ર અથવા તેા વેદનાપત્ર કહેછે. ૩૧૮ प्रदर्शितं वृत्तलेख्यं समासाल्लक्षणान्वितम् ।
समासात्कथ्यते चान्यच्छेषायव्ययबोधकम्॥३१९॥
૧૧૭
w
આ પ્રમાણે ટૂંકામાં વૃત્તાંતનું લખાણ, તેનાં લક્ષણા સહિત દસાવ્યું. હવે ખાકી રહેલુ આવક તથા ખર્ચ સંબંધી લખાણ ટુકામાં કહું છું.૩૯

આવક ખર્ચના ભેદ.
व्याप्यव्यापकभेदैश्च मूल्यमानादिभिः पृथक् ।
विशिष्टसंज्ञितैस्तद्धि यथार्थैर्वहुभेदयुक्॥२२०॥
વ્યાપ્ય (પેટા) વિષય અને વ્યાપક (મુખ્ય) વિષયના ભેદોવડે તથા નાના મોટાં ચચાર્ય મૂલ્ય અને માન આફ્રિકવડે આવકના તથા ખર્ચના ચોપડાએ ભિન્નભિન્ન ધણી ાતના છે.૩૦

वत्सरे वत्सरे वापि मासि मासि दिने दिने ।
हिरण्यपशुधान्यादि स्वाधीनं त्वायसंज्ञकम् | पराधीनं कृतं यत्तु व्ययसंज्ञं धनञ्च तत्॥પ્રતિવર્ષે, પ્રતિમાસે અને પ્રતિદ્િવસે સુવર્ણ, પશુ વસ્તુ પેાતાના અધીનમાં આવે છે તેનું નામ આવક;

३२१॥
અને ધાન્ય આફ્રિક તથા સુવર્ણ, પશુ

શકનીતિ.
આદિક ધન બીજાને સ્વાધિન કરવામાં આવે છે. તેનું નામ વ્યય ગણાય છે.૩૨

सायस्कश्चैव प्राचीन आयः स ञ्चितसंज्ञकः ।
व्ययो द्विधा चोपभुक्तस्तथा विनिमयात्मकः॥३२२॥
આવકના બે ભેદ છે: તરત થયેલી અને ઘણા વર્ષ ઉપર થયેલી. ઘણા વર્ષ ઉપર થયેલી આવકને સંચિત કહે છે. તેમજ ખર્ચના પણ બે ભેદ છેઃ ઉપભુક્ત અને વિનિમય.૩૨૨

निश्चितान्यस्वामिकं चानिश्चितस्वामिकं तथा ।
स्वस्वत्वनिश्चितं चेति त्रिविधं सञ्चितं मतम्॥३२३॥
 સંચિત ધનના ત્રણ ભેદ માનેલા છે. ૧ જે ધનનો બીજો સ્વામી નિશ્ચય કરેલો હાય, ૨ જેનો બીજો સ્વામી નિશ્ચય કરેલ ન હોય. તથા ૩ જેના ઉપર પોતાનું સ્વામીત્વ નિશ્ચય થયું હોય.૩૨૩

निश्चितान्यस्वामिकं यद्धनं तु त्रिविधं हि तत् ।
औपनिध्यं याचितकमौत्तमणिकमेव च॥३२४॥
 જે ધનને બીજે સ્વામી નિશ્ચય કરવામાં આવ્યા હોય તેવા સંચિત ધનના ત્રણ ભેદ છે. ૧ ઔપનિધ્ય, ૨ યાચિતક, તથા ૩ ઔરમણિક.૩૨૪

विस्रभान्निहितं सद्भिर्यदौपानधिकं हि तत् ।
अवृद्विकं गृहीतीन्यालंकारादि च याचितम्॥३२५॥
 सवृद्विकं गृहीतं यढणं तच्चौत्तमणिकम् ।
निध्यादिकं च मार्गादौ प्राप्तमज्ञातस्वामिकम्॥३२६॥
સજજનોએ વિશ્વાસથી કોઈને ત્યાં મુકેલું ધન ઓપનિધ્ય કહેવાય છે. ચાજવિના ઘરેણાં ધન વિગેરે માંગી લીધાં હોય તે યાચિતક કહેવાય છે, કરજે લીધેલું ધન રમણિક કહેવાય છે તથા માગદિકમાં નિધિ વિગેરે જે ધન મળે તે અજ્ઞાત સ્વામી ધન કહેવાય છે. ૩૨૫-૩૨૬
साहजिकं चाधिकं च द्विधा स्वस्वविनिश्चितम्॥३२७॥
 .
જે ધન ઉપર પોતાનું સ્વામીત્વ સિદ્ધ થયું હોય તેવા ધનના બે ભેદ છે: સાહજીક તથા અધિક. ૩ર૭
उत्पद्यते यो नियतो दिने मासि च वत्सरे ।
आयः साहजिकः सैव दायाद्यश्च स्ववृत्तितः॥३२८॥
 પિતાએ આપેલા ઘનના વિભાગમાંથી તથા પિતાની આજીવિકામાંથી

આવક ખર્ચના ભેદ.
૧e
પ્રતિદિવસે પ્રતિમાસે અને વર્ષે જે નિશ્ચય આવક થતી હોય તેને સાહજીક આવક કહેવી.૩૨૮

दायः परिग्रहो यत्तु प्रकृष्टं तत्स्वभावजम् ।
પિતાએ આપેલા ધનમાંથી તથા દાનમાંથી જે નિયત આવક થતી હોય તે ઉત્તમ સાહજીક આવક જાણવી-જે શ્રમ વિના મળે છે.૩૨૮

मौल्याधिक्यं कुसीदञ्च गृहीतं याजनादिभिः॥३२९॥
 पारितोष्यं भृतिप्राप्तं विजिताद्यं धनञ्च यत् ।
स्वस्वत्वेऽधिकसंज्ञं तदन्यत्साहजिकं स्मृतम्॥३३०॥
મૂળ કિંમત કરતાં અધિક કિંમતમાં વેચીને મેળવેલું ધન, વ્યાજ તરિકે મેળવેલું ધન, યજ્ઞયાગાદિકમાંથી મેળવેલું ઘન, ઇનામ તરિકે મેળવેલું ધન, યુદ્ધમાં વિજય કરીને મેળવેલું ધન, સ્વત્વનિશ્ચિતસ્વધનમાં અધિક ધનના નામથી ઓળખાય છે અને તે કરતાં બીજી રીતે મેળવેલાં ધનને સાહજીક જાણવું. ૩ર૯-૩૩૦
पूर्ववत्सरशेषञ्च वर्तमानाब्दसम्भवम् ।
स्वाधीनं सञ्चितं द्वेधा धनं सर्व प्रकीर्तितम्॥३३१॥
સ્વાધીન ધન તથા સંચિત ધન એ સર્વ ધનના બે પ્રકાર કહ્યા છે: ૧ પૂર્વવર્ષશેષધન (પ્રથમના વર્ષમાં ખર્ચતાં બાકી બચેલું) અને ૨ વર્તમાન વર્ષમાં ઉપજેલું.૩૩૧

द्वेधाधिकं साहजिकं पार्थिवेतरभेदतः ।
भूमिभागसमुद्भूत आयः पार्थिव उच्यते॥३३२॥
 स देवकृत्रिमजलैर्देशग्रामपुरैः पृथक् ।
बहुमध्याल्पफलतो भिद्यते भूविभागतः॥३३३॥
અધિક તથા સાહજીક ધનના (વળ) બે ભેદ છેઃ પાર્થિવ અને અન્ય પાર્થિવ. ભૂમિમાંથી જે આવક થાય છે તે પાર્થિવ આવક કહેવાય છે. અને બીજી તે જગમ આવક. પાર્થિવ આવક, દેવાલમાંથી માટીનાં કૃત્રિમ રમકડાં તથા વાસણ વગેરેમાંથી, પાણુમાંથી, ભિન્નભિન્ન દેશ ગ્રામ તથા નગરમાંથી, અને પૃથ્વીના ભિન્નભિન્ન ક્ષેત્રોમાંથી–ઉત્તમ, મધ્યમ અને કનિષ્ટ ફળરૂપે ઉત્પન્ન થાય છે તેથી તેના જુદા જુદા વિભાગ છે.૩૩૩

शुल्कदण्डाकरकरभाटकोपायनादिभिः ।
इतरः र्कीत्तितस्तज्ज्ञैरायो लेखावशारदैः॥३३४॥
 . વાણિયા વગેરે પાસેથી લીધેલે રાજકર, લુચ્ચાઓ પાસેથી લીધેલ

૧૨૦
શુક્રનીતિ.
દંડ, ખાણમાંથી ઉપજેલુ' ધન, પ્રશ્ન પાસેથી લીધેલા કર, ભાડું', તથા ભેટ ઇત્યાદિકમાંથી ઉત્પન્ન થયેલી આવકને આયજ્ઞાનવાળા નિપુણ લેખકે અપાર્થિવ આવક કહે છે.૩૩૪

यन्निमितो भवेदायो व्ययस्तन्नामपूर्वकः ।
व्ययश्चैवं समुद्दिष्टो व्याप्यव्यापकसंयुतः॥३३९॥
જે કારણને લઈને આવક થતી હોય તે કારણ ઉપર લખીને તેના ખર્ચે તેની નિચે લખવા, આવી રીતે પેટા વિષય અને મુખ્ય વિષયવાળા ખર્ચ કહેલા છે.૩૩૫

पुनरावर्त्तकः स्वत्वनिवर्त्तक इति द्विधा ।
व्ययो यन्निध्युपनिधीकृतो विनिमयीकृतः ।
सकुसीदाकुसीदाधमर्णिकश्यावृत्तः स्मृतः॥३३६॥
ખર્ચના બે ભેદ છે: એક પુનરાવર્તક (પા આવનારા) અને બીજો સ્વસ્વનિવર્તક. (પેાતાનુ સ્વામિત્વ જતું રહેનાર) નિધિકૃત, ઉપનિધિકૃત, વિનિમયીકૃત, તથા વ્યાજવાળા અને વ્યાજ રહિત આધમણિક ખર્ચે, આ સર્વ પુનરાવર્તક ખર્ચ ગણાય છે.૩૩૬

निधिर्भूमौ विनिहितोऽन्यस्मिन्नुपनिधिः स्थितः ।
दत्तमूल्यादिसंप्राप्तः सैव विनिमयीकृतः॥३३७॥
बृद्धयावृद्धया च यो दत्तः स वै स्यादाधमर्णिकः ।
सवृद्धिकमृणं दत्तमकुसीदं तु याचितम्॥३३८॥
પૃથ્વીમાં ડાંટેલું ધન નિધિકૃત કહેવાય છે, ખીજા મનુષ્યને ત્યાં થાપણ તરિકે મુકેલુ ઉપનિધિકૃત કહેવાય છે, પરસ્પર મૂલ્ય આપી અલાબદલા કરવામાં આવતી વસ્તુ વિનિમય કહેવાય છે.જે મનુષ્યને વ્યાજેઅથવા તેા વ્યાજ વિના આપવામાં આવ્યું હોય તે આધમણિક ધન કહેવાય છે. તેમાં જે દ્રવ્ય વ્યાજસહિત આપવામાં આવ્યું હોય તે ઋણ કહેવાય અને વ્યાજ વિના આપેલું ધન યાચિત કહેવાય છે.
૩૩૦-૩૩૯
स्वत्वनिवर्त्तको द्वेधा त्वैहिकः पारलौकिकः॥३३९॥
प्रतिदानं पारितोष्यं वेतनं भोग्यमैहिकः ।
चतुर्विधस्तथा पारलौकीकोऽनन्तभेदमाकू॥३४०॥
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવક ગયા ભેદ.
સ્વસ્વનિવર્તક ખર્ચના એ એક છે ઐહિક (લૌકિક) અને પારલૌકિક તેમાં પ્રઝિંદાન, પારિતષ્ય, વેતન તથા ભાગ્ય આવા ચાર પ્રકારના લૌકિક અર્ચ છે અને પારલૌકિકના અનત બેટ્ટ છે. ૩૪૯-૩૪૦
शेषं संयोजयेन्नित्यं पुनरावर्त्तको व्ययः॥३४९॥
પુનરાવર્તક ખર્ચ હમેશાં શેષ રહેલી રકમની સાથે જોડાય છે. ૩૪૧ मूल्यत्वेन च यद्दत्तं प्रतिदानं स्मृतं हि तत् ।
सेवाशौय्र्यादिसन्तुष्टैर्दत्तं तत्पारितोषिकम् ।
भृतिरूपेण सन्दत्तं वेतनं तत्प्रकीर्त्तितम्॥३४२॥
વસ્તુ કિંમત લઈને આપી હાય તેને પ્રતિદાન નવી; સ્વામી, સેવા તથા શૌર્યથી પ્રસન્ન થઈને જે વસ્તુ આપે તે પારિતાર્ષિક, તથા પગાર તરિકે આપે તે વેતન કહેવાય છે.૩૪૨

धान्यवस्त्रगृहारामगो गजादिरथार्थकम् ।
विद्याराज्याद्यर्जनार्थं धनाद्यर्थं तथैव च ।
व्ययीकृतं रक्षणार्थमुपभोग्यं तदुच्यते॥३४३॥
ધાન્ય, વસ્ત્ર, ધર, અગીચાઓ, ગાય, ખળદ, હાથી, ધેાડા તથા રથ વગેરેને માટે વિદ્યા, રાજ્ય અને ધન સંપાદન કરવા માટે તથા પેાતાનુ અને રાજ્યનું રક્ષણ કરવા માટે જે ખર્ચ કરવામાં આવે છે તે ઉપભાગ્ય કહેવાય છે.
૩૪૩
सुवर्णरत्नरजतनिष्कशालास्तथैव च ।
रथाश्वगोगजोष्ट्राजावीनां शाला: पृथक्पृथक्॥३४४॥
 वाद्यशस्त्रास्त्रवस्त्राणां धान्यसम्भारयोस्तथा ।
मन्त्रिशिल्पनाटयवैद्यमृगाणां पाकपक्षिणाम् ।
शाला भोग्ये निविष्टास्तु तद्व्ययो भोग्य उच्यते॥३४५
સેાના તથા રૂપાના શિકા આદિ પાડવાની શાળાઓ, રત્ન પરીક્ષાની શાળા, રથ, હાથી, ધેાડા, ગાય, બળદ, ઉંટ, મકરાં, અને મેઢાની જુદી જુદી શાળાઓ, વાજીંત્ર શાળાઓ, શસ્ર અસ્ત્રશાળાએ, ધાન્ય શાળાઓ, જુદા જુદા પદાર્થોની શાળા, મંત્રીશાળા, શિલ્પશાળા, નાટયશાળા, વૈઘરશાળા, પશુશાળા, પાકશાળા, પક્ષિશાળા, ઈત્યાદિક ભિન્નભિન્ન સર્વ શાળાએ ભાગ્ય વસ્તુના પેઢામાં આવી જાય છે; માટે તે શાળા બનાવવા માટે જે ખર્ચ થાય તે ખર્ચ ભાગ્ય કહેવાય છે. ૩૪૪-૩૪૫
૧૧

Shri Mahavir Jain Aradhana Kendra
સુર
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુભીતિ.
जपहोमार्चनैर्दानैश्वतुर्धा पारलौकिकः ।
पुनर्यात निवृत्तश्च विशेषायव्ययौ च तौ ।
आवर्त्तको निवर्त्ती च व्ययायौ तु पृथद्विधा॥३४६॥
પારલૌકિક ખર્ચના ચાર ભેદ છે: ૧ જપ, ૨ હામ, ફ પૂજન અને ૪ જ્ઞાન, વિશેષ આવક તથા નિરોષ ખર્ચ આ બન્ને પુનરાવર્તક અને સ્વત્વ નિવર્તક નામના બે ભેદવાળાહેાવાથી જુદા જુદા તેના બે ભેદ ગણાય છે. ૩૪૬ आवर्तकविहीनौ तु व्ययायो लेखको लिखेत्॥३४७॥
લેખકે, પુનરાવર્તક અને સ્વત્વનિવર્તક નામનાં બન્ને આવક તથા ખર્ચે લખવાં.૩૪૭

क्रयाधमर्णघटनान्यस्थलाप्तो विवर्तकः ।
द्रव्यं लिखित्वा दद्यात्तु गृहीत्वा विलिखेत्स्वयम्॥३४८॥
વિશ્વાસુ લેખકે પદાર્થોના વેચાણમાં, કરજ આર્દિક વ્યવહારમાં, તથા બીજા વ્યાપારિક વ્યવહારમાં જે વસ્તુ આપવાની હાય તે વસ્તુને પ્રથમ ચાપડામાં લખવી અને પછી આપવી. અને લેવાની વસ્તુ પ્રથમ પાતે લેવી અને પછી તેને ચાપડામાં નેાંધવી.૩૪૮

हीयते वर्द्धते नैवमायव्ययविलेखकः॥३४९॥
આ પ્રમાણે આવક તથા ખર્ચ લખવાથી તેમાં વધારા ઘટાડો થતા નથી–પણ હિસાબ બરાબર મળી રહે છે.૩૪૯

हेतुप्रमाणसम्बन्धकार्य्याङ्गव्याप्यव्यापकैः ।
आयाश्च बहुधा भिन्ना व्ययाः शेषं पृथक्पृथक् ।
मानेन संख्या चैवोन्मानेन परिमाणकैः॥३५०॥
જુદાં જુદાં કારણેાવડે, પ્રમાણેાવડે, જુદાજુદા સબંધવડે ભિન્નભિન્ન કાર્યના અવાંતર વ્યાપારવડે, નાના તથા મેાટા વિષયેાવડે, જુદાં જુદાં માનવર્ડ, જુદીજુદી સખ્યાવડે અને જુદાંજુદાં ઉન્માન તથા પરિમાણવડે, ઉપર જણાવેલા ભેદ શિવાય આવક તથા ખર્ચના બીજા પણ ઘણા ભેદ છે.૩૫૦

क्वचित्संख्या क्वचिन्मानमुन्मानं परिमाणकम् ।
समाहारः क्वचिचेष्टो व्यवहाराय तद्विदाम्॥३५१॥
વ્યવહારવેત્તાએ, વ્યાપાર માટે કોઇ દેશમાં સખ્યા સ્વીકારેલી છે; કોઈ દેશમાં માન સ્વીકારેલુ છે,કેાઈ દેશમાં ઉન્માન સ્વીકારેલુ છે, કઈ દેશમાં પરિમાણ સ્વીકારેલું છે, અને કાઈ દેશમાં સધળાં માપ સ્વીકારેલાં છે. રૂપા

આવક પરના લે.
अंगुलाद्यं स्मृतं मानमुन्मानं तु तुला स्मृता।
પરિમા પાત્રમાં સંયૅવાદવિ છે. ૨૧૨ આગળ તથા હાથને માન કહે છે, તેલને ઉન્માન કહે છે, પાલીપવાલા વગેરે પાત્રને પરિમાણુ કહે છે અને એક, બે, ત્રણ, વગેરેને સંખ્યા કહે છે. ૩૫ર ___ यत्र याद ग्व्यवहारस्तत्र ताटक्प्रल्पयेत्॥३५३॥
જે દેશમાં જેવો વ્યવહાર ચાલતું હોય તે દેશમાં તે વ્યવહાર કરવો.૩૫૩

रजतस्वर्णताम्रााद व्यवहारार्थमुद्रितम् ।
व्यवहार्य वराटाद्यं रत्नान्तं द्रव्यमारितम् ।
सपशुधान्यवस्त्रादितृणान्तं धनसंज्ञिकम्॥३९४॥
 રાજાએ લેકમાં વ્યવહાર કરવા માટે સેના, રૂપા તથા તાંબા વગેરે ધાતુના શિકાઓ પડાવ્યા હોય તેનાથી લોકેાએ વ્યવહાર કરવો. કોણીથી લઈને રત્નપત વસ્તુઓ દ્રવ્ય કહેવાય છે; અને પશુ, ધાન્ય, તથા વસ્ત્રથી લઈને વણપર્યંત સર્વ વસ્તુનું નામ ઘન ગણાય છે.૩૫૪

व्यवहारे चाधिकृतं स्वर्णाद्यं मूल्यतामियात्॥३५५॥
વ્યાપાર માટે તૈયાર કરેલી સુવર્ણ આદિક ધાતુઓ કિંમતના રૂપને પામે છે. ૩પપ
कारणादिसमायोगात्पदार्थस्तु भवेद्धीव ।
येन व्ययेन संसिद्धस्तव्ययस्तस्य मूल्यकम्॥३५६॥
 પૃથ્વી ઉપર ભિન્નભિન્ન કારણને લઈને પદાય તૈયાર કરવામાં આવે છે, તેમાં જે ખર્ચથી જે પદાર્થ સિદ્ધ થાય છે તે ખર્ચને તે પદાર્થની કિંમત જાણવી.૩૫૬

सुलभासुलभत्वाच्चागुणत्वगुणसंश्रयैः ।
यथाकामा पदार्थानाम हीनाधिकं भवेत्॥३५७॥
 પદાર્થના સુલભપણને લીધે, દુર્લભ પણાને લીધે, ઉત્તમપણને લીધે તથા કનિષ્ઠપણાને લીધે પદાર્થની ઈચ્છાનુસાર ઓછી વધતી કિંમત હોય છે. ૩પ૭
न हीनं मणिधातूनां कचिन्मूल्यं प्रकल्पयेत् ।
मूल्यहानिस्तु चैतेषां राजदौष्टयेन जायते॥३५८॥
શકનીતિ.
રાજાએ મણિની તથા સુવર્ણ વગેરે ધાતુઓની કોઈ વાર હલકી કિંમતે રાખવી નહીં, કારણ કે રાજાની દુષ્ટતાથી માણેક અને સુવર્ણ વગેરે ધાતુઓની ઓછી કિંમત થાય છે–માટે રાજાએ તે પ્રમાણે ગેરવ્યવસ્થા જાય નહીં. ૩૫૮ *
લેખપત્ર લખવાની રીત. घी चतुर्भागभूतपत्रे तिर्यग्गतावलिः।
. त्र्यशगाभ्यन्तरगता चार्द्धगा पादगापि वा।
कार्या व्यापकव्याप्यानां लेखने पदसंज्ञिका॥३५९॥
 મુખ્ય વિષય તથા પેટા વિષય લખવા માટે મોટા કાગળના ચાર હાંસીયા પાડીને, ડાબી જમણી બાજુના ત્રીજા અંતર ભાગમાં, અધુ ભાગમાં તથા ચોથા ભાગમાં વાંકી પદની પંક્તિ લખવી.૩૫૯

श्रेष्ठाभ्यन्तरगा तासु वामतः व्यंशगाप्यनु ।
दक्षत्र्यंशगता चानु पर्द्धगा पादगा ततः॥३६०॥
 ઉપર જણાવેલી ત્રણ પ્રકારની પદપંક્તિોમાં, ડાબી બાજુ તરફ મધ્યમ ભાગમાં-ત્રીજા અંશથી લખેલી પદપંક્તિ શ્રેષ્ઠ ગણાય છે, જમણું બાજીના ત્રીજ અંશથી લખેલી પદપંક્તિ તે કરતાં ઉતરતી ગણાય છે, બરાબર અદઈ ભાગમાં લખેલી પદપંક્તિ તે કરતાં ઉતરતી અને તે કરતાં છેવટ ચોથા અંશમાં લખેલી પદપંક્તિ ઉતરતી ગણાય છે.૩૬૦

स्वभ्यन्तरे स्वभेदाः स्युः सदृशाः सदृशे पदे ।
स्वारम्भपूर्तिसदृशे पदगे स्तः सदैव हि॥३६१॥
સંદર ભાગ ઉપર નામ તથા ક્રીયાપદવાળાં પદે લખવાં, જેમાં અક્ષરે એક સરખા અને એક આકારના લખવા-ઉંચા નિંચા તથા ભિન્ન ભિન્નના લખેલા જણાય નહીં તેમ લખવા. અને તે પત્રના બંને ભાગો વિષચના આરંભથી લઈને વિષય પૂર્ણ થાય તેવા હમેશાં હોવા જોઈએ. ૩૬૧.
राजा स्वलेख्यचिन्हं तु यथाभिलषितं तथा ।
लेखानुपूर्व कु-द्धि दृष्टा लेख्यं विचार्य च॥३६२॥
 રાજાએ લખાણ તરફ દૃષ્ટિ કરી તેમાં લખેલી બાબતને સારી પેઠે વિચાર કરવો. અને પછી તે લેખના પ્રમાણમાં ઇચ્છાનુસાર તે લેખ ઉપર પિતાના નામની સહી કરવી.૩૬૨

मन्त्री च नाविवाकश्च पण्डितो दूतसंज्ञकः।
રાશિ એમ ચિહેયુ: પ્રથમ લિમે | ૨૬ તા.

લેખપત્ર લખવાની રીત.
મંત્રી, (ન્યાયધીશ) પ્રાદવિવાદ, પંડિત અને તે પ્રથમ-આ લેખ અમને અનુકૂળ છે –એવી તેના ઉપર સંમતિ કરવી.૩૬૩

अमात्यः साधु लिखनमस्येतत्प्राग्लिखेदयम् ।
सम्यविचारितमिति सुमन्त्रो विलिखेत्ततः॥३६४॥
ત્યાર પછી અમાત્યે “આ લેખ સત્ય છે, એવી તેના ઉપર સંમતિ કરવી. ત્યાર પછી સુમંગે, “આ લખાણને સારી રીતે તપાસ્યું છે એવી તેના ઉપર સંમતિ કરવી.૩૬૪

सत्यं यथार्थमिति च प्रधानश्च लिखेत्स्वयम् ।
अङ्गीकर्तुं योग्यमिति ततः प्रतिनिधिलिखेत्॥३६५॥
ત્યાર પછી પ્રધાને પોતે–આ લખાણ યથાર્થ અને ખરૂં છે' –એવી સંમતિ કરવી. ત્યાર પછી પ્રતિનિધિએ-“આ લખાણ અંગીકાર કરવા યોગ્ય છે–એવી સંમતિ કરવી.૩૬૫

अङ्गीकर्त्तव्यामिति च युवराजो लिखेत्स्वयम् ।
लेख्यं स्वाभिमतं चैतद्विलिखेच्च पुरोहितः॥३६६॥
ત્યાર પછી યુવરાજે પોતે આ લખાણ અંગીકાર કરવા યોગ્ય છે એવી સંભતિ કરવી અને પુરોહિતે આ લેખ “મને મળતિ છે” એવી સંમતિ કરવી.૩૬૬

स्वस्वमुद्राचिन्हितंच लेख्यान्ते कुर्य्यरेव हि ।
अङ्गीकृतमिति लिखेन्मुद्रयेच्च ततो नृपः॥३६७॥
મંત્રિ વગેરે સઘળાએ તે લેખને છેડે પોતપોતાની સંમતિ કરી પેતપોતાની મુદ્રા-મહોર મારવી. ત્યાર પછી રાજાએ આ લેખ અંગીકાર કર્યો છે એવી સંમતિ કરીને તેના ઉપર પોતાની મુદ્રા–મહેર મારવી.૩૬૭

कार्यान्तरस्याकुलत्वात्सम्यग्द्रष्टुं न शक्यते।
युवाराजादिभिर्लेख्यं तदनेन च दर्शितम्॥३६८॥
 યુવરાજ આદિ બીજા કામમાં રોકાણને લીધે જે લેખને બરાબર તપાસ શકે નહીં તો તેણે આ લખાણને અમુક મનુષ્ય પાસે સારી રીતે જોવરાવ્યું છે, એમ લખીને તેના ઉપર પોતપોતાની સહી કરવી.૩૬૮

समुद्रं विलिखेयुः सर्वे मन्त्रिगणास्ततः ।
राजा दृष्टमिति लिखेद्राक्सम्यग्दर्शनाक्षमः॥३६९॥
 ત્યાર પછી સઘળા મંત્રિયોએ લખાણ કરીને તેના ઉપર પોતપોતાની મહોર મારવી. પછી રાજાએ તે લખાણું ઇ જવું. રાજાને તે જોવાને સમય ન હોય તો તેણે લખવું કે મેં આ લેખ તુરત જ છે, ૩૭૯

Shri Mahavir Jain Aradhana Kendra
કરક
m
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
आयमादी लिखेत्सम्यग्व्ययं पश्चात्तथागतम् ।
वामे वायं व्ययं दक्षे पत्रभागे च लेखयेत्॥३७०॥
પ્રથમ સમગ્ર આવક લખવી અને પછી ઉપર પ્રમાણે સમગ્ર ખર્ચે લખવા. પત્રના ડાખા ભાગ ઉપરજ આવક લખવી અને જમણા ભાગ ઉપર ખર્ચ લખવા.૩૭૦

यत्रोभौ व्यापकव्याप्यौ वामोर्ध्वभागगौ क्रमात् ।
आधाराधेयरूपौ वा कालार्थं गणितं हि तत्॥
३७१॥
જ્યાં આગળ વ્યાપક અને વ્યાપ્ય વિષય, અથવા તે આધાર અને આધ્યેય વિષય લખવાને હાય ત્યાં પત્રની ડાખી માજી ઉપર ક્રમવાર ઉપરના ભાગમાં પ્રથમ વ્યાપક અથવા તેા આધાર અને નિચે વ્યાપ્ય અથવા આધ્યેય વિષયે લખવા. આ સર્વ લખવાનું કારણ અમુક સમયના જ્ઞાનને માટે સમજવું.૩૭૧

अधोऽधश्व क्रमात्तत्र व्यापकं वामतो लिखेत् ।
व्याप्यानां मूल्यमानादि तत्पङ्क्तयां विनिवशयेत्॥३७२॥
પત્રના ડામા ભાગ ઉપર ક્રમવાર નિચે નિચે વ્યાપક વિષય લખવા અને વ્યાપ્ય વિષયે તથા તેની ફિ'મત અને માપ વ્યાપ્ય વિષયની પક્તચામાં લખવાં, ૩૭૨
ऊर्ध्वगानां तु गणितमधः पतयां प्रजायते ।
यत्रोभी व्यापकव्याप्यौ व्यापकत्वेन संस्थितै॥३७३॥
જે લેખમાં વ્યાપક અને વ્યાપ્ય અને વિષય વ્યાપક રૂપેજ રહેલા હાય ત્યાં આગળ ઉપરની રકમેનું ગણિત નિચેની પ્રતિમાં થાયછે. ૩૭૩ व्यापकं बहुवृत्तित्वं व्याप्यं स्यान्नयूनवृत्तिकम् ।
व्याप्याश्वावयवाः प्रोक्ता व्यापकोऽवयवी स्मृतः॥३७४॥
ઘણામાં રહે તે વ્યાપક કહેવાય, અને ઘેાડામાં રહે તે વ્યાપ્ય કહેવાય. વ્યાપ્ય વસ્તુઓને અવયવ ાણવા અને વ્યાપક વસ્તુને અવયવી જાવે. ૩૪ सजातीनां च लिखनं कुर्य्याच्च समुदायतः ।
यथाप्राप्तं तु लिखनमाद्यन्तसमुदायतः॥३७५॥
એક નતના વિષયાને સમુદ્દાયથી એક સાથે લખવા, તે યથાક્રમ આદિથી લઈને અતપર્યંત એક સમુદાયે લખવું.૩૭૫

व्यापकाश्च पदार्थां वा यत्र सन्ति स्थलानि हि व्याप्यमायव्ययं तत्र कुर्य्यात् कालेन सर्वदा॥३७६॥
લેખપત્ર લખવાની રીત,
- જ્યાં આગળ પદાર્થો અથવા તે સ્થળ વ્યાપક હોય ત્યાં આગળ હમેશાં કાળવડે આયને અને વ્યયને વ્યાખ્યા કરવા.૩૭૬

स्थानटिप्पनिका चैषा ततोऽन्यत्सङ्गटिप्पनम् ।
विशिष्टसंज्ञितं तत्र व्यापकं लेख्यभाषितम्॥३७७॥
આ સર્વ લેખને સ્થાનટિપ્પણી કહે છે અને તે સિવાયની બીજી સંઘટિપ્પણું ગણાય છે. સંઘટિપ્પણીના લેખમાં કહેલો વ્યાપક વિષય વિશિષ્ટ (મુખ્ય)ના નામથી ઓળખાય છે.૩૭૭

आयाः कति व्ययाः कस्य शेषं द्रव्यस्य चास्ति वै।
विशिष्टसंज्ञकैरेषां संविज्ञानं प्रजायते॥३७८॥
કેટલી આવક છે, કેટલો ખર્ચ છે, કયો પદાર્થ બાકી રહ્યો છે, આ સર્વનું જ્ઞાન વિશિષ્ટ લેખ ઉપરથી થાય છે.૩૭૮

आदी लेख्यं यथा प्राप्तं पश्चात्तद्गणितं लिखेत् ।
यथा द्रव्यं च स्थानं चाधिकसंज्ञं च टिप्पनैः॥३७९॥
પ્રથમ જે વસ્તુ મળી હોય તે લખવી. ત્યાર પછી તેની સંખ્યા લખવી. ત્યાર પછી વિસ્તારપૂર્વક દ્રવ્યનું સ્વરૂપ, દ્રવ્ય આવવાનું સ્થાનક અને તેનું વિશેષ નામ લખવું.૩૭૯

शेषायव्ययविज्ञानं क्रमाल्लेख्यैः प्रजायते ।
स्थलायव्ययविज्ञानं व्यापकं स्थलतो भवेत्॥३८०॥
 વિશિષ્ટ લેખ ઉપરથી ક્રમવાર શેષ આવક અને ખર્ચનું જ્ઞાન થાય છે; અને સ્થાનટિપ્પણું ઉપરથી જુદાં જુદાં સ્થળોમાંથી થતી આવકનું તથા ખર્ચનું જ્ઞાન થાય છે.૩૮૦

पदार्थस्य स्थलानि स्युः पदार्थाश्च स्थलस्य तु ।
व्याप्यास्तिथ्यादयश्चापि यथेष्टा लेखने नृणाम्॥३८१॥
કોઈવાર પદાથે વ્યાપક હોય છે અને સ્થળે વ્યાપ્ય હોય છે તથા કઈવાર સ્થળ વ્યાપક હોય છે અને પદાર્થો વ્યાપ્ય હોય છે. તેમજ તિથિયો પણ કઈવાર વ્યાપક અને કોઈવાર વ્યાખ્ય હોય છે માટે લેખએ રીત પ્રમાણે ઈચ્છાનુસાર લખવું.૩૮૧

निश्चितान्यस्वामिकाद्या आया ये इतरान्तगाः।
विशिष्टसंक्षिका ये च पुनरावर्तकादयः ।
व्ययाश्च परलेखान्ता अन्तिमव्यापकाश्च ते॥३८२॥
શુક્રનીતિ.
જેના બીજા સ્વામી ઠરેલા હ્રાય એવી આવક અને બીજાની પાસે જનારાં નાણાંની આવક્રા તથા વિશેષ નામધારી પુનરાવર્ત આદિક મને લેખની તે બીજાના હસ્તાક્ષરા હેાય છે અને તે લેખ છેવટમાં અહુ વિસ્તારવાળા હાય છે.૩૮૨


इच्छया ताडितं कृत्वादौ प्रमाणफलं ततः ।
प्रमाणभक्तं तलब्धं भवेदिच्छाफलं नृणाम्॥३८३॥

  • ઐરાશિકમાં ત્રણ રકમ હેાય છે; પ્રમાણ, ઇચ્છા અને પ્રમાણ ફળ આ ત્રણ રકમ ઉપરથી ચેાથી રકમ કાઢવામાં આવે છે. જેમ કે-ત્રણ રૂપીયાની દશ કેરી તા છ રૂપીયાની કેટલી ? આમાં ત્રણ રૂપીયા પ્રમાણ, દશ કરી પ્રમાણ ફળ અને છ રૂપીયા ઈચ્છા ગણાય છે. પ્રથમ ઈચ્છા રમે પ્રમાણ ફળને ગુણીને જે જવાબ આવે તેને પ્રમાણ રકમે ભાગી નાખવા એટલે મનુષ્યાનું ઈચ્છા ફળ (ધારેલા જવાબ) આવશે.

૩૩

  • ભાસ્કરાચાર્યે લીલાવતીના ત્રિરાશિક પ્રકરણમાં કહ્યુ છે કે प्रमाणमिच्छा च समानजाती आद्यन्तयोः स्तः फलमन्यजाति: ।

मध्ये तदिच्छाहतमाद्यहृत्स्यादिच्छाफलं व्यस्तविधिविलोमे॥४६॥
પ્રમાણ તથા ઇચ્છા એક જાતની રકમ હેાય છે—જે સ્માદિ અને અંતમાં મૂકવી; અને મૂળ બીછ જાતની રકમ છે તેને મધ્ય ભાગમાં મૂકવી. ઈચ્છા રકમે ફળને ગુણીને પ્રમાણ રકમે ભાંગી નાખવી-જેથી ઈચ્છા ફળ આવશે. તથા વિલામ ત્રિરાશિને વિપરીત રીતે ગણવી.૪

ઉદાહરણ.
कुंकुमस्य सदलं पलद्वयं निष्कसप्तमलवैस्त्रिभिर्यदि ।
प्राप्यते सपदि मे वणिग्वर ब्रूहि निष्कनवकेन तत्कियत्॥४७॥
 હે શ્રેષ્ઠવાણિયા! જે ૐ પળ કુંકુમ ૐ નિષ્કમાં આવી શકે તો હું નિષ્કનું કેટલુ
કુકુમ આવે તે મને ઝટ કહે. ઉત્તર-પર પળ કુકુમ આવે.૪૭

વ્યસ્ત ઐરાશિકનું લક્ષણ
इच्छावृद्धौ फले -हासो, -हासे वृद्धिः फलस्य तु ।
વ્યસ્ત ગતિ તંત્ર, જ્ઞેય ભિતોવિતઃ ।


ઇચ્છા રકમ મોટી હેાય; અને કુળની રકમ નાની હોય અથવા તે।
હાસમાં ફળની વૃદ્ધિ હોય ત્યાં આગળ ગણિત કુશળ પુરૂષાએ વ્યસ્ત ગેરાશક જાણવી. જેમકેप्राप्नोति चेत्षोडशवत्सरा स्त्री, द्वात्रिंशतं विंशतिवत्सरा किम् ।
द्विधूर्व हो निष्कचतुष्कमुक्षाः प्राप्नोति धूः षट्कवहस्तदा किम॥५२॥
સેાળ વર્ષની સી ખત્રીસ નિષ્કમાં આવે તે "વિશ વર્ષની સ્રીના કેટલા નિષ્ક પડે ? બે વર્ષે ખેડાયલા બળદ ચાર નિષ્કમાં આવે છે તાં છ વર્ષ ખેડાયલા બળદ કેટલા નિષ્કમાં આવે? ૧૬+૩૨ ૨૦૨૫૪ ૨૪-૧૬

સમાતો નાગુ પીપાં વિનમ્ - I (આ પ્રમાણે) સર્વ ને યાદદાસ્તના સાધનભત લેખ માં ક.૩૮૪

કાષ્ટકે. गुजा माषस्तया कर्षः पदार्थः प्रस्थ एव हि ।
यथोत्तरा दशगुणाः पञ्च प्रस्थस्य चाढकाः॥३८॥
ગુજ, માક, કર્વ, પદાર્થ, તથા પ્રસ્થ, આમાંના એક એક ઉત્તરતર દશ ગણું અધિક જાણવા. અર્થાત્ દશ ગુંજાને એક માસે, દશ માષાને એક કર્ષિ, દશ કર્ણને એક પદાર્થ, અને દશ પદાર્થ એક પ્રશ્ય તથા પાંચ પ્રસ્થને એક આઢક (માપ વિશેષ) જાણુ. ।
ततश्चाष्टाढकः प्रोक्तो गर्मणस्ते तु विंशतिः ।
સારવા સ્વાતિ તો તે પ્રમાણમ્ I ૨૬ . • આઠ આઢકને એક અણુ, અને વિશ અણની એક ખારી થાય છે. તે માપ દેશ દેશમાં ભિન્નભિન્ન હોય છે.૩૮૬

पञ्चांगुलावटं पात्रं चतुरंगुलविस्तृतम् ।
प्रस्थपादं तु तज्ज्ञेयं परिमाणे सदा वुधैः॥३८७॥
 વિદ્વાનોએ પાંચ આંગળ લાબાં અને ચાર આંગળ પહોળો પાત્રને સદા માપમાં એક પ્રસ્થને ચોથો ભાગ જાણવું.૩૬૭

ऊर्ध्वाश्च यथासंज्ञस्तदधस्थाश्च वामगाः।
क्रमात्स्वदशगुणिताः परार्धान्ताः प्रकीर्तिताः॥३८८॥
 ઉપરની બાજુએ સંજ્ઞા અનુસાર અંક માંડે અને તેની નિચે ડાબી બાજી તરફ બીજા અંકે માંડવા. ત્યાર પછી આરંભના અંકથી ક્રમવાર દશક દશક ગુણતાં પરાર્ધપતિ અંક આવે છે.૩૮૮

न कर्तुं शक्यते संख्यासंज्ञा कालस्य दुर्गमात् ।
ब्रह्मणो द्विपराद्धं तु आयुरुक्तं मनीषिभिः॥३८९॥
 કાળ અનંત છે તેથી તેની અમુક સંખ્યા છે, એમ નામ પાડી શકાતું નથી. માટે વિદ્વાનોએ બ્રહ્માનું આયુષ્ય બે પરાર્ધનું કહ્યું છે.૩૮૯

૧૦ ગુંજાને ૧ ભાષા. ૧૦ પદાર્થને ? પ્ર. ૮ આઢક ૧ અમાણ. ૧૦ માસાને ૧ ક. ૫ પ્રસ્થનો ૧ આટક. ૨૦ અણની ૧ ખ રી૧૦ કર્ણને ૧ પદાર્થ

Shri Mahavir Jain Aradhana Kendra
શુક્રનીતિ.
एको दश शतं चैव सहस्त्रं चायुतं क्रमात् ।
नियुतं प्रयुतं कोटिरर्बुदं चानखर्वकौ ।
निखर्वपद्मशंखाब्धिमध्यमान्तपरार्द्धकाः॥३९०॥
૧ એક

૩ સા
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪ હાર
ધ દુરા હાર ૬ લાખ
છ દેશ લાખ
૮ કરોડ
૯ દશ કરોડ
૧૦ અન્જ
૧ ખર્વ
૧૨ નિખર્વ
૧૩ પત્ર
૧૪ શખ
૧૫ અશ્વિ
૧૬ મધ્યમ
૭ અંત
૧૯ પરાર્ધ ૩૯૦
कालमानं त्रिधा ज्ञेयं चाद्रं सौरं च सावनम् | भूतिदाने सदा सौरं चाद्रं कौसीदवृद्धिषु ।
कल्पयेत्सावनं नित्यं दिनभृत्येऽवधौ सदा॥३९९॥
ચાંદ્ર, સૌર તથા સાવન આવાં કાળન્ત ત્રણ પ્રકારનાં માન છે. નિત્ય માસિક પગાર આપવામાં સૌર માન લેવું, વ્યાજ વધારવામાં ચાંદ્રમાન લેવું તથા નિત્ય (રાજ)ને પગાર આપવામાં તથા અવધિ પ્રમાણે પગાર આપન વામાં સાવનમાન લેવું.૩૯૧

कार्यमाना कालमाना कार्यकालामितिस्त्रिधा ।
भृतिरुक्ता तु तद्विज्ञैः सा देया भाषिता यथा॥३९२॥
પડિતાએ કાર્યના પ્રમાણમાં, કાળના પ્રમાણમાં, તથા કાર્ય કાળના પ્રમાણમાં એમ ત્રણ પ્રકારે યેાગ્ય પગાર આપવા કહ્યો છે; માટે કહેવા પ્રમાણે પગાર આપવા.૩૯૨

अयं भारस्त्वया तत्र स्थाप्यस्त्वेतावतीं भृतिम् ।
दास्यामि कार्यमाना सा कीर्तिता तन्निदेशकैः॥३९३॥
તારે અહીથી આ ભાર ઉપાડીને ત્યાં સુધી મૂકી આવવા, હું તને તેની મજુરીના આટલા પૈસા આપીશ.' આ પ્રમાણે પરસ્પર જે ઠરાવ કરવા તેને વિદ્વાન કાર્યપ્રમાણ કહે છે.૩૯૩

वत्सरे वत्सरे वापि मासि मासि दिने दिने ।
एतावतीं भृतिं तेऽहं दास्यामीति च कालिका॥३९४॥
દરવર્ષે, દરમહિને કે દરરાજ કામના બદલામાં હું તુને આટલા પગાર આપીશ,' એવા ઠરાવ કરવા તેને કાળ પ્રમાણ કહે છે.૩૯૪

Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પગારના ચાર
एतावता कार्यमिदं कालेनापि त्वया कृतम् ।
भृतिमेतावतीं दास्ये कार्यकालमिता च सा॥३९९॥
 હતુ ને આટલા સમયમાં આટલું કામ કરીશ તો હું તને ખાટલા પગાર આપીશ,’ આવે ઠરાવ કરવા તેને કાર્યકાળ પ્રમાણ કહે છે. ૩૯૫ પગારના વિચાર.
न कुर्याद्धृतिलोपं तु तथा भृतिविलम्बनम् ।
કોઈના પણ પગાર કાપવા નહીં તથા પગાર આપવામાં વિલંબ કરવા નહીં, પણ તુરત આપવે.
अवश्यपोप्यभरणा भृतिर्मध्या प्रकीर्तिता॥३९६॥
 परिपोष्या मृतिः श्रेष्ठा समान्नाच्छादनार्थिका ।
भवेदेकस्य भरणं यथा सा हीनसंज्ञिका ।
३९७॥
અવસ્ય પેષણ કરવા ચેાગ્ય માતાપિતા વગેરે મુરબ્બી વર્ગનું જે પગારમાંથી પોષણ થતું હોય તે પગાર મધ્યમ ગણાય છે, જે પગારમાંથી સાધારણ બીજા મનુષ્યાનું પેાષણ પણ થતું હેાય તે પગાર શ્રેષ્ઠ ગણાય છે, અને જે પગારમાંથી માત્ર અન્ન તથા વસ્ત્રના ખર્ચ નિકળતા હોય તે પગાર સામાન્ય ગણાય છે અને જેમાંથી માત્ર એક મનુષ્યનું પાષણ થાય છે તે પગાર હીન કહેવાય છે.
૩૯૬૩૯૭
यथा यथा तु गुणवान्भृतकस्तद्भुतिस्तथा ।
संयोज्यात प्रयत्नेन नृपेणात्महिताय वै॥३९८॥
તુ
નેકરા જેમ જેમ ગુણશાળી હોય તેમ તેમ રાજાએ પેાતાના હિત માટે તેના ગુણના પ્રમાણમાં તેને પગાર આપવે.
૩૯૮
अवश्य पोष्यवर्गस्य भरणं भृतकाद्भवेत् ।
तथा भृतिस्तुसंयोज्या तद्योग्यभृतकाय वै॥
३९९॥
જે પગારમાંથી અવશ્ય પાષણ કરવા યાગ્ય માતાપિતા વગેરેનું પાષણ થઈ શકે તેટલા પગાર રાજાએ સેવકને યોગ્યતા (જોઈ) આપવા; જેથી તેને અધિક મેળવવા માટે ચારી કરવી પડે નહીં.૯૯

ये भृत्या हीनभूतिकाः शस्त्रवस्ते स्वयं कृताः ।
परस्य साधकास्ते तु छिद्रकोशप्रजाहराः॥४००॥
રાન્ત, અધિકારીચાને ટુંકા પગારમાં રાખીને પેાતાના રાત્રુએ કરે છે; કારણકે હું પગારવાળા સેવક) રાજાનુ કામ છેાડી બીજાનું કામ કરે છે,

"શ નીતિ
રાનનાં છિદ્રા જુવે છે. રાજ્યમાંથી ઘન કરે છે તથા ધન માટે પ્રજાને દુખી કરે છે. ૪૦૦ - अन्नाच्छादनमात्रा हि भूतिः शूद्रादिषु स्मृता ।
तत्पापभागन्यथा स्यात्पोषको मांसभोजिषु॥४०१॥
 માંસ ભજન કરનારી શક આદિક નીચ જાતીને અન્ન વસ્ત્ર જેટલો જ પગાર આપવા કહ્યા છે. જે રાજા નીચ જાતિને અન્ન વસ્ત્ર કરતાં વિશેષ પગાર આપીને તેનું પોષણ કરે છે તે રાજા તેઓના પાતકને ભાગી થાય છે.૪૦૧

यहाह्मणेनापहृतं धनं तत्परलोकदम् ।
शूद्राय दत्तमापि यन्नरकायैव केवलम्॥४०२॥
જે ધન બ્રાહ્મણ ચોરી જાય છે તે ધન પણ પરલોક આપે છે, પરંતુ હાથથી કને દાન તરિકે આપેલું ધન પણ કેવળ નરકજ આપનારું થઈ ચડે છે.૪૦૨

मन्दो मध्यस्तथा शीघ्रस्त्रिविधो भृत्य उच्यते ।
समा मध्या च श्रेष्ठा च भृतिस्तेषां क्रमात्मृता॥४०३॥
મંદ, મધ્યમસર અને શીવ્ર, આવા ત્રણ જાતના અનુચર કહેવાય છે. માટે તેઓને ગુણાનુસાર કનિષ્ટ, મધ્યમ તથા ઉત્તમ પગાર આપ કહે છે.૪૦૩

भृत्यानां गृहकृत्यार्थ दिवा यामं समुत्सृजेत् ।
निशि यामत्रयं नियं दिनभृत्येऽर्द्धयामकम्॥४०४॥
આબે દિવસ ચાકરી કરનારા નોકરને તેના ઘરકામ માટે નિરંતર દિવસમાં એક પ્રહરની રજા આપવી. અને રાત્રે ત્રણ પ્રહરની રજા આપવી; અને દિવસની ચાકરી કરનારને દિવસમાં અર્થ પ્રહરની છુટી આપવી.૪૦૪

तेभ्यः कार्य कारयीत ह्युत्सवाद्यैर्विना नृपः ।
अत्यावश्यं तूत्सवेऽपि हित्वा श्राहदिनं सदा॥४०५॥
 રાજાએ ઉત્સવોના દિવસે માં નેકરને છુટી આપવી; અને બીજા દિવસમાં તેઓની પાસેથી કામ લેવું, અને અત્યાવશ્યક કાર્ય હાય તો પણું શ્રાદ્ધના દિવસમાં તો કામ લેવું જ નહીં, પરંતુ ઉત્સવના દિવસમાં - કામ લેવું.૪૦૫

पादहीनां भूतिं त्वार्ते दद्यात्त्रैमासिकी ततः पञ्चवत्सरभृत्ये तु न्यूनाधिक्यं यथा तथा॥४०६॥
પગારનો વિચાર.
- પાંચ વર્ષ જૂને કર થોડા દિવસ માંદા પડે તો તેના પગાર માંથી એક ચતુથાશ કાપીને આપનો પગાર તેને આપ તે જે એક વર્ષ સુધી માંદો રહે તો તેને ત્રણ માસને પગાર-એક ચતુર્થાંસ કાપીને આપ; પરંતુ મંદવાડના પ્રમાણમાં તેને ઓછો વધતો પગાર આપ.૪૦૬
पाण्मासिकी तु दीर्ते तदूर्ध्व न च कल्पयेत् ।
. नैव पक्षार्द्धमार्तस्य हातव्याल्पापि वै भृतिः॥४०७॥
એક વર્ષ કરતાં વધારે વખત માં રહે છે તેને છ મહીનાને પગાર આપો અને તે કરતાં વિશેષ માં રહે તો તેને પગાર આપવો નહીં; પણ મહિનામાં (એક) અઠવાડીયું માં રહે છે તેને શેડો પગાર પણ કાપવો નહીં.૪૦૭

संवत्सरोषितस्यापि ग्राह्यः प्रतिनिधिस्ततः ।
सुमहद्गुणिनं त्वाः भृत्यर्द्ध कल्पयेत्सदा॥४०८॥
મહા ગુણવંત નોકર એક વર્ષ સુધી માં રહે તો તેની પાસેથી પ્રતિનિધિ માંગી લે અને નિત્ય જુના નેકરના પગારમાંથી અર્ધ પગાર નવીન ચાકરને આપો અને અર્ધપગાર બીમાર પડેલા નેકરને મોકલાવો.૪૦૮

सेवां विना नृपः पक्षं दद्याद्धृत्याय वत्सरे॥४०९॥
 રાજાએ વર્ષમાં નેકરને પંદર દિવસ ચડતે પગારે રજા આપવી. ૪૦૯ चत्वारिंशत्समा नीताः सेवया येन वै नृपः ।
ततः सेवां विना तस्मै भत्यई कल्पयेत्सदा॥४१०॥
 यावज्जीवं तु तत्पुत्रेऽक्षमे बाले तदर्द्धकम् ।
भार्यायां वा सुशीलायां कन्यायां वा स्व श्रेयसे॥४११॥
જે નોકરે ચાલીસ વર્ષ સુધી નોકરી કરી હોય તેને રાજાએ જીવતાં પર્યત ઘર બેઠાં પેનસન તરિકે અર્ધ પગાર આપો. તેના મરણ પછી તેને પુત્ર કાર્ય કરવા અસમર્થ અને બાળક હોય ત્યાં સુધી તેને પેનાસન તરિકે અર્ધ પગાર આપો. પુત્ર ન હોય તે તેની સુશળ સ્ત્રીને પેનસન તરિકે અર્ધ પગાર ચાવત જીવિત આપ: અથવા તો તેની પુત્રી, કુમારી રહે ત્યાં સુધી તેને અર્ધ પગાર આપ. આ પ્રમાણે આપવાથી રાજાનું કલ્યાણ થાય છે. ૪૧૦-૪૧
अष्टमांशं पारितोष्यं दद्यान्दृत्याय वत्सरे ।
कार्याष्टमांशं वा दद्यात्कार्य द्रागधिकं कृतम्॥४१२॥
 ૧૨

શુકની રાજાએ દરવર્ષે ચાકરને તેના પગારને એક અષ્ટમાંશ ઈનામ તરિકે આપ અને તેમણે મોટું કામ તુરત કરી આપ્યું હોય તો તે કામના એક અષ્ટમાંશ- જેટલું ધન તેને ઈનામ તરિકે આપવું. ૪૧ર
स्वामिकार्ये विनष्टो यस्तत्पुत्रे तस्दृति वहेत् ।
यावद्वालोऽन्यथा पुत्रगुणान्दृष्ट्वा भृति वहेत्॥४१३॥
જે રાજાને કોઇ સેવક રાજાના યુદ્ધ વગેરે કામમાં મરણ પામે તો તેને પુત્ર બાળક હોય ત્યાં સુધી તેના પિતાનો પગાર લેયા કરે. અને જ્યારે તે મેટે થાય ત્યારે રાજાએ તેના ગુણની પરીક્ષા કરી તેના પ્રમાણમાં તેને પગાર કરી આપ.૪૧૩

षष्टांशं वा चतुर्थाशं भृते त्यस्य पालयेत् ।
दद्यात्तदई भृत्याय द्वित्रिवर्षेऽखिलं तु वा॥४ १४॥
નકર માં હોય અથવા તે તેને કંઈ વિપત્તિને સમય આવ્યો હોય ત્યારે રાજાએ તેને તેના પગારનો એક ષષ્ઠાંશ અથવા તે એક ચતુર્થેશ આપવો. પરંતુ તે બે ત્રણ વર્ષ પર્યત માં રહે છે તેને તેને અધે પગાર આપવો અથવા તો આખો પગાર આપો; પરંતુ (એ પગાર) ગુણ નિર્ગુણુને વિચાર કર્યા પછી આપો.૪૧૪

वाक्पारुष्यान्न्यूनभृत्या स्वामी प्रबलदण्डतः ।
भृत्यं प्रशिक्षयेन्नित्यं शत्रुत्वं त्वपमानतः॥४१५॥
 રાજા ગાળે દઈને, તિરસ્કાર કરીને, પગાર કાપીને, ભયંકર શિક્ષા કરીને અથવા અપમાન કરીને પોતાના સેવકને નિરંતર શત્રુતા શિખવે છે.૪૧૫

भतिदानेन सन्तुष्टा मानेन परिवर्धिताः ।
सान्त्विता मृदुवाचा ये न त्यजन्त्याधिपं हि ते॥४१६॥
 રાજા જે સેવકને પગાર આપીને સંતુષ્ટ કરે છે, માન આપીને વધારે છે, તથા મૃદુવાણું કહીને શાંત કરે છે, તે સેવકે કોઈ દિવસ રાજાને ત્યાગ કરતા નથી.૪૧૬

अधमा धनमिच्छन्ति धनमानौ तु मध्यमाः।
उत्तमा मानमिच्छन्ति मानो हि महतां धनम्॥४ १७॥
 કનિષ્ઠ વર્ગનાં મનુષ્યો ધનની આશા કરે છે, મધ્યમ વર્ગનાં મનુષ્ય માન અને ધન બનેની આશા કરે છે પણ ઉત્તમ વર્ગમાં મનુષ્યો માત્ર માનની આશા કરે છે; કારણકે માન એજ મોટા પુરૂષોનું ધન છે.૪૭

પગારના વિચાર.
यथागुणान्स्वभृत्यांश्च प्रजाः संरञ्जयेन्नृपः ।
शाखाप्रदानतः कांश्चिदपरान्फलदानतः ॥४१८॥
 अन्यान्सुचक्षुषा हास्यैस्तथा कोमलया गिरा ।
सुभोजनैः सुवसनेस्ताम्बुलैश्च धनैरपि॥४१९॥
कांश्चित्सुकुशलप्रश्भैरधिकारप्रदानतः ।
वाहनानां प्रदानेन योग्याभरणदानतः॥४२०॥
A
छत्रातपत्रचमरदीपिकानां प्रदानतः ।
क्षमया प्रणिपातेन मानेनाभिगमेन च॥१२१॥
 सत्कारेण च ज्ञानेन ह्यादरेण शमेन च ।
प्रेम्णा समीपवासेन स्वार्धासनप्रदानतः ।
સમ્પૂર્વાસનતાનેન સ્તુત્યોવાળીર્તનાત્॥૪૨૨॥
રાજાએ પેાતાની પ્રજાને તથા સેવકાને તેના ગુણના પ્રમાણમાં રંજન કરવા. જેમકે-કાઈને સાધારણ વસ્તુઓ ભેટ આપીને, કોઇને કુળાલિક વસ્તુ અર્પણુ કરીને, કાઈને મીઠી નજરવડે, કાઇને હાસ્યવિનેથી, કોઈને કામળ વાણીથી ખેલાવીને, કાઇને સારાં સારાં ભેજને જમાડીને, કણને ઉત્તમ વસ્ત્ર આપીને, કાઈને પાન સેાપારી આપીને, કાઇને ધન આપીને, કોઇને કુરાળ પ્રશ્ન પુછીને, કાઈને નવા અધિકારો આપીને, કોઈને હાથી, ઘેાડા, રથ, પાલખી વગેરે વાહનો આપીને, કાઈને ચથાચિત આભરણા આપીને, કાઈને સાદી છત્રી આપીને, કાઈને વજ્રનું છત્ર આપીને, કાઈને ચામર આપીને, કાઈને મશાલ આપીને, કાઇને તેના દોષાની ક્ષમા કરીને, કાઈને પ્રણામ કરીને, કેાઈને માન આપીને, કોઈને સન્મુખ જવાનું માન આપીને, કાઈને આદર સત્કાર આપીને, કોઈને શાસ્ત્રના પ્રસંગ કાઢીને, અને કાઈને આદર આપીને ર્જન કરવા. કોઈ ગભરાયલાને શાંત કરીને, કાઈને સ્નેહ દર્શાવીને અને કાઈને પેાતાની સાથે રાખીને, કાઈને અર્ધ અને કાઈને સંપૂણૅ આસન ઉપર બેસારીને, તેા કેાઈને તેની પ્રશંસા કરીને રજત કરવા, અને કાઈને તેના કરેલા ઉપકારા કહીને પ્રસન્ન કરવા. ૪૧૮૪૨૨ यत्कार्ये विनियुक्ता ये कार्यों कैरंकच्च तान् ।
लोह जैस्ताम्रजै रीतिभवै रजतसम्भवैः॥४२३॥
 सौवर्णे रत्नजैर्वापि यथायोग्यैः स्वलाञ्छनैः ।
प्रविज्ञानाय दूरात्तु वस्त्रैश्च मुकुटैरपि॥४२४॥
 જે મનુષ્યને જે કામ ઉપર રાખ્યા હોય તેને દૂરથી આ મનુષ્ય આ

શુક્રનીતિ,

, 1
1

  • ,

કામ ઉપર છે” એવું તુરત જાણુ થવા માટે રાજાએ તે તે કામના નામથી છાપેલા લેઢાના, તાંબાના, પિત્તળના, રૂપાના, સેનાના તથા રત્નોના પટ્ટાઓ, વસ્ત્ર, મુગટે કે ટોપીઓ વગેરે અધિકાર જણવનારાં રાજ્યચિન્હ, યોગ્યતા પ્રમાણે, સેવકેની પાસે ધારણ કરાવવાં. ૪૨૩-૪૨૪
वाद्यवाहनभेदैश्च भृत्यान्कुर्यात्पृथक्पृथक् ।
स्वविशिष्टं च यच्चिहूं न दद्यात्कस्यचिन्नृपः॥४२५॥
 વળી રાજાએ સેવકોને જુદાં જુદાં વાદિ તથા વાહને આપીને જુદા જુદા અધિકારી બનાવવા. જેમ કે અમુક અધિકારી જાય ત્યારે અમુક વાત્ર વાગે, અમુક અધિકારી અમુક વાહન ઉપર બેસીને જ બહાર નિકળે. પરંત છત્ર, ચામર વગેરે જે પિતાનાં મોટાં રાજચિન્હો છે તે કેઈને પણ આપવાં નહીં.૪૨૫

दश प्रोक्ताः पुरोधाद्या ब्राह्मणाः सर्व एव ते ।
अमावे क्षत्रिया योज्यास्तदभावे तथोरुजाः॥४२६॥
પુરોહિત વગેરે દશ પ્રકૃતિમંડળમાં સર્વે બ્રાહ્મણોજ હોવા જોઇએ. બ્રાહ્મણે મળી શકે નહી તે ક્ષત્રિયોને રાખવા અને ક્ષત્રિય મળી શકે નહીં તે પછી વાણિયાઓને રાખવા. ૪ર૬
નૈવ વાતુ સંયો ચા ગુણવત્તોડ પાર્થિ છે કર૭ માં
શકો ગુણવાળા હોય તે પણ રાજાઓએ તેઓને પ્રકૃતિમંડળમાં દાખલ કરવા નહીં જ, ૪ર૭
भागमाही क्षत्रियस्तु साहसाधिपतिश्च सः।
ग्रासपो ब्राह्मणो योज्यः कायस्थो लेखकस्तथा॥४२८॥
ક્ષત્રિયને, રાજ્યને કર ઉઘરાવનાર તથા શિક્ષા વગેરે સાહસકામનો અધિકાર આપ. બ્રાહ્મણને ગામને અધ્યક્ષ (વહીવટદાર) બનાવ, તથા કાયસ્થને લેખકના સ્થાન ઉપર નિમ.૪૨૮

शुल्कयाही तु वेश्यो हि प्रतिहारश्च पादजः ।
सेनाधिपः क्षत्रियस्तु ब्राह्मणस्तदभावतः॥४२९॥
વાણિયાઓને રાજ્યને કર ઉઘરાવવા ઉપર રાખવા, શુકને દ્વારપાળની જગ્યા ઉપર નિમ, ક્ષત્રિયને સેનાપતિ બનાવ, અને જે ક્ષત્રિય મળે નહીં તે બ્રાહ્મણને સેનાપતિ બનાવ. ૪ર૯
न वैश्यो न च वै शूद्रः कातरश्च कदाचन ।
सेनापतिः शूर एव योज्यः सर्वासु जातिषु॥१३०॥
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પગારના વિચાર.

www
કાઈ પણ દિવસ વાણિયાને, શૂદ્રને તથા બીકણ પુરૂષને સેનાપતિ કરવાં નહીં. પણ સર્વ જાતિમાં શૂરા મનુષ્યનેજ સેનાપતિની પદવી આપવી. ૪૩૦ ससंकरचतुर्वर्णधर्मोऽयं नैव पावनः ।
यस्य वर्णस्य यो राजा स वर्णः सुखमेधते॥४३१॥
બ્રાહ્મણથી લઇને વસ કરપર્યંત રાજૂએ હેાય છે. પરંતુ તે સંધળા રાજાઓની રાજ્ય ખટપટ મલીન જાણવી. કેમકે તેમાં કપટ રહેલુ હાય છે. તથા રાન જે જાતિના હાય તે જાતિ સુખ પામે છે. ૪૩૧ नोपकृतं मन्यते स्म न तुष्यति सुसेवनैः ।
कथान्तरे न स्मरति शंकते प्रलपत्यपि ।
क्षुब्धस्तनोति मर्माणि तं नृपं भृतकस्त्यजेत्॥४३२॥
જે રાન્ત સેવકના ઉપકાર માનતા નથી, તેની સારી સેવાથી સતુષ્ટ થતા નથી, કાઈ વાર્તા પ્રસંગમાં સેવકનું નામ આવે ત્યારે તેને યાદ કરતા નથી, પરંતુ ઉલટા તેની શકા કરે છે, અને આડુંઅવળુ ખેલે છે, તથા ગભરાય ત્યારે મર્મનાં વચને કહીને દુઃખ આપે છે, તેવા રાજાના સેવકે ત્યાગ કરવા.૪૩૨

રુક્ષળ યુવરાખાવે: ટ્યમુ સમાપ્તતઃ॥૪૨૨॥
આ પ્રમાણે રાજ્યનાં, યુવરાજાનાં તથા અધિકારી વગેરેનાં લક્ષણા અને કામેા હુંકમાં કહ્યાં.૪૩૩

इति शुक्रनीतौ युवराजादिलक्षणं नाम द्वितीयोध्यायः
અધ્યાય ૩ તા.
ધર્મની શ્રેષ્ઠતા
अथ साधारणं नीतिशास्त्रं सर्वेषु चोच्यते ।
सुखार्थाः सर्वभूतानां मताः सर्वाः प्रवृत्तयः॥१॥
 सुखं च न विना धर्मात्तस्माद्धर्मपरो भवेत् ।
त्रिवर्गशून्यं नारम्भं भजेत्तं चाविरोधयन् ।
अनुयायात्प्रतिपदं सर्वधर्मेषु मध्यमः॥२॥
Re
શુક્રનીતિ.
યુવરાજનાં લક્ષણ વગેરે વિષયા નિરૂપણ કર્યા પછી રાજા અને પ્રજા સર્વને સાધારણ રીતે ઉપયોગી એવું નીતિશાસ્ત્ર કહું છું. સઘળા મનુષ્યા, સુખને માટેજ પ્રત્યેક કામમાં પ્રવૃત્તિયેા કરે છે. એમ મનાયલું છે. પરંતુ ધર્મ વિના સુખ મળતું નથી. માટે મનુષ્યે ધર્મ પરાયણ થવું જોઈએ અને કાઈ પણ કામના આર્ભ ધમ, અર્થ, કામ રહિત-નિષ્ફળ કરવે નહીં. કિંતુ સઘળાં કાર્યમાં ધર્મ, અર્થ અને કામને અનુકૂળ થઇને મધ્યમસર વર્તવું તથા પગલે પગલે ધર્મને અનુસરવું.૧૨

સાધારણ નીતિ. नीचरोमनखश्मश्रुर्निर्मलांघ्रिमलायनः ।
स्नानशीलः सुसुराभिः सुवेशोऽनुवणोज्ज्वलः ।
धारयेत्सततं रत्नसिद्धमन्त्रमहौषधीः॥३॥
પુરૂષે વાળ ઉતરાવવા, નખ કપાવવા, ડાઢી ઉતરાવવી, અને પછી સ્નાન કરી હાથ પગ તથા શરીરની સર્વ ઈદ્રિયોના મળ દૂર કરી શરીરને સાફ કરવું. ત્યાર પછી શરીર ઉપર ચંદન લગાડવું અને પછી સાદે, શાલીતા તથા ઉજ્જ્વળ પેાશાક પેહેરી રત્નાનાં આભૂષણા અંગ ઉપર નિત્ય ધારણ કરવાં, અને પછી સિદ્દિકારક મંત્રાના પાઠ કરીને મહૈષધીનું સેવન કરવું.૩

सातपत्रपदत्राणो विचरेद्युगमात्रदृक् ।
निशि चात्ययिक कार्ये दण्डी मौली सहायवान्॥४॥
હારકેડે પગમાં જેડા પેહેરી, હાથમાં છત્રી લઈ નગરમાં ફરવા નિકળવું, ફરતી વેળા એક જોસરી જેટલી દૂર ભૂમિ સુધી દૃષ્ટિ કરવી. કાઈ વેળા રાત્રે કઈ ભયાનક કાર્ય આવ્યુ હાય ! માથે ફેંટા વિટાળી હાથમાં લાકડી લઈને બીજા મનુષ્યને સહાયક તરિકે સાથે લઇને બાહાર જવું, ૪ न वेगितोऽन्यकार्ये स्यान्न वेगान्धारयेद्बलात् ।
भत्तया कल्याणमित्राणि सेवेतेतरदूरगः॥५॥
ઝાડાની કે મૂતરવાની ઇચ્છા થઈ હોય છતાં પણ તેને દબાવીને ખીજા કામમાં લાગવુ' નહીં; પણ મળ તથા મૂત્રને ત્યાગ કર્યા પછીજ બીજા ફામના આરભ કરવા. ખળ કરીને દોડવુ નહીં. સમીપમાં હાઈએ કે દૂર હાઈએ તાપણુ સારા મિત્રાની ભક્તિવડે સેવા બજાવવી. हिंसास्तेयान्यथाकामपैशुन्यं परुषानृतम् ।
संभिन्नालापव्यापादममिध्यादृग्विपर्ययम् ।
पापकर्मेति दशधा कायवाङ्मानसैस्त्यजेत्॥६॥
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાધારણ નીતિ,
મનુષ્ય કાયિક વાચિક અને માનસિક, હિંસા, રÀારી, અયેાગ્ય કામ સેવા, જચાડીયાપણું, પક્રૂરતા, ‘અસત્યતા, “મનેાભંગ, અવિવેકતા, નાસ્તિક્તા અને મિથ્યાવેહેમ આ દેશ પ્રકારનાં પાતક કર્મ ત્યાગ
કરવાં.૬

धर्मकार्यं यत शक्त्या नो चेत्प्राप्नोति मानवः ।
प्राप्तो भवति तत्पुण्यमत्र वै नास्ति संशयः॥७॥
મનુષ્ય પેાતાની શક્તિના પ્રમાણમાં ધર્મ કરવાના પ્રયત્ન કરે છતાં વિઘ્ન આવવાથી ધર્માચરણ કરી શકે નહીં, તેપણ તેને આ લેાકમાં ધર્મનું ફળ મળે છે તેમાં સંશય નથી. છ
मनसा चिन्तयन्पापं कर्मणा नाभिरोचयेत् ।
तत्प्राप्नोति फलं तस्येत्येवं धर्मविदो विदुः॥८॥
તેમજ મનમાં પાપ કરવાના વિચાર કર્યો હાય છતાં પાપકર્મ કરવાને જીવ ચાલે નહીં; તાપણ તે મનુષ્યને તે ચિંતિત પાપકર્મનું ફળ આ લાકમાં અવશ્ય મળે છે; આમ ધર્મવેત્તા પંડિતા માને છે.
अवृत्तिव्याधिशोकार्ती ननुवर्तेत शक्तितः ।
आत्मवत्सततं पश्येदपि कीटपिपीलिकम्॥९॥
મનુષ્ય પેાતાની શક્તિ પ્રમાણે આજીવિકારહિતને આજીવિકા આપીને, રાગાતુરને ઔષધ આપીને, તથા શાકાતુરને સાંત્વના કરીને તેમનાપર ઉપકાર કરવા. તથા કીડા અને કીડી પર્યંત ક્ષુદ્ર જીવાને પણ હુંમેશાં પેાતાના -(આત્માના)–સમાન જાણવા-તેના ઉપર દયા રાખવી.૯

उपकारप्रधानः स्यादपकारपरे ऽप्यरौ ।
सम्पद्विपत्स्वेकमना हेतावीर्षेत्फले न तु॥१०॥
મનુષ્ય અપ્રિય કરનારા શત્રુનું પણ હિત કરવા માટે તત્પર થવું. સંપત્તિના સમયમાં અને વિપત્તિના સમયમાં એકજ સન રાખવુ. (ચઢતીમાં હર્ષ કરવા નહીં અને પડતીમાં ખિન્ન થવું નહીં.) કદાચ કાઈ કારણને લીધે ઈખ્યા કરે, પરંતુ તેને લીધે સામા મનુષ્યના ફળની હાની કરવી નહીં. ૧૦ काले हितं मितं ब्रूयादावसंवादि पेशलम् ।
पूर्वाभिभाषी सुमुखः सुशीलः करुणामृदुः॥११॥
પુરૂષ, અહંકાર ત્યાગ કરીને પ્રથમથીજ વાર્તાલાપ કરવા. વાર્તામાપ વખતે મુખ પ્રસન્ન રાખવુ, સારા સ્વભાવ રાખવા (ચીડીયા થવું નહીં.) દયાળુતાથી કામળ રહેવું અને સમય ઉપર · હિતકારક, વૃથા લાંબાં નહીં પણ ટૂંકા, અને સંગતિવાળાં મધુર વચના મેલમાં, ૧૧

www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
नैकः सुखी न सर्वत्र विश्रब्धो न च शंकितः॥१२॥
એકલા રહેનાર પુરૂષ, સર્વ ઉપર વિશ્વાસ રાખનાર પુરૂષ તથા શકાશીળ પુરૂષ આટલા સુખી થતા નથી.૧૨

न कञ्चिदात्मनः शत्रुं नात्मानं कस्यचिद्विपुम् ।
प्रकाशयेन्नापमानं न च निस्नेहतां प्रभोः॥१३॥
Shri Mahavir Jain Aradhana Kendra
૧૪૦
કાઈ મનુષ્યને પેાતાનાં શત્રુ તરિકે પ્રગટ કરવા નહીં, તેમ તે પણ કાઈના શત્રુ તરિકે ઉધાડા પડવુ નહીં. ખીજાએ કરેલું પેાતાનુ અપમાન આહાર પાડવું નહીં. તથા પેાતાના ઉપરીની પાતાપર થયેલી અવકૃપાને પ્રકટ કરવી નહીં.૧૩

जनस्याशयमालक्ष्य यो यथा परितुष्यति ।
तं तथैवानुवर्तेत पराराधनपण्डितः॥१४॥
જે સામા મનુષ્યના અંતઃકરણને જાણીને, તે જેવી રીતે પ્રસન્ન થાય તેવી રીતે તેને અનુસરે છે. તેને પરારાધન પંડિત (પરસેવા કરવામાં નિપુણ) જાણવા.૧૪

न पीडयेद्विन्द्रियाणि न चैतान्यतिलालयेत् ।
इन्द्रियाणि प्रमाथीनि हरन्ति प्रसभं मनः॥१५॥
નેત્ર આદિ ઈદ્રિયોને વિષયમાંથી વારીને કષ્ટ આપવું નહીં, તેમ તેમને બહુ લડાવવી પણ નહીં-કારણ કે વિષયભેાગથી બળવાન્ થયેલી ઈ ક્રિયા, મનને ખળાત્કારે પેાતાના સ્વાધીનમાં લે છે.
૧૫
एणो गजः पतङ्गश्च भृङ्गा मीनस्तु पञ्चमः ।
રાષ્ટ્રપર્શ વધરસ તે તા: વહુ ॥îÇ॥
મૃગ પારધીના મનેાહર ગાયન ઉપર સુગ્ધ થઈને નળમાં ફસાય છે, હાથી હાથણીના કામળાંગને સ્પર્શ કરી મેાહમાં પડે છે, પતંગ દીપકના તેજમાં પડીને મૃત્યુ પામે છે, ભ્રમર ગંધ ઉપર લુબ્ધ બનીને કમળકાશમાં બધાય છે, મત્સ્ય વ્હારસથી મચ્છીમારની માંસવાળી લેાહની આંકડી ગળીને મરણ પામે છે-આ પ્રમાણે એક એક વિષય સેવનથી પાંચ જાતિ જ્યારે અવસ્ય મૃત્યુ પામે છે, ત્યારે પાંચે વિષયનું સેવન કરનારા મૃત્યુ પામે તેમાં આશ્રય શુ? ૧૬
एषु स्पर्शो वरस्त्रीणां स्वान्तहारी मुनेरपि ।
अतोऽप्रमत्तः सेवेत विषयांस्तु यथोचितान्॥१७॥
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાધારણ નીતિ.
૧૪૧
એ પ`ચ વિષયેામાં પણ ઉત્તમ પ્રમદાના કામળાંગને સ્પરĪ-મુનિના મનને પણ મેાહિત કરે છે, માટે મનુષ્યે સાવધાન થઈને યોગ્યતા પ્રમાણે વિષયાને સેવવા.૧૭

मात्रा स्वस्त्रा दुहित्रा वा नात्यन्तैकान्तिकं वसेत् ।
यथा सम्बन्धमाहूयादाभाष्याश्वास्य वै स्त्रियम् ।
સ્વીમાં તુ પર્યાં ૨ મુમળે! ગિનીતિ ૬॥૮ ॥
મનુષ્યે માતા, બેહેન અથવા તેા પુત્રીની સાથે અત્યંત એકાંતમાં બેસવુ નહીં; તથા પેાતાની સબધી સ્ત્રીને અથવા તે પરસ્ત્રીને સંબંધ પ્રમાણે સુભગે-સૌભાગ્યવતી, અથવા તા બેહન, એવા સારા શબ્દો કહીને ખેલાવવી અને તેની વાતચિત કરવી તથા આશ્વાસના કરવી.૧૯

सहवासोऽन्य पुरुषैः प्रकाशमपिभाषणम्॥
स्वातन्त्र्यं न क्षणमपि ह्यावासोऽन्यगृहे तथा॥१९॥
૧ પરપુરૂષને સહવાસ, ૨ ઘાંટા પાડીને એલવુ, ૩ એક ક્ષણ પણ સ્વતંત્રતા, અને ૪ પરઘર નિવાસ-આટલી બાબતે સ્રીયાને કૃષણ આપનારી છે, માટે તેનાથી ક્રિયાને દૂર રાખવી, ૯
भर्त्रा पित्राथवा राज्ञा पुत्रश्वशुरबान्धवैः ।
स्त्रीणां नैव तु देयः स्याग्गृहकृत्यैर्विना क्षणः॥२०॥
પતિએ, પિતાએ, ભાઈએ, પુત્ર, સસરાએ અથવા સમધીયાએ-સિયાને ઘરના કામમાંથી એક ક્ષણ પણ અવકાશ આપવેાજ નહીં. ૨૦ चण्डं षण्डं दण्डशीलमकामं सुप्रवासिनम् ।
सुदरिद्रं रोगिणं च ह्यन्यस्त्रीनिरतं सदा॥२१॥
 पतिं दृष्ट्वा विरक्ता स्यान्नारी वान्यं समाश्रयेत् ।
સ્વીતાનુનુંળાન્યત્નાવતો રઠ્યા: સ્ત્રિયો નરેઃ॥૨૨॥
નારી પેાતાના પતિને ક્રોધી, નપુંસક, વિના અપરાધે શિક્ષા કરનાર, પ્રેમ રહિત, ચિરકાળ પર્યંત પરદેશમાં પ્રવાસ કરનાર, બહુ દિદ્રી, અથવા તા પરસ્રીલ પટ જોઈને તેના ઉપર ઉદાસીન થાય છે—અથવા તા તેના ત્યાગ કરીને પરપુરૂષને સેવે છે. માટે, પુરૂષાએ ઉપર જણાવેલા દુર્ગુણના ત્યાગ કરીને પ્રયત્નપૂર્વક ક્રિયાને સ્વાધીનમાં રાખવી.
૨૧૨૨
वस्त्रान्नभूषणप्रेममृदुवाग्भिश्च शक्तितः ।
स्वात्यन्तसान्निकर्षेण स्त्रियं पुत्रं च रक्षयेत्॥२३॥
શુક્રનીતિ.
પુરૂષે, સ્ત્રીને તથા પુત્રને, શક્તિ પ્રમાણે, અન્ન, વસ્ત્ર અને આભરણ આપીને તેનું પાલન પોષણ કરવું; મધુર તથા કોમળ વાણીથી તેઓને બોલાવવા અને નિરંતર પોતાની પાસે જ રાખવાં.૨૩

चैत्यपूज्यध्वजाशस्तच्छायाभस्मतुषाशुचीन् ।
नाक्रमेच्छर्करालोष्टबलिस्नानभुवोऽपि च॥२४॥
 રસ્તા ઉપરના વડ વગેરે ઝાડ અથવા તે દેવમંદિરે, પુજ્ય પુરૂષો, વજાપતાકાઓ, અશુભ વસ્તુની છાયાઓ, ભસ્મ, ચોખાનાં ફોતરાં, અપવિત્ર વસ્તુ, સાકર, માટી, પૂજાને સામાન, તથા સ્નાનભૂમિ આટલી વસ્તુ મનુષ્ય ઓળંગવી નહીં.૨૪

नदी तरेन्न बाहुभ्यां नाग्निं च्छन्नमभिव्रजेत् ।
सन्दिग्धनावं वृक्षं च नारोहेदुष्टयानकम्॥२५॥
બે હાથવતી પૂરવાળી નદી તરવી નહીં, રાખ વગેરેથી ઢાંકેલા અગ્નિ તરફ જવું નહીં, સંદેલવાળા નાવમાં બેસવું નહીં, સહવાળા તટી પડશે કે કેમ તેવા ઝાડ ઉપર ચઢવું નહીં, તથા ૬૪ વાહન ઉપર બેસવું નહીં. આ
नासिका न विकृष्णीयान्नाकस्माद्विलिखेद्धवम् ।
न संहताभ्यां पाणिभ्यां कण्ड्येदात्मनः शिरः॥२६॥
 - નાકને બહુ ખેંચવું નહીં, કારણ વગર અકસ્માત પૃથ્વીને ખેતરવી નહીં, અને બે હાથ ભેળા કરીને પેતાના માથાને ખજવાળવું નહીં.૨૬

नाङ्गश्चेष्टेत विगुणं नासीतोत्कंटुकश्चिरम्॥देहवाक्चेतसां चेष्टाः प्राश्रमाद्विनिवर्तयेत्॥२७॥
શરીરના કોઈ પણ અવયવડે વિરૂદ્ધ આચરણ કરવું નહીં, કોઈપણ વસ્તુ માટે ઘણીવાર સુધી ઉત્કંઠિત થઈને બેસી રહેવું નહીં, અને શ્રમ લાગે નહી તેમ, શરીર, મન અને વાણીનાં કાર્ય કરવાં. ર૭
नोव॑नानुश्चिरं तिष्ठेन्नक्तं सेवेत न द्रुमम् ।
तथा चत्वरचैत्यं न चतुष्पथसुरालयान्॥२८॥
ઘણીવાર સુધી ઉંચા ઘુંટણ કરીને બેસવું નહીં, રાત્રે ઝાડ નિચે જવું નહીં, ચૌટામાં આવેલા ઝાડ તળે જવું નહીં, તથા ચૌટામાં આવેલા ચૈત્યમાં પણ જવું નહીં.૨૮

शून्याटवीशून्यगृहश्मशानानि दिवापि न ।
सर्वथेक्षेत नादित्यं न भारं शिरसा वहेत्॥२९॥
 *ત્ય એ જૈન દેવાલય વાચક શબ્દ છે. અથવા તો કોઈ જીવલાંનાં મંદિરોને પણ ચેત્ય કહે છે.

સાધારણ નીતિ.
૧૪૩
મનુષ્યે ઉજડ અરણ્યમાં, ઉજડ ધરમાં, અને શ્મશાનમાં દિવસે પણ જવું નહીં. સૂર્ય તરફ સર્વથા જેવું નહીં, અને મસ્તક ઉપર ભાર ઉપાડવા નહીં-કિંતુ કાંધપર ઉપાડવા.૨૯

नेक्षेत सततं सूक्ष्मं दीप्तामेध्याप्रियाणि च॥३०॥
નિરંતર બહુ ઝીણા પદાર્થોને જોવા નહીં, તેજસ્વી પદાર્થોને જોવા નહીં તથા અપવિત્ર પદાર્થોને પણ જોવા નહીં. ૩૦ सन्ध्यास्वभ्यवहारस्त्रीस्वप्नाध्ययनचिन्तनम् ।
मद्यविक्रयसन्धानदानादानादानि नाचरेत्॥३१॥
મનુષ્યે સાચ કાળે-ભાજન, સ્ત્રી સંગ, નિદ્રા, અધ્યયન તથા વિચાર કરવા નહીં, મદિરાપાન કરવું નહીં, મદિરા વિક્રય કરવા નહીં, મદિરા બનાવવી નહીં તથા દાન આપવું તથા લેવુ' નહીં.
आचार्यः सर्वचेष्टासु लोक एव हि धीमतः ।
. अनुकुर्यात्तमेवातो लौकिकार्थे परीक्षकः॥३२॥
બુદ્ધિમાન પુરૂષના સઘળા કાર્યમાં સામાજીક પુરૂષાજ આચાર્ય-ઉપદેશક છે, માટે વિવેકી પુરૂષે સામાજીક વિષયમાં સામાજીક પુરૂષનેજ અનુસરવુ.
૩૨
राजदेशकुलज्ञातिसद्धर्मान्नैव दूषयेत् ।
शक्तोऽपि लौकिकाचारं मनसापि न लङ्घयेत्॥३३॥
પુરૂષે, શક્તિ છતાં પણ રાજના ધર્મોને, દેશના ધર્મોને, કુળના ધર્મોને, -નીતિના ધર્મોને તથા સપુરૂષના ધર્મોને દૂષણ આપવું જ નહીં; તથા મનમાં પણ લૌકિકાચારને એલ ધવે! નહીં, પણ તેને અનુસરવુ.
૩૩
अयुक्तं यत्कृतं चोक्तं न बलाद्धेतुनोद्धरेत्॥३४॥
જે અઘટતુ કામ કર્યું હોય અથવા તે અણુધટતુ વચન કહ્યું હાય તેનાં મિથ્યા કારણેા બતાવીને બલાત્કારથી (વાક્ છળ કે પ્રપચથી) તેને સત્ય ઠરાવવું નહીં.૩૪

दुर्गुणस्य च वक्तारः प्रत्यक्षं विरला जनाः ।
लोकतः शास्त्रतो ज्ञात्वा ह्यतस्त्याज्यांस्त्यजेत्सुधीः ।
अनयं नयसंकाशं मनसापि न चिन्तयेत्॥३५॥
પ્રત્યક્ષમાં દુર્ગુણ મતાવનારા મનુષ્યા વિરલા હાય છે; માટે બુદ્ધિ મનુષ્યે લેાવ્યવહાર તથા શાસ્ત્ર આ બન્નેમાંથી સત્યાસત્યને નિણૅ ત્યાગ કરવા ચેાગ્ય દુર્ગુણાને તજવા, અને ગુણાને ગ્રહણ કરવા. તથા

શુક્રનીતિ.
ને મનમાં પણ કદાપી ન્યાય સમાન ગણજ નહીં–પરંતુ અન્યાયને તો અન્યાયરૂપે જ જે.૩૫

अयं सहस्त्रापराधी किमेकेन भवेन्मम ।
मत्वा नाघं स्मरेदीषद्विन्दुना पूर्यते घटः॥३६॥
આ મનુષ્ય હજાર અપરાધ કર્યા છે (છતાં સુખી છે) તે મને એક અપરાધ કરવાથી શું થશે? આવો વિચાર કરીને જરા પણ પાપ કરવાનો વિચાર કરવો નહીં–કારણ કે ટીપેટીપે ઘડો ભરાય છે.
नक्तं दिनानि मे यान्ति कथम्भूतस्य सम्प्रति ।
दुःखभाङ् न भवेदेवं नित्यं सन्निहिस्मृतिः॥३७॥
 જે પુરૂષ નિરંતર વિચાર કરે છે કે હવણ મારાં રાત્રિ અને દિવસ કે કામમાં જાય છે? આવો વિચાર કરનાર પુરૂષ, કોઈ દિવસ દુ:ખ ભેગવતા નથી.૩૭

समासव्यहहेत्वादिकतेच्छार्थं विहाय च ।
સ્વાર્થવાવાજન્યm Rાર સંસ્થા દ્વતઃ | ૮ ॥धर्मतत्त्वं हि गहनमतः सत्सेवितं नरः ।
श्रुतिस्मृतिपुराणानां कर्म कुर्याद्विचक्षणः॥३९॥
 વિચક્ષણ પુરૂષ, શ્રુતિ, સ્મૃતિ તથા પુરાણમાં, તપુરૂષ, બહુશ્રીહી વગેરેને સમાસે કરીને, જુદા જુદા તર્ક કરીને, તથા જુદાં જુદાં કારણે કલ્પી પિતાના મતને પુષ્ટિ કરનારા અર્યો કરવા નહીં. તેમ સ્તુતિને તથા અર્ધવાદેન પણ ઉપયોગ કરવો નહીં. અને પ્રયત્ન પૂર્વક શ્રુતિ, સ્મૃતિ તથા પુરાણમાંથી સાર ગ્રહણ કરી મહાત્મા પુરૂષોએ સેવાતાં અતિ ગહન એવા ધર્મતત્વનું જ્ઞાન સંપાદન કરવું અને શ્રુતિ, સ્મૃતિ આદિમાં કહેલાં ઉત્તમ કર્મ કરવાં.૩૯

न गोपयेद्वासयेच्च राजा मित्रं सुतं गुरुम् ।
अधनिरतं स्तेनमाततायिनमप्युत॥४०॥
રાજાએ, અધર્મ પરાયણ મિત્રની, પુત્રની, ગુરૂની, ચેરની તથા આતતાથી મનુષ્યની રક્ષા કરવી નહીં, પરંતુ તેઓને દેશનિકાલ કરવા.૪૦

अग्निदो गरदश्चैव शस्त्रोन्मत्तो धनापहः ।
क्षेत्रदारहरश्चैतान्षड्विद्यादाततायिनः॥४१॥
ઘર વગેરેમાં અગ્નિ મૂકનાર, ઝેર આપનાર, હાથમાં ઉઘાડું શસ્ત્ર લઈને મારવા આવનાર, ધન ચેરનાર, જમીન દબાવનાર અને સ્ત્રીનું હરણ કરનાર, આ છે મનુષ્યને આતતાયી જાણવા ૪૧

तय मान्य.
नापेक्षेत स्त्रियं बालं रोगं दासं पशुं धनम् ।
विद्याभ्यासं क्षणमपि सत्सेवा बुद्धिमानरः॥४२॥
धुद्धिमी मनुष्य, श्री, माण, रोम, या३२, adinर, धन, विद्याભ્યાસ તથા સાધુસેવામાં ક્ષણ પણ બેદરકાર રહેવું નહીં.૪૨

विरुदो यत्र नृपतिर्धनिकः श्रोत्रियो भिषक्॥
आचारश्च तथा देशो न तत्र दिवसं वसेत्॥४३॥
 જે દેશમાં રાજ, શ્રીમંત વેપારી, વેદના છાણ, વૈદ્ય અને લોકવ્યવહાર આપણાથી વિરૂદ્ધ હોય તે દેશમાં એક દિવસ પણ વસવું નહીં.૪૩

नपुसकश्च स्त्री बालश्चण्डो मूर्खश्च साहसी।
यत्राधिकारिणश्चैते न तत्र दिवसं वसेत्॥४४॥
જે દેશમાં નપુંસક, સ્ત્રી, બાળક, ક્રોધી, મૂર્ખ અને અવિવેકી અધિકારી હાય ત્યાં એક દિવસ પણ વસવું નહીં.૪૪

अविवेकी यत्र राजा सम्या यत्र तु पाक्षिकाः।
सन्मार्गोझ्झितविद्वांसः साक्षिणोऽनृतवादिनः॥४५॥
 दुरात्मनां च प्राबल्यं स्त्रीणां नीचजनस्य च ।
तत्र नेच्छेद्धनं मानं वसतिञ्चापि जीवितम्॥४६॥
જે દેશમાં રાજા અવિવેકી, સભાસદ (સભાના મેંબરે) પક્ષપાતી, વિદ્વાર દુરાચરણું અને સાક્ષી અસત્યવાદી હોય, દુર્જનનું, સ્ત્રીનું અને હલકા વર્ણનું પ્રબળ હોય; ત્યાં ધનની, માનની, વસવાની અને જીવવાની ઈચ્છા १२वी नहीं. ४५-४६
કર્તવ્ય અકર્તવ્ય. माता न पालयेद्वाल्ये पिता साधु न शिक्षयेत् ।
राजा यदि हरोद्वित्तं का तत्र परिदेवना॥४७॥
માતા બાલ્યાવસ્થામાં બાળકની રક્ષા કરે નહીં, પિતા પુત્રને શુભાશુભ શિખામણ આપે નહીં, અને રાજા પોતાની પ્રજાનું ધન લુટી લે તેમાં શેક કોને કરવો? ૪૭
सुसेविताः प्रकुप्यन्ति मित्रस्वजनपार्थिवाः ।
गृहमग्न्यशनिहतं का तत्र परिदेवना॥१८॥
૧૭

અકબજિ.
મિત્રની, કુબીરાની, અને શાળાની શa હર સેવા કર્યા હતાં તેઓ કપ કરે, તથા અગ્નિથી અને વજાતથી ઘરને નાશ થાય તેમાં એક કાને કરવા? ૪૮
आप्तवाक्यमनाढत्य दर्पणाचरितं यदि ।
फलितं विपरीतं तत्का तत्र परिदेवना॥४९॥
મનુષ્ય, આમ મનુષ્યના વાકયને અનાદર કરીને જે ગર્વથી આચરણ કરે તો તેમાં વિપરીત ફળ નિપજે તેમાં શેક કેને કર ૪૯
सावधानमना नित्यं राजानं देवतां गुरुम् ।
अग्निं तपस्विनं धर्मज्ञानवृद्धं सुसेवयेत्॥५०॥
મનુષ્ય હમેશાં મનને સાવધાન રાખી રાજાની, દેવની, ગુરૂની, અગ્નિની, તપસ્વિની, ધર્મવૃદ્ધની તથા જ્ઞાનવૃદ્ધની સારી રીતે સેવા બજાવવી.૫૦

मातृपितृगुरुस्वामिभातृपुत्रसखिष्वपि ।
न विरुध्येन्नापकुर्य्यान्मनसापि क्षणं क्वचित्॥११॥
મનુષ્ય, કેઈપણ દિવસ માતા, પિતા, ગુરૂ, સ્વામી, બંધુ, પુત્ર અને મિત્ર સાથે એક ક્ષણ પણ વિરોધ કરવાને મનમાં વિચાર કરવો નહીં; તથા તેઓનું અપમાન પણ કરવું નહીં. પ૧
स्वजनैन विरुध्येत न स्पर्धेत बलीयसा॥न कुर्यास्त्रीबालवृद्धमूर्खेषु च विवादनम्॥१२॥
કુટુંબીયાની સાથે વિરોધ કર નહીં, બળવાન સાથે હેડ કરવી નહી, અને નારી, બાળક, વૃદ્ધ તથા ભૂખેની સાથે વિવાદ કરવો નહીં. પર
एकः स्वादु न भुञ्जीत एकः अर्थान्न चिन्तयेत् ।
एको न गच्छेदध्वानं नैकः सुप्तेषु जागृयात्॥१३॥
એકલા, સ્વાદિષ્ટ વસ્તુ ખાવી નહીં, એલાં, કાયને વિચાર કરવો નહીં, એકલાં, માર્ગે ચાલવું નહીં અને ઘણું સુતા હોય ત્યારે એક જાગવું નહીં, ૫૩.
नान्यधर्म हि सेवेत न द्रुह्यादै कदाचन ।
हीनकर्मगुणैः स्त्रीभि सीतैकासने कचित्॥१४॥
કોઇ દિવસ પરધર્મ પાળનહીં, પરને પ્રેહ કેનિંદા કરવી નહીં, અને કોઈ દિવસ દુરાચરણુ તથા દુર્ગુણ સ્ત્રીઓની સાથે એકાસન ઉપર બેસવું નવી ૫૪
પણ

કર્તવ્ય કર્તવ્ય.
षड् दोषाः पुरुषेणेह हालव्या भूतिमिच्छत्ता" निद्रा तन्द्रा भयं क्रोध आलस्वं दीर्घसूत्रता ।
પ્રમવાતિ વિયાતાય વાઢેરે ને સંડાયઃ + ૧૧ ,
વૈભવ મેળવવાની ઇચ્છાવાળા મનુષ્ય આ જગતમાં નિદ્રા, તંદ્રા, ભય, ક્રોધ, આળસ, અને દીર્ઘસૂત્રતા આ છ દે તજવા; નહીંતર એ છે કે અવશ્ય કાર્યમાં વિદ્ગકારક થઈ પડે છે. પપ
उपायज्ञश्च योगशस्तत्त्वज्ञः प्रतिभानवान् ।
स्वधर्मानरतो नित्यं परस्त्रीषु पराङ्मुखः ।
वक्तोहवांश्चित्रकथः स्यादकुण्ठितवाक्सदा॥१६॥
 મનુષ્ય સદાય સામાદિક ઉપાય જાણવા, કામ કળામાં કુશળતા મેળવવી, તત્વવેત્તા થવું, પ્રતિભા શક્તિ સંપાદન કરવી, નિત્ય સ્વધર્મપરાયણ રહે, પરસ્ત્રી ઉપર આસક્તિ રાખવી નહીં, વકતા થવું, તર્ક કરવામાં નિપુણ થવું, મધુરવાણું બેલવી અને ભાષણ કરતી વેળા અટકયા વિના બાલવું.૫૬

चिरं संशृणुयान्नित्यं जानीयात्क्षिप्रमेव च ।
विज्ञाय प्रभजेदर्थान्न कामं प्रभजेत्कचित्॥१७॥
હંમેશાં હરકોઈ વિષયને ઘણુવાર સુધી સાંભળી અને તુર્તજ તે વિષયને મનમાં સમજી લેવો. બરાબર સમજ્યા કેડે તેને યોગ્ય રીતે ઉપયોગ કર; કામનું સેવન કઈ દિવસ કરવું નહીં-વિષય વાસનાથી દૂર રહેવું. પછી
क्रयविक्रयातिलिप्सां स्वदैन्यं दर्शयेन हि ।
कार्यं विनान्यगेहे न नाज्ञातः प्रविशेदपि॥५॥
 કઈ વસ્તુને વેચવામાં કે વેચાતી લેવામાં અતિશય આગ્રહ અથવા તે પોતાની દીનતા બતાવી નહીં (તેમ કરવાથી પિતાની હલકાઈ બાહાર પડે છે, અને ગેરલાભ થાય છે) તથા કામ વિના કોઈને ઘેર જવું નહીં, તથા અજાણ્યા મનુષ્યને ઘેર પણ જવું નહીં.૫૮

अपृष्टो नैव कथयेगृहकृत्यं तु के प्रति ।
बहुाल्पाक्षरं कुर्यात्सल्लापं कार्य्यसाधकम्॥१९॥
 કોઈની આગળ પુછયા વિના પિતાના ઘરની વાર્તા કહેવી નહીં અને માગશે તે પણ થોડા અક્ષરમાં ઘણું અથવાળું તથા કાર્ય સિદ્ધ કરનાર કામ ભાષણ કરવું- એવું બોલવું કે જેથી સામાના મનમાં આપણા માટે સારા વિચાર . પર

શકનીતિ.
न दर्शयेत्स्वाभिमतमनुभूताद्विना सदा ।
ज्ञात्वा परमतं सम्यक्तेनाज्ञातोत्तरं वदेत्॥६॥
હમેશાં સામે મનુષ્ય શું કહે છે? તે યથાર્થ સમજ્યા વિના તેના સંબધમાં પોતાને અભિપ્રાય દર્શાવે નહીં. તથા પ્રતિવાદીનો મત સારી પેઠે નિણવામાં આવ્યા છતાં પણ તેને સિદ્ધાંત જાણવામાં આવ્યું ન હોય ત્યાં સુધી તેના સંબંધમાં બાલવું નહીં. ૬૦.
दम्पत्योः कलहे साक्ष्यं न कुर्यात्पितृपुत्रयोः ।
सुगुप्तकृत्यमन्त्रः स्यान्न त्यजेच्छरणागतम्॥६१॥
સ્ત્રી પુરૂષના તથા પિતા પુત્રના કલહમાં સાક્ષી પુરવી નહીં, પોતાનું કામ તથા ગુપ્ત વિચાર ઘણે ગુપ્ત રાખવો તથા શરણાગત મનુષ્યને ત્યાગ કરવો નહીં, પણ તેનું રક્ષણ કરવું.૬૧

यथाशक्ति चिकीत कुर्वन्मुह्येच नापाद ।
कस्यचिन्न स्टशेन्मर्म मिथ्यावादं न कस्यचित्॥१२॥
 પિતાની શક્તિના પ્રમાણમાં કાર્ય આરંભ કરે અને આરંભેલું કાર્ય કરતાં આપત્તિ આવે તે મુઝાવું નહીં; કોઈને કટું વેણ કહીને મર્મમાં દુઃખ આપવું નહીં, તથા કોઈની મિથ્યા વાર્તા કરવી નહીં. ૬૨)
नाश्लील कीर्तयेत्कञ्चित्प्रलापं न च.कारयेत्॥६॥
ક્રૂરતા, લજજા, અને તુચ્છતા દર્શાવનારૂં હલકું વાક્ય બોલવું નહીં તેમ નિરર્થક વાક્ય પણ બોલવું નહીં.૬૩

अस्वयं स्याद्धर्म्यमपि लोकविद्वेषितं तु यत् ।
स्वहेतुभिर्न हन्येत कस्य वाक्यं कदाचन॥६४॥
 કોઈ કાર્ય ધર્મવાળું હોય છતાં લોકોમાં નિંદા પાત્ર હોય તે તે આચરવાથી નરક મળે છે, માટે તેવાં કામ કરવાં નહીં. તથા કઈ દિવસ પોતાની વાકછટાથી બીજાના વાક્યનું ખંડન કરવું નહીં.૬૪

प्रविचार्योत्तरं देयं सहसा न वदेत्कचित् ।
પાત્રો ગુણ ગ્રાહ્ય રસ્યાથાતું ફુગુ ! ૬૧ ॥
વાર્તા સાંભળ્યા પછી તેના ઉપર બહુ વિચાર કરીને તેને ઉત્તર આપો, પણ કોઈ દિવસ વિચાર કર્યા વિના સહસા ઉત્તર આપવા નહીં. શત્રુના પણ ગુણ ગ્રહણ કરવા અને ગુરૂના પણ દુર્ગણે ત્યાજવા.૨૫

પાનું

કતવ્ય અકર્તવ્ય.
उत्कर्षो नैव नित्यः स्यान्नापकर्षस्तथैव च ।
प्राकर्मवशतो नित्यं सधनो निर्धनो भवेत्॥६६॥
મનુષ્યને નિરંતર ઉદય રહેતો નથી, તેમજ નિરંતર અસ્ત પણ રહેતા નથી; કિંતુ પૂર્વજન્મમાં કરેલાં કર્મ પ્રમાણે મનુષ્ય નિત્ય સધન નિર્ધન થાય છે.૬૬

तस्मात्सर्वेषु भूतेषु मैत्री नैव च हापयेत्॥६७॥
માટે મનુષ્ય સર્વ પ્રાણિયો ઉપર મિત્રભાવ રાખવે, પણ કોઈ સાથે કલહ કર નહીં.૬૭

दीर्घदर्शी सदा च स्यात्प्रत्युत्पन्नमातः कचित् ।
साहसी सालसी चैव चिरकारी भवेन्न हि॥६८॥
મનુષ્ય, હંમેશાં કાર્ય આવ્યાની અગાઉ દીર્ઘદશી થવું; પણ કોઈ દિવસ *પ્રત્યુત્પન્નમતિ (કાર્ય કરતી વેળા તે સંબંધી વિચાર કરનાર) સાહસી આળસુ અને દીર્ઘસૂત્રી થવું નહીં.૬૮

यः सुदुर्निष्फलं कर्म ज्ञात्वा कर्तुं व्यवस्यति ।
__ द्रागादौ दीर्घदर्शी स्यात्स चिरं सुखमश्नुते॥६९॥
જે મનુષ્ય આ કામ નિષ્ફળ છે આમ જાણીને તેને આરંભ કરે છે અને આરંભ પૂર્વે તેને માટે તુરત દીર્ઘદૃષ્ટિથી વિચાર કરે છે તે ચિરકાળ સુખ ભોગવે છે.૬૯

प्रयुत्पन्नमतिः प्राप्तां क्रियां कर्तुं व्यवस्यति ।
सिद्धिः सांशयिकी तत्र चापल्यात्कार्यगौरवात्॥७०॥
પ્રત્યુત્પન્નમતિ મનુષ્ય કામ સમીપમાં આવે ત્યારે તે કરવા માટે વિચાર કરે છે માટે તેની ચપળતાથી તથા કામના બેહેળાપણાથી કાર્યની સિદ્ધિ માટે સંશય રહે છે.૭૦

यतते नैव कालेऽपि क्रियां कर्तुं च सालसः ।
न सिद्धिस्तस्य कुत्रापि स नश्यति च सान्वयः॥७१॥
જે આળસું મનુષ્ય, યોગ્ય સમય ઉપર પણ કામ કરવા માટે પ્રયત્ન કરતા નથી તે મનુષ્યની યાઈ પણ કાર્ય સિદ્ધિ થતી નથી; ઉલટ તે પોતાના વંશ સહિત વિનાશ પામે છે. છા
क्रियाफलमविज्ञाय यतते साहसी च सः ।
दुःखमागी भवत्येव क्रियया तत्कलेन वा॥२॥
 * છ વખતે વો ખોદનાર.

શકીલ.
જે મનુષ્ય કાર્યના ફળનું પરિણામ જાણયા વિના તેને માટે પ્રયત્ન કરે છે તેને સાહસી જાણો અને તે મનુષ્ય તેવા કાર્યથી અથવા તેના ફળથી દુખને પામે છે.૭૨

महत्कालेनाल्पकर्म चिरकारी करोति च ।
स शोचत्यल्पफलतों दीर्घदर्शी भवेदतः॥७३॥
 દીધસૂત્રી મનુષ્ય નાનું કામ પણ લાંબે દિવસે પુરૂં કરે છે, જેથી તેને કાયનું ફળ શેડું મળે છે અને તે પસ્તાય છે; માટે મનુષ્ય દીદશી થવું જોઈએ.૭૩

सफलं तु भवेत्कर्म कदाचित्सहसा कृतम् ।
निष्फलं वापि प्रभवेत्कदाचित्सुविचारितम्॥७४॥
કેઈ વેળા ઉતાવળે કરેલું કામ પણ સારૂં ફળ આપે છે અને કોઈ વેળા વિચારપૂર્વક કરેલું કામ પણ નિષ્ફળ નિવડે છે.૭૪

तथापि नैव कुर्वीत सहसानर्थकारि तत्॥कदाचिदपि सञ्जातमकार्यादिष्टसाधनम्॥७५॥
શીઘ્રતાથી કરેલું કામ સિદ્ધ થયું હોય તે પણ કોઈ દિવસ ઉતાવળે કામ કરવું જ નહીં; કારણ કે તેનાથી અનર્થ થાય છે તેમજ કોઈ દિવસ અનિષ્ટ કાર્ય કરતાં મને રથ સિદ્ધિ થાય તે ઉપરથી નીચ કાર્ય પણ કરવું નહીં.૭૫

यदानष्टं तु सत्कार्यान्नाकार्यप्रेरकं हि तत्॥७६॥
 તેમજ, સત્કાર્ય કરતાં કદાપિઅનર્થ ઉત્પન્ન થાય તો પણ તે સત્કાર્યને અનર્થકારક જાણવું નહીં.૭૬

भत्यो भ्रातापि वा पुत्रः पत्नी कुर्यान्न चैव यत् ।
विधास्यन्ति च मित्राणि तत्कार्यमविशंकितम्॥७७॥
જે કાર્ય, સેવક, ભાઈ, પુત્ર અને સ્ત્રી કરી શક્તાં નથી તે કામિ નિર્ભયતાથી પાર પાડે છે.૭

यो हि मित्रमविज्ञाय याथातथ्येन मन्दधीः ।
मित्रार्थे योजयत्येनं तस्य सोऽर्थोऽवसीदति॥७८॥
જે મૂઢબુદ્ધિ મનુષ્ય, મિત્રને અભિપ્રાય યથાર્થ રીતે સમજ્યા વિના, મિત્રને માટે કોનિ આરંભ કરે છે, તેનું તે કામ નાશ પામે છે અર્થાત "ભિપ્રાય સમજ્યા વગર કોઈને માટે કાર્યનો આરંભ કરવે નહીં.૮

કન્ય આકર્તવ્ય. નહિ માના માં જીતેન્ના
अतो यतेत तत्प्राप्त्यै मित्रलब्धिर्वरा नृणाम्॥७९॥
 કેઈના પણ માનસિક વિચારે સત્વર જાણવામાં આવતા નથી, કેવળ મિત્રના વિચારો જાણવામાં આવે છે; માટે મિત્ર મેળવા સારૂં પ્રયત્ન કરો કેમકે મનુષ્યોને બીજા લાભ કરતાં મિત્રલાભ ઉત્તમ ગણાય છે.૭૯

नात्यन्तं विश्वसेत्कञ्चिद्विश्वस्तमपि सर्वदा ।
पुत्रं वा भ्रातरं भार्याममात्यमधिकारिणम्॥८०॥
પુત્ર, ભાઈ, ભાય, કાર્યભારી અને અધિકારી વગેરે ઘણાજ વિશ્વાસુ હોય તે પણ તેમાંના કેઈને પણ નિરંતર અતિ વિશ્વાસ કરવો નહીં.૮૦

धनस्त्रीराज्यलोभो हि सर्वेषामाधिको यतः ।
प्रामाणिकञ्चानुभूतमाप्तं सर्वत्र विश्वसेत्॥८१॥
 સઘળા મનુષ્યને ધન, સ્ત્રી અને રાજ્ય મેળવવાનો અધિક લોભ હોય છે; માટે મનુષ્ય પ્રામાણિક પરિચિત અને હિતૈષી મનુષ્યને સર્વ કાર્યમાં વિશ્વાસ રાખવો.૮૧

विश्वसित्वात्मवद्गढस्तत्कार्यं विमृशेत्स्वयम् ।
तद्वाक्यं तर्कतोऽनर्थं विपरतिं न चिन्तयेत्॥८२॥
 પિતાની પેઠે જ સામા મનુષ્ય ઉપર વિશ્વાસ કરીને પિતે ગુપ્ત રહી તેના કામને સારી રીતે તપાસ કરો, પણ તર્ક કરી તેના બેલવાને અનર્થ અને વિરૂદ્ધ ગણું કાઢવું નહીં.૮૨

चतुः षष्टितमांशं तन्नाशितं क्षमयेदथ॥स्वधर्मनीतिबलवांस्तेन मैत्री प्रधारयेत्॥८३॥
 જે મનુષ્ય સ્વધર્મમાં તથા નીતિમાં દઢ હોય, તેવા વિશ્વાસુ મનુષ્ય, કદાચ આપણું કામમાં ચોસઠમે ભાગે બગાડ કર્યો હોય તો પણ તેના ઉપર ક્ષમા કરવી અને તેની સાથે મિત્રતા કરવી.૮૩

રાને સારિક સુદૂષા-પૂર્વયેત્સા | ૮૪ છે. બહ માનપાત્ર પુરૂષોને દાન, માન અને સત્કારવડે સદા માન આપવું.૪૮ * મારાજ નો ત્રા: સામાવતિws
માયપુત્રોડબુનતે રવીવેચાણતઃ ॥૮૬I"
કાઈપણ દિવસ કોઈને ભયંકર શિક્ષા કરવી નહીં. અને કડવાં વેણ કહેવાં નહીં, કારણ કે કડવાં વેણ કહેવાથી તથા ભર શિક્ષા કરવાથી તે

  • શુકનીલ

ભાર્યા અને પુત્ર પણ ઉદાસ થાય છે, ત્યારે બીજા ઉદાસ થાય તેમાં આપી
पशवोऽपि वशं यान्ति दानश्च मृदुभाषणैः॥८॥
 દાન તથા મૃદુભાષણથી પશુઓ પણ વશ થાય છે. ૮૬ न विद्यया न शौर्येण धनेनाभिजनेन च ।
न बलेन प्रमत्तः स्याचातिमानी कदाचन॥८७॥
 વિઘાથી, શૌથી, ધનથી, કુળથી, તથા બળથી કેઈપણ દિવસ પ્રમત્ત તથા અતિ અભિમાની થવું નહીં.૮૭

नाप्तोपदेशं संवत्ति विद्यामत्तः स्वहेतुभिः ।
અનર્થMમિત તે પરમાર્થવ7 | ૮૮ | महाजनर्धतः पन्था येन सन्यज्यते बलात् ।
વિદ્યાભિમાની મનુષ્ય પોતાના ત કરીને યથાર્થ વકતા ગુરૂજનના ઉપદેશને સ્વીકારતા નથી, પરંતુ અનર્થ છતાં પણ પિતાના મતને અનુકૂળ આવતી બાબતને પરમાર્થ (સત્ય)ની પેઠે ગ્રહણ કરે છે; અને તે મહાજનોએ સ્વીકારેલા સન્માર્ગનો બળાત્કારે ત્યાગ કરે છે.૮૮

शौर्यमत्तस्तु सहसा युद्धं कृत्वा जहात्यसून् ।
व्यहादियुद्धकौशल्यं तिरस्कृत्य च शस्त्रवान्॥८९॥
શૌર્યમત્ત, શસ્ત્રધારી થઈ ચૂહ રચના વગેરેનો ઉપયોગ કર્યા વિના સહસા યુદ્ધ કરે છે તેથી મરણ પામે છે.૮૯

श्रीमत्त: पुरुषो वेत्ति न दुष्कीर्तिमजो यथा ।
स्वमूत्रगन्धं मूत्रेण मुखमांसिञ्चते स्वकम्॥९०॥
જેમ બકરે પિતાના મૂત્રની દુર્ગધ જાણતો નથી જેથી તેને પોતાના મુખ ઉપર ચોપડે છે, તેમજ લહમીમત્ત મનુષ્ય પોતાની અપકીર્તિને પોતે જાણું શકતો નથી જેથી અપકીર્તિથી પિતાના મુખને કાળું કરે છે.૯૦

तथाभिजनमत्तस्तु सर्वानेवावमन्यते॥श्रेष्ठानपीतरान्सम्यगकार्ये कुरुते मतिम्॥९१॥
કુળમર પુરૂષ, સર્વ ગુરૂજનનું તથા બીજા મનુષ્યનું અપમાન કરે છે અને નીચ કામ કરવામાં સારી પેઠે મન રાખે છે. ૧ . बलमत्तस्तु सहसा युद्धे विदधते मनः ।
' વન વાતે સારવાવિના સૂચવ્યા ?

કર્તવ્ય માન્ય
અળમત્ત મનુષ્ય સહસા યુદ્ધ કરવાનું મન કરે છે. અને લઢનારો મનુષ્ય મળતા નથી. તા બીજા સર્વ પશુ વગેરેને પણ પીડે છે. - ૯૨ मानमत्तो मन्यते स्म तृणवञ्च्चाखिलं जगत् ।
अनर्हेऽपि च सर्वेभ्यस्त्वत्यर्घासनमिच्छति॥९३॥
સાતમત્ત મનુષ્ય સર્વ જગતને તૃણુ સમાન ગણે છે અને તે આસનને અયાગ્ય છે છતાં પણ સઘળા પાસેથી ઉંચા આસનની ઈચ્છા. રાખે છે.૯૩

मदा एतेऽवलिप्तानां सतामेते दमाः स्मृताः॥९४॥
ગર્વિષ્ઠ મનુષ્યાને ઉપર જણાવેલાં માન વગેરે, મદ ઉત્પન્ન કરનારાં છે અને સત્પુરૂષોને વિનય શિખવનારાં છે.૯૪

विद्यायाश्च फलं ज्ञानं विनयश्च फलं श्रियः ।
यज्ञदाने बलफलं सद्रक्षणमुदाहृतम्॥९९॥
વિદ્યાનાં ફળ જ્ઞાન અને વિનય કહ્યાં છે; લક્ષ્મીનાં ફળ યજ્ઞ તથા દાન કહ્યાં છે; અને મળનું ફળ સત્પુરૂષની રક્ષા કહી છે. ૯૫ नामिताः शत्रवः शौर्यफलं च करदीकृताः ।
शमो दमश्चार्जवं चाभिजनस्य फलं त्विदम् ।
मानस्य तु फलं चैतत्सर्वे स्वसदृशा इति॥९६॥
શત્રુઓને નમાવીને કર આપતા કરવા એ શૌર્યનું ફળ છે; શમ, ક્રમ અને સરળતા એ સકુળનુ ફળ છે; અને સર્વને પાતાના સમાન ગુણ્યા એ માનનું ફળ છે.૯૬

सुविद्यामन्त्रभैषज्य स्त्रीरत्नं दुष्कुलादपि ।
गृहीयात्सुप्रयत्नेन मानमुत्सृज्य साधकः॥९७॥
કામ
સાધનારા મનુષ્યે અભિમાન ત્યાગ કરીને નીચ કુળમાંથી પણ સારી વિદ્યા, મંત્ર, એધિ તથા કન્યારત્ન સુપ્રયત્નથી મેળવવાં. ૯૭ उपेक्षेत प्रनष्टं यत्प्राप्तं यत्तदुपाहरेत् ।
न बालं न स्त्रियं चातिलालयेत्ताडयेन्न च ।
विद्याभ्यासे गृह्यकृत्ये तावुभौ योजयेत्क्रमात्॥९८॥
નાશ થયેલી વસ્તુની ઉપેક્ષા કરવી અને જે વસ્તુ મળી હોય તેને ગ્રહણ કરવી; બાળકને તથા સ્ત્રીને બહુ લાડ લડાવવાં. નહી, તેમ બહુ શિક્ષા કરવી નહીં, પણ મધ્યમસર રાખવાં તથા બાળકને વિદ્યાભ્યાસ કરાવવા અને સ્રીને ઘરનાં કામમાં યાજવી.૧૯૮

Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નીતિ
परद्रव्यं क्षुद्रमपि नादतं स हरेदणु ।
नोचारयेदयं कस्य स्त्रियं नैव च दूषयेत्॥९९॥
બીજાનું થાડુ ધન પણ (તેના) આપ્યા વિના લેવું નહીં, કાઈનું જરાપણ પુરૂં મેલેવુ નહીં તથા કાઇની સ્ત્રીને દૂષણ આપવું નહીં. ૯૯ न ब्रूयादनृतं साक्ष्यं कृतं . साक्ष्यं न लोपयेत् ।
प्राणात्ययेऽनृतं ब्रूयात्सुमहत्कार्यसाधने॥१००॥
 ॥{૦૦ I]
કાઈની ખાટી સાક્ષી પુરવી નહીં, તેમ પુરેલી સાક્ષીને (પાછળથી) ખાટી પાડવી નહીં; પણ જ્યારે કાઈના પ્રાણ ખેંચતા હોય અથવા તા માઢુ કાર્ય કરવું હાય ત્યારેજ ખેાટી સાક્ષી પુરવી.૧૦૦

कन्यादात्रे तु ह्यधनं दस्यवे सधनं नरम् ।
गुप्तं जिघांसवे नैव विज्ञातमपि दर्शयेत्॥१०१॥
કન્યાના પિતા જેને કન્યા આપવા ધારતા હોય તે મનુષ્ય નિર્ધન છે એમ આપણા જાણવામાં હોય તાપણુ, કન્યાના માપને તે જણાવવુ નહીં; ચાર ચારી કરવા આવે ત્યારે આપણને પુછે કે અહીં કાણુ ધનવાનું છે ત્યારે પણ જાણતાં છતાં તેને ધનવાન મનુષ્ય બતાવવા નહીં; તથા મારના ભચથી કાઈ છુપાઈ ગયા હોય અને તેને કાઈ મારવા આવે ત્યારે પણ જાણતાં છતાં તેને બતાવવા નહીં.૧૦૧

जायापत्योश्च पित्रोश्च भ्रात्रोश्च स्वामिभृत्ययोः | भगिन्योर्मित्रयोर्भेदं न कुर्याद्गुरुशिष्ययोः॥१०२॥
સ્ત્રી અને પુરૂષ વચ્ચે માતા અને પિતા વચ્ચે, ભાઈ ભાઇ વચ્ચે, સ્વામી અને સેવક વચ્ચે, એહન બેહન લુચ્ચું, મિત્ર મિત્ર વચ્ચે તથા ગુરૂ અને શિષ્ય વચ્ચે ભેદ પડાવવે નહીં-પરસ્પર કલહ કરાવી તેઓનાં મન ભગ કરવાં નહીં.૧૦૨

न मध्याद्गमनं भाषाशालिनोः स्थितयोरपि ।
सुहृदं भ्रातरं बधुमुपचर्यात्सदात्मवत्॥१०३॥
 -
જ્યાં એ મનુષ્યા પરસ્પર વાત કરતા ઊભા હાય ત્યાં ત્રીએ વચમાં જવું નહીં તથા હંમેશાં મિત્રને, ભાઈને તથા કુટુબીને પેાતાનાજ ગણીને તેની સાથે વ્યવહાર કરવા. 203
गृहागतं क्षुद्रमपि यथार्हं पूजयेत्सदा ।
तदीयकुशलप्रभैः शक्त्या दानैर्जलादिभिः॥१०४॥
તવ્ય.કા.
સામાન્ય મનુષ્ય પણ ન્યાય પિતાને લેર આવે ત્યારે તેને સદાય યથોચિત મન આપવું, તેના ઘરના મુળ સમાચાર પુછવા અને શક્તિ પ્રમાણે વસ્તુદાન, જળપાન તથા પાનસાપારી, મામીને તકસકોર કરી.૧૦૪

सपुत्रस्तु गृहे कन्यां सपुत्रां वासयेन्न हि ।
समर्तृकां च भगिनीमनाथे ते तु पालयेत्॥१०.९॥
 દીકરાવાળા બાપે, પુત્રવતી અને ઘણીવાળી કન્યાને તથા બેહનને ધરમાં. સાથે રાખવી નહીં, પણ જો તે બંને જણ વિધવા હોય છે તેમ ઘરમાં સાથે રાખીને તેનું પાળન કરવું.૧૦૫

सोऽमिर्दुर्जनो राजा जामाता भगिनीसुतः ।
रोगः शत्रु वमान्योऽप्यल्प इत्युपचारितः॥१०६॥
 સને, અગ્નિને, દુર્જનને, રાજાને, જમાઈને, ભાણેજને, રગને તથા શત્રુને નાના ગણી અથવા તે તે અસમર્થ છે, આપણું શું કરવાના હતા? એવું ધારીને તેનું અપમાન કરવું નહીં, પણ તેની સંભાળ રાખવી. ૧૦૬ ... क्रौर्यात्तैक्ष्ण्याहुःवाभावात्स्वामित्वात्पुत्रिकाभयात् ।
स्वपूर्वजपिण्डदत्वादृद्धिभीभ्यामुपाचरेत्॥१०७॥
 ક્રૂરતાને લીધે સપની સેવા કરવી; તીણતાને લીધે અનિીની સેવા કરી દુષ્યસ્વભાવને લીધે દુર્જનની સેવા કરવી; સ્વામીભાવથી રાવની સેવા કરવી દેહિતરને દત્તક લેવા માટે જમાઈની સેવા કરવી; પિતૃઓને પિંડદાન કરાવવા માટે ભાણેજની સેવા કરવી; શરીરને આરોગ્ય રાખવા માટે સિગેની સેવા બજાવવી; એટલે કે રાગને નાશ કરવો; અને ભય માટે શત્રુઓની સેવા બજાવવી–જેથી સુખ થાય.૧૦૭

કોર્ષ રોષ સાક્ષરોઉં ન રક્ષા याचकाद्यैः प्रार्थितः सन्न तीक्ष्णं चोत्तरं वदेत् ।
तत्कार्य तु समर्थश्चत्कुर्याद्वा कारयीत च॥१०८॥
કરજનો, રેગ અને શત્રુનો અંશ પણ રહેવા દેવો નહીં, પણ રોને સમૂળગે નાશ કરવો. તથા ચાચક વગેરે કોઈ વસ્તુની યાચના કરે તે પણ તેને કડવો ઉત્તર આપ નહીં; પણ પોતે સમર્થ હાઈએ તે તેનું કામ કરી આપવું અથવા તો અન્યાસ કરાવી અપાવવું.૧૦૮

दातृणां धार्मिकाणां च शूराणां कीर्तनं सदा ।
રાજીયાચન્નેન તાજિક નૈવ સ્ત્ર મકર ..

કીતિ.
- નિરંત દાતાઓનાં, ધાર્મિકોનાં અને થરાઓનાં ચોિ પ્રયત્નપૂર્વક સાંભળવાં. પણ તેના પર લક્ષ દેવુંજ નહીં. ૧૦૯ - काले हितमिताहारविहारी विघसाशनः ।
મીનાત્મ સુવ રાત્રિઃ ચાત્સર્વ નરઃ II ૨૨૦
મનુષ્ય સમય પ્રમાણે અલ્પ અને સુખકર આહારવિહાર કરવા વિને ધર્યા પછી પ્રસાદીનઅનાદિકનો આહાર કર; મનને ઉદાર રાખવું, સુખમાં નિદ્રા કરવી. તથા સદા સ્વચ્છ રહેવું.૧૧૦

कुर्याहिहारमाहारं निर्हारं विजने सदा ।
વસાયી તા ૨ લૂિર્વ વ્યાયામ મળ્યું છે ??? ! પુરૂષ સ્ત્રીસંગ, ભોજન તથા મળમૂત્રનો ત્યાગ આટલાં કામ નિત્ય એકાંતમાં કરવાં, નિત્ય ઉદ્યમ કરો. તથા સુખકર મધુર કસરતનો અભ્યાસ કરવો.૧૧૧

अन्नं न निन्द्यात्सुस्वस्थः स्वीकुर्यात्प्रीतिभोजनम् ।
आहारं प्रवरं विद्यात्षसं मधुरोत्तरम्॥११२॥
અન્નની નિંદા કરવી નહીં પણ ઘણાજ પ્રસન્ન થઈને પ્રીતિ ભોજનના નિમંત્રણને સ્વીકારવું. કારણ કે સર્વ ભોજનમાં પ્રેમ ભજન એ છે ગણાય છે. તથા જેમાં ગળપણ વધારે હોય તેવું છ રસવાળું ભોજન બહુ એક ગણાય છે.૧૧૨

विहारं चैव स्वस्त्रीभिर्वेश्याभिन कदाचन ।
नियु, कुशलैः सार्धं व्यायाम नतिभिर्वरम्॥११३॥
પોતાની સ્ત્રી સાથે જ સુરતસમાગમ કરવો પણ વેશ્યા સાથે કોઈ દિવસ પણ વિહાર કરવો નહીં. તથા કુશળ મનુષ્યની સાથે પ્રણામપૂર્વક ઉત્તમ પ્રકારની મલયુદ્ધ આદિ કસરત કરવી.૧૧૩

હિટ્યા બાWશ્ચિમ ગામો નિ િવાપ વો મતઃT दीनान्धपंगुबधिरा नोपहास्याः कदाचन॥११४॥
આગલો અને પાછલો એમ બે પ્રહર છોડીને રાત્રે બે પ્રહારનિદ્રા કરવી. તે ઉત્તમ ગણાય છે. તથા મનુષ્ય કોઈ દિવસ ગરીબની, આંધળાની, પાંગળની અને બેહેરાની મશ્કરી કરવી નહીં.૧૧૪

नाकार्थे तु मतिं कुर्याद्राक्स्वकार्य प्रसाधयेत् ।
उद्योगेन बलेनैव बुद्ध्या धैर्येण साहसात् ।
viામેગાવિન નાની
મુખ્ય સાધવ ! ૧૨૬ છે.

તે
કે
કર્તવ્ય અકર્તવ્ય. કામ સાધનારા પુરૂષે અકાર્ય કરવામાં મન રાખવું નહીં, પણ અભિમાન ત્યાગ કરી ઉદ્યોગથી, બળથી, બુધિથી, હૈયથી, પરીકમથી, કેમળતાથી તથા સાહસકર્મથી પોતાનું કામ ઝટ સાધી લેવું.૧૧૬

यदि सिध्यति येनार्थः कलहेन वरस्तु सः ।
अन्यथायुर्धनसुहृद्यशःमुखहरः स्मृतः॥११६॥
જે કલહ કરવાથી કાર્ય સિદ્ધિ થાય છે તેને ઊત્તમ કલહ જાણવા પરંતુ કલહ કરતાં છતાં પણ જે કાર્ય સિદ્ધિ થાય નહીં તો તે કલહ જીવનને નાશ કરે છે, ધનને નાશ કરે છે, સંબંધીમાં ભેદ પડાવે છે, ચશને લોપ કરે છે અને સુખનો નાશ કરે છે. એમ સમજવું.૧૧૬

नानिष्टं प्रवदेत्कस्मिन्नच्छिद्रं कस्य लक्षयेत् ।
आज्ञाभंगस्तु महतां राज्ञः कार्यो न वै क्वचित्॥११७॥
 કોઈ દિવસ કોઈ પણ માણસની નિંદા કરવી નહીં. કેઈનાં છિદ્રો શોધવાં નહીં તથા મેટા માણસેની અને રાજાની આજ્ઞાને ભંગ પણું કઈ દિવસ કરવું નહીં.૧૧૭

असत्कार्यनियोक्तारं गुरुं वापि प्रबोधयेत् ।
नातिकामेदपि लघु कचित्सत्कार्यबोधकम्॥११८॥
 કોઈ વખતે નઠારા કાર્યને ઉપદેશ કરનારા ગુરૂને પણ શીખામણ આપવી અને સારા કાર્યને બંધ કરનારા સાધારણ મનુષ્યના બોધને ઉલંધો નહીં, પણ તે ગ્રહણ કર. . ૧૧૮,
कृत्वा स्वतन्त्रां तरुणी स्त्रियं गच्छेन्न वै कचित् ।
स्त्रियो मूलमनर्थस्य तरुण्यः किं परैः सह॥११९॥
 કઈ પણ દિવસ પિતાની તરૂણ સ્ત્રીને સ્વતંત્રતા આપીને કયાંહી પણ જવું નહીં કારણ કે તરૂણોયો એજ અનર્થનું મૂળ છે; તે જ્યારે તે પરપુરૂષની સાથે મળી જાય ત્યારે શું ન કરે? ૧૧૯
न प्रमाद्येन्मदद्रव्यैनं विमुह्येत्कुसन्ततौ॥१२०॥
મદ ઉપજાવનારી સંપત્તિ ઉપર મોહિત થવું નહીં અને કુપુત્ર ઉપર મમતા રાખવી નહીં.૧૨૦

साध्वी भार्या पितृपत्नी माता बाला पिता स्नुषा ।
अभर्तृकानपत्या या साध्वी कन्या स्वसापि च॥१२१॥
 मातुलानी भ्रातृमार्या पिकृमातृस्वसा तथा।
માતાનપર સુવરબgછાઃ ॥૧૨ / 0 ૧૪

- શુક્રનીતિ. बालोऽपिता च दौहित्रो भ्राता च भगिनासुतः ।
તિવયં પત્રનીયા: બન્નેન રાતિઃ ॥૧૨૩ છે.
अविभवेऽपि પોતાની પાસે ધન ન હોય તેપણ મનુષ્ય સાધવી ભાર્યા, કાકી, માતા, પુરી, પિતા, તૃષા-પુત્રની વહુ, વિધવા અને વાંઝણી એવી સદ્ગણુ દીકરી અને બેહન, મામી, ભાભી, ફેઈ, માસી, પુત્રરહિત વડવો, ગુરુ, સસરે, , મામે,પિતા રહિત કરે, દેહિ, ભાઈ અને ભાણેજ, આટલાનું પિતાની શક્તિ પ્રમાણે સારી રીતે અવશ્ય પાલન કરવું. ૧૨૧-૧૨૩
વિમવે મિgિp કુહતી पत्न्याः कुलं दासदासीभृत्यवर्गाश्च पोषयेत्॥१२४॥
અને સંપત્તિ હોય તે માતાપિતાના કુળનું, મિત્રનું, સસરાના કુળનું, તથા દાસ, દાસી અને સેવક વર્ગોનું પણ પિષણ કરવું.૧૨૪

विकलाङ्गान्प्रव्रजितान्दीनानाथांश्च पालयेत्॥१२५॥
 કાણુ, કુબડા વિગેરેનું, લંગડા વગેરેનું, સંન્યાસિયોનું, દરિદ્રનું અને અનાથનું પણ પાલન કરવું.૧૨૫

कुटुम्बभरणार्थेषु यत्नवान्न भवेच्च यः।
तस्य सर्वगुणैः किन्तु जीवन्नेव मृतश्च सः १२६॥
જે મનુષ્ય પોતાના કુટુંબના ભરણપોષણ માટે પ્રયત્ન કરે નહીં, તેના વિદ્યા વગેરે સર્વ ગુણે નકામા જાણવા; અને તે પુરૂષને જીવતેજ મૂવી સમજ.૧૨૬

न कुटुम्बं भृतं येन नाशिताः शत्रवोऽपि न ।
प्राप्तं संरक्षितं नैव तस्य कि जीवितेन वै?॥१२७॥
જેણે કુટુંબનું ભરણપોષણ કર્યું નહીં, જેણે શત્રુઓને નાશ કર્યો નહીં અને જેણે મળેલી વસ્તુને સંગ્રહ કયો નહીં તેનું જીવન વ્યર્થ જાણવું.૧૨૭

स्त्रीभिर्जितो ऋणी नित्यं सुदरिद्री च याचकः ।
गुणहीनोऽर्थहीनः सन्मृता एते सजीवकाः॥१२८॥
 સ્ત્રીવશ, કરજદાર, નિત્યને દરિદ્રી, ભક્ષા માંગનાર, ગુણ રહિત અને નિર્ધન આટલા પુરૂષને જીવતાજ મવા સમજવા.૧૨૮

आयुर्वित्तं गृहच्छिद्रं मन्त्रमैयुनभेषजम् ।
दानमानापमानं च नवैतानि सुगोपयेत्॥१२९॥
કર્તવ્ય અકર્તવ્ય.
૧૯૯
૧૨૯
આયુષ્ય, ધન, ઘરનું છિદ્ર, ગુપ્તવિચાર, મૈથુન, ઔષધ, દાન, માન અને અપમાન આ નવ વસ્તુને હું ગુપ્ત રાખવી. देशाटनं राजसभावेशनं शास्त्रचिन्तनम् ।
वेश्यादिदर्शनं विद्वन्मैत्रीं कुर्यादतन्द्रितः॥॥१३०॥
આળસ રહિત થઈને દેશાટન કરવુ, જુદા જુદા રાજની સભામાં જવું, શાસ્ત્ર વિચારવાં, વેશ્યા વગેરેને સમાગમ કરવા અને વિદ્વાનોની સાથે મિત્રતા કરવી.૧૩૦

अनेका तथा धर्माः पदार्थाः पशवो नराः ।
देशाटनात्स्वानुभूताः प्रभवन्ति च पर्वताः॥१३१॥
દેશાટન કરવાથી અનેક ધર્મો, અનેક પદાર્થો, જુદાં જુદાં પશુ, મનુષ્ય તથા અનેક પર્વતા સારી રીતે જાણવામાં આવે છે. ૧૩૧ कीदृशा राजपुरुषा न्यायान्यायं च कीदृशम् ।
मिथ्याविवादिनः के च के वै सत्यविवादिनः॥१३२॥
 कीदृशी व्यवहारस्य प्रवृत्तिः शास्त्रलोकतः ।
सभागमनशीलस्य तद्विज्ञानं प्रजायते॥१३३॥
"
જે મનુષ્યને રાજસભામાં જવાની ટેવ હોય છે તેને રાજાના નાકરા કેવા છે, ન્યાય તથા અન્યાય કેવા છે, કાણુ મિથ્યાવાદી છે અને કાણ, સત્યવાદી છે, શાસ્રની રીતિ પ્રમાણે તથા લૈાકિક રીતિ પ્રમાણે સભામાં ભિન્ન ભિન્ન વિવાદે કેમ ચાલે છે, અને તેનું પરિણામ શું આવે છે? તે સર્વ જાણવામાં આવે છે. ૧૩૨-૧૩૩
नाहंकारी च धर्मान्धः शास्त्राणां तत्त्वचिन्तनैः ।
एकं शास्त्रमधीयानो न विद्यात्कार्यनिर्णयम्॥१३४॥
મનુષ્યે ષટ્લાસ્ત્રનાં તત્કા જાણ્યાં પછી અભિમાની તથા ધર્માંધ થવું નહીં, તેમ કેવળ એકત્ર શાસ્ત્ર પણ ભણીને બેસી રહેવું નહીં; કારણ કે એક શાસ્ત્ર ભણનાર મનુષ્ય કાઈ કાર્યના નિણૅય કરી શકતા નથી.૧૩૪

स्याद्वहूागमसन्दर्शी व्यवहारो महानतः ।
बुद्धिमानभ्यसेन्नित्यं बहुशास्त्राण्यतन्द्रितः॥१३५॥
પરંતુ જ્યારે ઘણાં શાસ્ત્ર ભણવામાં આવે છે, ત્યારે મનુષ્ય મેટા વ્યવહારવેત્તા થાય છે. માટે બુધ્ધિશાળી મનુષ્ય, આળસના ત્યાગ કરી નિત્ય જુદાં જુદાં શાસ્ત્રાને અભ્યાસ કરવા..૧૩૫

Shri Mahavir Jain Aradhana Kendra
૧૦
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ:
तदर्थं तु गृहीत्वापि तदधीना न जायते ।
वेश्या तथाविधा वापि वशीकर्त्तु नरं क्षमा ।
नेयात्कस्य वशं तद्वत्स्वाधीनं कारयेज्जगत्॥१३६॥
જે વેશ્યા મનુષ્યના ધનને હરણ કર્યાં છતાં પણ પેાતે તેને અંધિન થતી. નથી—તેવી વેશ્યા, જેમ મનુષ્યને વશ કરવાને સમર્થ થાય છે, તેમજ પુરૂષે પણ આખુ જગત પેાતાને અધિન કરવુ અને પાતે કોઈને અધિન થયું નહીં, ૧૩૬ श्रुतिस्मृतिपुराणानामर्थविज्ञानमेव च ।
सहवासात्पण्डितानां बुद्धिः पण्डा प्रजायते॥१३७॥
પ‘ડિતાના સહવાસથી શ્રુતિ, સ્મૃતિ અને પુરાણેાના અર્થનું જ્ઞાન થાય છે અને બુદ્ધિ શુદ્ધ થાય છે.૧૩૭

देवपिवतिथिभ्यो ऽन्नमदत्त्वा नाश्नीयात्कचित् ।
आत्मार्थं यः पचेन्मोहान्नरकार्थं स जीवति॥१३८॥
મનુષ્ય દેવતાઓને, પિતાને અને અતિથીયાને જમાડયા વિના કાઈ દિવસ જમવું નહીં. જે મનુષ્ય અજ્ઞાનથી કેવળ પેાતાને માટે ભાજન તૈયાર કરે છે-તાત્પર્યં કે દેવાર્દિકને નિવેદ્નન કર્યા વિનાજ જમે છે-તે મનુષ્ય મરણ થયા બાદ નરકમાં પડે છે.૧૩૮

मार्ग गुरुभ्यो बलिने व्याधिताय शवाय च ।
राज्ञे श्रेष्ठाय प्रतिने यानगाय समुत्सृजेत्॥१३९॥
વડીલ વર્ગ, બળવંત પુરૂષ, રાગી, શમ, રાજા, માન્યપુરૂષ, વ્રતધારીબ્રહ્મચારી વગેરે તથા વાહનમાં બેસીને જનાર પુરૂષ-આટલા સામા આવતા હોય ત્યારે મનુષ્ય, પડખા ઉપર ખસી જઈને તેઓને જવાના માર્ગ આપવા.૧૩૯

शकटात्पञ्चहस्तं तु दशहस्तं तु वाजिनः ।
दूरतः शतहस्तं च तिष्ठेन्नागाद्वृषाद्दश॥१४०॥
મનુષ્યે રસ્તા ઉપર જતી વખતે ગાડીયેાથી પાંચ હાથ દૂર રહેવુ. ઘેાડાથી દશ હાથ દૂર રહેવું હાથીથીશા હાથ દૂર રહેવુ. અને ખળદથી દેશ હાથ દૂર રહેવુ.૧૪૦

शृङ्गिणां च नखिनां च दंष्ट्रिणां दुर्जनस्य च ।
नदीनां वसतौ स्त्रीणां विश्वासं नैव कारयेत्॥१४१॥
સમીપમાં રહેલાં શીંગડાવાળા નખવાળાં ડાઢવાળાં પ્રાણીયાના, દુર્જનાને, નદીએને અને સ્રીઓના વિશ્વાસ કરવાજ નહીં.૧૪૧

કર્તવ્ય, અકર્તવ્ય. खादन्न गच्छेदध्वानं न च हास्येन भाषणम् ।
शोकं न कुर्यान्नष्टस्य स्वकतेरापि जल्पनम् ।
રસ્તે ચાલતાં ખાવું નહીં, બેલતાં બોલતાં હસવું નહીં, વાયલી વસ્તુને શોક કરવો નહીં અને પોતે કરેલું કામ કહી બતાવવું નહીં.૧૪૨

स्वशंकितानां सामीप्यं यजेलै नीचसेवनम् ।
संलापं नैव श्रृणुयाद्गुप्तः कस्यापि सर्वदा॥१४३॥
પોતાને જે માણસને વિશ્વાસ ન હોય તેની પાસે ઉભા રહેવું નહીં, નીચની ચાકરી કરવી નહીં તથા હંમેશા છુપાઈને કોઈની પણ વાત સાંભળવી નહીં.૧૪૩

उत्तमैरननुज्ञातं कार्य नेच्छेच्च तैः सह ।
देवैः साकं सुधापानाद्राहोश्छिन्नं शिरो यतः॥१४४॥
મોટા પુરૂષોએ જે કામ પોતાની સાથે રહીને કરવાની મના કરી હોય તે કામ તેઓની સાથે રહીને કરવાની ઇચ્છા કરવી નહીં; કારણકે દેવોની મનાહ છતાં પણ તેઓની સાથે અમૃતનું પાન કરવાથી રાહુનું મસ્તક કપાયું હતું.૧૪૪

महतोऽसत्कृतमपि भवेत्तद्भूषणाय वै ।
विषपानं शिवस्यैव त्वन्येषां मृत्युकारकम्॥१४५॥
કોઈ કામ ઘણું ધિ કારવા ગ્ય ત્યાગ કરવા યોગ્ય હોય તોપણ તે કામ મહાપુરૂષને ભૂષણરૂપ થઈ પડે છે; જેમકે વિષપાન એ શંકરને જ ભૂષણરૂપ છે, પણ બીજાઓને મૃત્યુ ઉપજાવનારૂં છે.૧૪૫

तेजस्वी क्षमते सर्व भोक्तुं वद्दिरिवानघः ।
न सांमुख्ये गुरोः स्थेयं राज्ञः श्रेष्ठस्य कस्यचित्॥१४६॥
પાપ રહિત તેજસ્વી મનુષ્ય અગ્નિની પેઠે સર્વ વસ્તુને ઉપભેગ કરે છે, પરંતુ સાધારણ મનુષ્ય ભોગવી શકતો નથી. ગુરૂ, રાજા, તથા સંભાવિત ગૃહસ્થની સન્મુખ ઉભું રહેવું નહીં, પણ તેની પડખે તરીકે જવું.૧૪૬

राजा मित्रमिति ज्ञात्वा न कार्य मानसेप्सितम् ।
नेच्छेन्मूर्खस्य स्वामित्वं दास्यमिच्छेन्महात्मनाम् ।
विरोधं न ज्ञानलवदुर्विदग्धस्य रजनम्॥१४७॥
રાજમાન્ય મનુણે, રાજાને પિતાને મિત્ર ગણીને સતાની મરજી પ્રમાણે કામ કરવું નહીં તથા (ડાલા) મનુષ્ય મૂર્ખનું ઉપરીપણું સ્વીકારવું

Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ:
નહીં, તેમ તેવાની ચાકરી પણ ઈચ્છવી નહી, મહાત્મા પુરૂષોની સાથે વિરોધ કરવો નહીં, પણ સંપથી વર્તવું તથા અલ્પશાનથી ગર્વિષ્ટ થયેલા દુર્જનને રંજન કરવા નહીં-કેમકે દુર્જનની પ્રસન્નતા પણ સજજનના કો૫ સમાન હોય છે.૧૪૭

अत्यावश्यमनावश्यं क्रमात्कार्य समाचरेत् ।
प्राक्पश्चाद्राग्विलम्बेन प्राप्तं कार्यं तु बुद्धिमान्॥१४८॥
બુદ્ધિશાળી મનુષ્ય બહુ જરૂરીનું કામ પ્રથમ કરવું; ત્યાર પછી સામાન્ય કામ કરવું. તે એ પ્રમાણે કરવું કે જે કામ બહુજ ઉતાવળનું હેય તે કામ પ્રથમથી જ પુરૂં કરવું; અને હાથમાં આવેલાં છતાં બહુ જરૂરી ન હોય તેવાંને પાછળથી ધીરે ધીરે પુરૂ કરવું-કે જેથી કોઈને હાની થાય નહીં.૧૪૮

पित्राज्ञप्तेनापि मातृवधरूपे सुपुजिता ।
धृता गोतमपुत्रेण ह्यकार्ये चिरकारिता॥१४९॥
 ગતમે જાણ્યું કે અહલ્યાએ ઈદ્રની સાથે વ્યભિચાર કર્યો, માટે તેમણે પોતાના પુત્ર શતાનંદને આજ્ઞા કરી કે, વત્સ “તારી માતાને મારી નાંખ; પણ શતાનંદે તે કાર્ય કરતાં વાર લગાડી, એટલામાં તમને કોપ પણ શાંત પડયો, અને તેમણે અહલ્યા ઉપર ક્ષમા કરી. આવી રીતે વિલંબે કાર્ય કરવાથી માન મળ્યું.૧૪૯

प्रेम्णा समीपवासेन स्तुत्या नत्या च सेवया ।
कौशल्येन कलाभिश्च कथाभिनितोऽपि च॥१५०॥
 आदरेणार्जवेनैव शौर्यादानेन विद्यया ।
प्रत्युत्थानाभिगमनैरानन्दस्मितभाषणैः ।
उपकारैः स्वाशयेन वशीकुर्याजगत्सदा॥१५१॥
મનુષ્ય નિરંતર પ્રેમ બતાવીને, સહવાસ કરીને, સ્તુતિ કરીને, પ્રણામ કરીને, સેવા કરીને, કુશળતા વાપરીને, કળા દાખવીને, વાર્તાઓ કહીને, જ્ઞાન દર્શાવીને, આદર આપીને, કોમળતા વાપરીને, શૈર્યતા બતાવીને, વસ્તુ ભેટ આપીને, વિદ્યા દર્શાવીને, સામા ઉભા થઈને, સન્મુખ જઈ આદર આપીને, હર્ષ સહિત મંદહાસ્યવાળાં ભાષણ કરીને, ઉપકાર કરીને, તથા સામાં મનુષ્યના અભિપ્રાય પ્રમાણે વતીને-જગને વશ કરવું. ૧૫૦-૧૫૧
एते वश्य करोपाया दुर्जने निष्फलाः स्मृताः।
तत्सन्निधिं त्यजेत्याज्ञः शक्तस्तं दण्डतो जयेत् ।
छलभूतैस्तु तद्रूपैरुपायैरेभिरेव वा॥१५२॥
કર્તવ્ય આકર્તવ્ય. ઉપર જણાવેલાં વશીકરણના ઉપાય દુર્જનો ઉપર નિષ્ફળ નિવડે છે; માટે વિદ્વાન્ મનુષ્ય, દુર્જનને દરથીજ ત્યાગ કરો, અને પોતામાં શક્તિ હોય તો તેને શિક્ષા કરીને અથવા તે ખેટે પ્રેમ દર્શાવીને કે પછી બીજા કપટના ઉપાયે વાપરીને દુષ્ટનો પરાજય કરો. ઉપર
श्रुतिस्मृतिपुराणानामभ्यासः सर्वदा हितः।
साङ्गानां सोपवेदानां सकलानां नरस्य हि॥१५३॥
મનુષ્યને પડંગ સહિત ચાર વેદ, ઉપવેદને, સ્મૃતિને તથા પુરાણાને નિત્ય અભ્યાસ હિત કરનાર છે.૧૫૩

मृगयाक्षाः स्त्रियः पानं व्यसनानि नृणां सदा ।
चत्वार्येतानि सन्त्यज्य युक्त्या संयोजयेत्कचित्॥१५४॥
 મૃગયા, છૂત, સ્ત્રિઓ ને મદિરાપાન આ ચાર વસ્તુ નિરંતર મનુષ્યોને વ્યસનરૂપે વળગેલી હોય છે, માટે તે સર્વનો સર્વથા ત્યાગ કરવો. કદાચ મૃગયા વગેરેનો ઉપયોગ કરવો હોય તે યુક્તિપૂર્વક કઈક વખતે જ કરો, પણ નિરંતર તે વસ્તુને સેવવી નહીં.૫૪

कूटेन व्यवहारं तु वृत्तिलोपं न कस्यचित् ।
न कुर्याच्चिन्तयेत्कस्य मनसाप्यहितं क्वचित्॥१५५॥
 મનુષ્ય કોઈની સાથે કપટ વ્યવહાર કરવો નહીં, કેઈની આજીવિકાને ભગ કરવો નહીં, અને કોઈનું ભુંડું કરવું નહીં, તેમ કઈવાર ભુંડુ કરવા માટે મનમાં વિચાર સરખે પણ કરવું નહીં.૧૫૫

तत्कार्य तु सुखं यस्माद्भवेद्वैकालिकं दृढम् ।
मृते स्वर्ग जीवति च विन्द्यात्कीर्तिं दृढां शुभाम्॥१५६॥
 મનુષ્ય તેવું કામ કરવું કે જે કામ કરવાથી આ લોકમાં ને પરલોકમાં સ્થિર સુખ મળે: પણ એવું કામ કરવું કે જીવતાં જગતમાં શુભ દઢતાર કીર્તિ થાય અને મરણ પછી સ્વર્ગ મળે.૧૫૬

जागर्ति च सचिन्तो य आधिव्याधिनिपीडितः।
નારો વોિ વિષય બનીછુપ: ૫ ૨૬૭ | कुसहायो कुनृपतिर्भिन्नामात्यसुहृत्पनः ।
कुर्याद्यथा समीक्ष्यैतत्सुखं स्वप्याचिरं नरः॥१५८॥
 ચિંતાતુર મનુષ્ય, માનસિક તથા શારીરિક પીડાથી પીડાતે મનુષ્ય, જાર, ચાર બળવાનને શત્રુ, વિષયી, ધનની લોભી, તથા દુષ્ટ લોકાની સહાચતાવાળે અને જેના ઉપર મંત્રી, મિત્ર તથા પ્રજા અપ્રસન હોય તે, . દુષ્ટ

શાકભીતિ.
રા–એટલાને ઉઘ આવતી નથી, પણ ઉજાગર કરે છે, માટે મનુષ્ય વિચાર કરીને એવું કામ કરવું કે જેથી ઘણીવાર સુધી સુખમાં નિદ્રા આવે. ૧૫૭-૫૮
राज्ञो नानुकंतिं कुर्यान च श्रेष्ठस्य कस्यचित्॥नैको गच्छेद्यालव्याघ्रचोरेषु च प्रबाधितुम्॥११९॥
 મનુષ્ય રાજાની પેઠે અથવા તો કોઈ મેટા ધનાઢય પુરૂષની પેઠે આ ચરણ કરવું નહીં –-૫ણ શકિત પ્રમાણે આચરણ કરવું. તથા સપ, વાઘ, કે ચોરેને એકલા પકડવા માટે જવું નહીં પણ તેમાં બીજાની સહાયતા લેવી.૧૫૯

जिघांसन्तं जिघांसीयाद्गुरुमप्याततायिनम् ।
कलहे न सहायः स्यात्संरक्षेबहुनायकम्॥१६०॥
મારી નાખવાને ઈચ્છાવાળા આતતાયી ગુરૂને મારી નાખ, કલહમાં કાઈને સહાય કરવી નહીં તથા ઘણાના પાળનારા એક પુરૂષનું રક્ષણ ક .૧૬૦

गुरूणां पुरतो राज्ञो न चासीत महासने ।
प्रौढपादो न तद्वाक्यं हेतुभिर्विकति नयेत्॥१६१॥
 પિતા વગેરે મુરબ્બીની આગળ અને રાજાની આગળ ઉંચા આસન ઉપર બેસવું નહીં તથા ઘુંટણભર બેસીને જુદા જુદા તર્કો કરી તે માન્ય પુરૂષોના વચનનું ખંડન પણ કરવું નહીં.૧૬૧

यत्कर्तव्यं न जानाति कृतं जानाति चेतरः।
नैव वक्ति च कर्तव्यं कृतं यश्चोत्तमो नरः॥१६२॥
 નિચ મનુષ્ય પોતાનાં કર્તવ્યને સમજાતું નથી, પરંતુ સાધરણ રીતે કામ કરી જાણે છે, અને ઉત્તમ મનુષ્ય પોતાનાં કર્તવ્યને તથા કામ કરવાને સમજે છે, પરંતુ મુખથી કહેતો નથી.૧૬૨

न प्रियाकथितं सम्यमन्येतानुभवं विना ।
अपराधं मातृस्नुषांभ्रातृपत्नीसपत्निजम्॥१६३॥
સ્ત્રી, પતિની પાસે, માતાને, પુત્રની વહુને, ભાભીને અને સેક્યને વાંક કાઢે તેપણુ પતિએ જાતે અનુભવ કર્યા વિના તેનું કહેવું ખરું માનવું નહીં.૧૬૩

अनृतं साहसं माया मूर्खत्वमतिलोभता ।
अशौचं निर्दया दर्पः स्त्रीणामष्टौ स्वदुर्गणाः॥१६४॥
 મીથ્યા ભાષણ, અવિચારીપણું, કપટ, મૂર્ખતા, અત્યંત લેશીપણું,

વિવાહ વિચાર.
Us ... ....... અપવિત્રતા, નિર્દયતા અને ગર્વ આ આઠ સ્ત્રીઓના પોતાના સ્વભાવિક દુર્ગુણ છે.૧૬૪

षोडशाद्वात्परं पुत्रं द्वादशाद्वात्परं स्त्रीयम् ।
न ताडयेहुष्टवाक्यैः पीडयेन्न स्नुषादिकम्॥१६५॥
 પુત્ર શાળ વર્ષનું થાય ત્યાર પછી તેને માર નહીં, પુત્રી બાર વર્ષની થાય ત્યાર પછી તેને મારવી નહીં, તથા કટુવચને કહીને પુત્રની વહુ વગેરેને દુભાવવાં નહીં.૧૬૫

पुत्राधिकाश्च दौहित्रा भागिनेयाश्च भ्रातरः ।
कन्याधिकाः पालनीया भ्रातृभार्या स्नुषा स्वसा॥१६६॥
 દેહિતરાઓનું, ભાણેજેનું અને ભાઈઓનું-પુત્ર કરતાં વિશેષ પાલન કરવું તથા ભાભીનું, પુત્રની વહુનું અને બેહનનું–પુત્રી કરતાં વિશેષ પાલન કરવું.૧૬૬

आगमार्थं हि यतते रक्षणार्थ हि सर्वदा ।
कुटुम्बपोषणे स्वामी तदन्ये तस्करा इव॥१६७॥
પોતાના કુટુંબનું પિષણ કરનાર ગૃહસ્વામી હમેશાં કુટુંબના પોષણ માટે ધન મેળવવાનો પ્રયત્ન કરે છે અને મેળવેલાં ધનનું રક્ષણ કરવા માટે પ્રયત્ન કરે છે, પરંતુ બીજા મનુષ્યો તે ચરેની પેઠે ધન હરવાનો જ પ્રયત્ન કરે છે.૧૬૭

अनृतं साहसं मौख्यं कामाधिक्यं स्त्रियां यतः ।
कामाद्विनैकशयने नैव सुप्यात्स्त्रिया सह॥१६८॥
 સ્ત્રીઓ, અસત્યવાદિની, વિચાર કર્યા વગર સહસા કાર્ય કરનારી, અણસમજું અને બહુ કામાતુર હોય છે, માટે પુરૂષે કામેચ્છા સિવાય સ્ત્રીની સાથે એક શસ્યામાં સુવું નહીં.૧૬૮

વિવાહ વિચાર, दृष्ट्रा धनं कुलं शीलं रूपं विद्यां बलं वयः ।
कन्यां दद्यादुत्तमं चेन्मैत्री कुर्यादथात्मनः॥१६९॥
 વરનાં ધન, કુળ, શીળ, રૂપ, વિદ્યા, બળ અને વય આટલી વસ્તુની પરીક્ષા કરીને તે સર્વાંગ સુંદર અને ગુણવંત પુરૂષને કન્યા આપવી અને તેની સાથે મિત્રતા કરવી. ૧૬૯ _ भार्याथिनं वयोविद्यारूपिणं निर्धनं त्वपि ।
न केवलेन रूपेण वयसा न धनेन च॥१७०॥
શકનાલિ.
વર નિધન હોય છતાં પણ નાની ઉમ્મરને, વિદ્યાવંત, અને રૂપાળે હોય તેવા વરને કન્યા આપવી, પણ કેવળ રૂપ કે અવસ્થા, કે ધન જોઈ કન્યા આપવી નહીં.૧૭૦

आदौ कुलं परीक्षेत ततो विद्यां ततो वयः॥
शीलं धनं ततेो रूपं देशं पश्चाद्विवाहयेत्॥१७१॥
 વિવાહ કરતાં પ્રથમ તે કુળની પરીક્ષા કરવી, ત્યાર પછી વિદ્યાની, ત્યાર પછી અવસ્થાની, ત્યાર પછી સ્વભાવની, ત્યાર પછી ધનની, ત્યાર પછી રૂ૫ની અને ત્યાર પછી તેના દેશની પરીક્ષા કરવી અને પછી તે વરસાથે કન્યાને પરણવવી.૧૭૧

कन्या वरयते रूपं माता वित्तं पिता श्रुतम् ।
बान्धवाः कुलमिच्छन्ति मिष्टान्नमितरे जनाः॥१७२॥
 વિવાહમાં, કન્યા, વરના રૂપની-પિતા વિદ્યાની, માતા ઘનની, ભાઈઓ કુળની અને જાનૈયાઓ મિષ્ટાન ઉડાવવાની ઈચ્છા રાખે છે.૧૭૨

भार्यार्थ वरयेत्कन्यामसमानर्षिगोत्रजाम् ।
માતૃમતિ સુવુરાં યોનિ પવિતા . ૨૭રૂ II જે કન્યા બીજા રૂષિ અને બીજા ગેત્રમાં જન્મેલી હોય, બંધમતી હાય, ઉત્તમ કુળમાં જન્મેલી હોય અને નિર્દોષ માતાથી ઉત્પન્ન થઈ હોય તેવી કન્યાની સાથે પરણવું.૧૭૩

વિદ્યા–ધન વિચાર. - સારા રામૈવ વિવાર્થ = સધા
न त्याज्यौ तु क्षणकणौ नियं विद्याधनार्थिना॥१७४॥
 મનુષ્ય ક્ષણે ક્ષણે વિદ્યા અને કણે કણે ધનને સંગ્રહ કરવો, વિદ્યા અને ધન મેળવવા ઈચ્છનારા મનુષ્ય નિત્ય એક ક્ષણ અને એક કણને પણ ચર્ચ જવા દેવા નહીં.૧૭૪

सुभा-पुत्रमित्रार्थ हितं नित्यं धनार्जनम् ।
दानार्थं च विना त्वेतैः किं धनैश्च जनैश्च किम् ?॥१७५॥
 નિરંતર સદગુણી સ્ત્રીના ઉપયોગ માટે, સુપુત્રના ઉપયોગ માટે, નિં. ત્રના ઉપયોગ માટે, અને દાન આપવા માટે ઘન મેળવવું તે હિતકારી છે; પરંતુ શ્રી આદિના પગમાં ન આવતાં ધન અને ચાકરો શા કામના? કઈ જ નહીં.૧૭૫

વિઘાન વિચાર,
माविसंरक्षणक्षमं धनं यत्नेन रक्षयेत् ।
....... जीवामि शतवर्ष तु नन्दामि च धनेन वै॥१७६॥
 इति बुद्ध्या सञ्चिनुयाद्धनं विद्यादिकं सदा।
पञ्चविंशत्यब्दपूरं तदई वा तदर्द्धकम्॥१७७॥
ધન, ભવિષ્યમાં મનુષ્યનું રક્ષણ કરી શકે છે, માટે યત્નથી તેનું રક્ષણ કરવું તથા હું હજી સો વર્ષ સુધી જીવીશ, અને મેળવેલાં ધનમાંથી હું આનંદમાં દિવસો નિર્ગમન કરીશ, આવો મનમાં વિચાર કરીને પંચીશ વર્ષ અથવા તે સાડા બાર વર્ષ કે સાડા છ વર્ષ સુધી નિરંતર વિદ્યા આદિક ધન સંપાદન કરવું. ૧૭૬–૧૭૭
विद्याधनं श्रेष्ठतरं तन्मूलमितरद्धनम् ।
दानेन वर्धते नित्यं न भाराय न नीयते॥१७८॥
 સર્વ ધનમાં વિદ્યા ઘન મેટું છે; કારણ કે બીજા ધન વિદ્યા નથી મેળવી શકાય છે. વળી એ નિત્ય દાન કરવાથી વૃદ્ધિ પામે છે અને વધ્યા પછી પણ એ ભારરૂપ થઈ પડતું નથી તથા કોઈથી ચેરી પણ જવાતું નથી.૧૭૮

अस्ति यावत्तु सधनस्तावत्सर्वैस्तु सेव्यते ।
निर्धनस्त्यज्यते भार्यापुत्राद्यैः सुगुणोऽप्यतः॥१७९॥
 . નિણ મનુષ્ય પાસે પણ જ્યાં સુધી ધન હોય છે ત્યાં સુધી સર તેની સેવા કરે છે; પરંતુ ગુણવાન છતાં પણ નિર્ધન મનુષ્યને સ્ત્રી પુત્ર વગેરે (પણ) ત્યાગ કરે છે.૧૭૯

संसृतौ व्यवहाराय सारभूतं धनं स्मृतम् ।
अतो यतेत तत्प्राप्त्यै नरोः ह्युपायसाहसैः॥१८०॥
 આ સંસારમાં વ્યવહાર ચલાવવા માટે મુખ્ય સાધન ધન છે; માટે મનુષ્ય ધન સંપાદન કરવા માટે ઉપાયો (કળા) તથા સાહસકર્મ કરવાં.૧૮૦

सुविद्यया सुसेवाभिः शौर्येण कृषिभिस्तथा ।
कौसीदवृद्धया पण्येन कलाभिश्च प्रतिग्रहैः ।
यया कया चापि वृत्त्या धनधान्स्यात्तथाचरेत्॥१८१॥
 શ્રેષ્ટવિદ્યા, ઉત્તમ સેવા, શરીરના, ખેતીવાડી, વ્યાજવટંતર, વ્યાપાર, સંગીતાદિક કળા, અને દાન–આમાંનો હરકોઈ એક આજીવિકા ગ્રહણ કરીને જેમ ધનવાન થવાય તેમ ઉપાય કરવા.૧૮૧

तिष्ठन्ति सधनद्वारे गुणिनः किंकरा इव॥१८२॥
Ce
શુક્રનીતિ.
(કારણ કે) ગુણવાન પુરૂષ ધનવતના બારણા ઉપર સેવની પેઠે ઉભા રહે છે.
दोषा अपि गुणायन्ते दोषायन्ते गुणा अपि ।
धनवतो निर्धनस्य निन्द्यते निर्धनोऽखिलैः॥१८३॥
ધનવંતના દોષો પણ ગુણરૂપ થઇ પડે છે અને નિર્ધનના ગુણા પણ દોષરૂપ થઈ પડે છે, તથા સઘળા મનુષ્યા નિર્ધનની નિંદા કરે છે. ૧૮૩ सुनिर्धनत्वं प्राप्येके मरणं भेजिरे जनाः ।
ग्रामायैकेऽचलायेके नाशायैके प्रवव्रजुः॥१८४॥
ઉપર
કેટલાએક મનુષ્યા નિર્ધન થવાથી મરણ પામે છે; કેટલાએક લેાકા નિર્ધન થવાથી સ્વદેશ છેડીને પરદેશમાં જાય છે. કેટલાએક પર્વત જઈને વસે છે અને કેટલાએક આત્મહત્યા માટે નાશી જાય છે, ૧૮૪ उन्मादमेके पुष्यन्ति यान्त्यन्ये द्विषतां वशम् ।
दास्यमेके च गच्छन्ति परेषामर्थहेतुना॥१८५॥
કેટલાએક પુરૂષ ધન મેળવવાની ચિંતાથી ગાંડા અને છે, કેટલાએક શત્રુને અધીન થાય છે અને કેટલાએક શત્રુની સેવા બજાવે છે, ૧૮૫ यथा न जानन्ति धनं सञ्चितं कति कुत्र वै ।
आत्मस्त्रीपुत्रमित्राणि सलेखं धारयेत्तथा॥१८६॥
પેાતાની સ્રી, પુત્ર અને મિત્રા કેટલું' ધન મેળવ્યુ છે અને તે ક્યાં રાખ્યું છે. તે જેમ જાણી શકે નહીં' તેમ લેખપત્ર કરીને ધનને ગુપ્ત રીતે વ્યાજે મૂકવુ. ૬૮૬.
नैवास्ति लिखितादन्यत्स्मारकं व्यवहारिणाम् |
न लेख्येन विना कुर्याद्व्यवहारं सदा बुधः॥१८७॥
વેપારીયાને લેખપત્ર વગર બીજી વસ્તુ ભૂતકાળમાં બનેલા વિષયને જણાવી શક્તીજ નથી; માટે વિદ્વાને હમેશાં લખાણ વિના (પાળે પાને) વ્યાપાર કરવા નહીં.૧૯૭

निर्लोभे धनिके राज्ञि विश्वस्ते क्षमिणां वरे ।
सुसञ्चितं धनं धार्यं गृहीतलिखितं तु वा॥એકઠું કરી મૂકેલું ધન, લાભ રહિત તથા વિશ્વાસુ રીને ત્યાં અથવા ક્ષેમાશીળ એવા વિશ્વાસુ રાજાને ત્યાં મૂકવુ અથવા તા સામા ધણીની, અમને અમુક રકમ મળી છે”, એવી સહી કરાવીને હેરકાઈ સારા શેઠને ત્યાં મૂકવુ.૧૮૮

ધનવંત વેપા

१८८॥
વ્યવહાર નીતિ.
વ્યવહાર નીતિ.
मैत्र्यर्थे याचितं दद्यादकुसीदं धनं सदा ।
तस्मिस्थितं चेन्न वहु हानिकृच्च तथाविधम्॥મિત્ર, ધનની માંગણી કરે તેા, મિત્રતાને ખાતર, સદા ધન આપવુ, ને તેમ કરતાં કદાચિત્ મિત્રની ઉપર પુષ્કળ ધન ચઢી નય તેપણ તે ધન હાની કરતુ નથી, दृष्टाधमर्णं वृद्ध्यापि व्यवहारक्षमं सदा ।
૧૯
१८९॥
તેને વ્યાજ વગર વ્યાજ વગરનું
૧૮૯
सबन्धं सप्रतिभुवं धनं दद्याच्च साक्षिमत्॥१९०॥
 गृहीतलिखितं योग्यमानं प्रत्यागमे सुखम् ।
न दद्याद्वृद्धिलोभेन नष्टं मूलधनं भवेत्॥
१९९॥
કરજ લેનારા મનુષ્ય, વ્યાજ સહિત નાણા ભરવાને સમર્થ છે એમ જાણ્યા પછી, હ ંમેશા નિયમપૂર્વક પ્રતિનિધિ કે સાક્ષીના લેખ સહિત જેટલુ ધન આપવાનું હેાય તેટલુ' ધન, એક ચેાપડામાં લખાવી લઈ ને, ફરજદારને, અમુક વ્યાજ ઉપર, અમુક ધન આપવું; (યાદ રાખવું કે) તે કરજદાર સુખથી પાછું” આપી શકે એટલું આપવું; પણ વ્યાજના લાભથી સામાના ગજા ઉપરાંત ધન આપવું નહીં; કેમકે વ્યાજને લેાભ કરવા જતાં મૂળ ધનનો નાશ થાય
છે.
૧૯૦-૧૯૧
आहारे व्यवहारे च त्यक्तलज्जः सुखी भवेत् ।
धनं मैत्रीकरं दाने चादाने शत्रुकारकम्॥९९२॥
મનુષ્ય આહાર વ્યવહારમાં લાજ મૂકીને વર્તવાથી સુખી થાય છે. ધન આપતી વખતે મિત્રતા કરાવે છે, પણ પાછું લેતી વખતે રાત્રુતા કરાવે છે. ૧૯૨ कृत्वा स्वान्ते तथैौदार्यं कार्पण्यं बहिरेव च ।
उचितं तु व्ययं काले नरः कुर्यान्न चान्यथा॥१९३॥
મનુષ્યે સમય ઉપર મનમાં ઉદારતા રાખવી ને બહારથી કૃપણ ભાવ દર્શાવી ઘેચિત ખર્ચ કરવે, પણ અવસર વિના ખર્ચ કરવા નહીં. ૧૯૩ सुभार्यापुत्रमित्राणि शक्त्या संरक्षयेद्धनैः ।
नात्मा पुनरतोत्मानं सर्वैः सर्वं पुनर्भवेत्॥१९४॥
પેાતાની શક્તિ પ્રમાણે મનુષ્યે સ્રી, પુત્ર અને મિત્રાનુ ધનથી પાલન પેાષણ કરવું અને આ મનુષ્યદેહ ફરી ફરીને આવતા નથી,’ એમ સમજીને સ્રી, પુત્ર, મિત્ર, ધૃત આદિ જતાં કરીને પણ પેાતાનું રક્ષણ - `કરશું; કારણ કે મનુષ્ય જીવતા હાય તેા ફરીને સધળુ' મેળવે છે, ૧૯૪
૧૫

શુક્રનીતિ.
पश्यति स्म सजीवश्वेन्नरो भद्रशतानि च ।
सदारप्रौढपुत्रान्द्राक्श्रेयोऽर्थी विभजेत्पिता॥१९५॥
જીવતે નર હજારે સુખ ભોગવે છે માટે શરીરના રક્ષણની આવશ્યકતા છે. પિતાએ પોતાના ધ્યેય માટે, સ્ત્રીવાળા પુત્રે જ્યારે પ્રૌઢ વયના અને ઘરને વ્યવહાર ચલાવવા શક્તિમાન થાય ત્યારે તેઓને પરસ્પર જુદા કરી દેવા.૧૯૫

सदारभ्रातरः प्रौढा विभजेयुः परस्परम् ।
एकोदरा अपि प्रायो विनाशायान्यथा-खलु॥१९६॥
ભાઈ એક માના દીકરા હોય તે પણ તેઓની સ્ત્રીઓ આવે અને તેઓ મોટા થાય ત્યારે તેઓએ પોતપોતાના ભાગ વેહેચી લઈને જુદા થવું; કારણ કે તેઓ એકઠા રહે છે તે ખરેખર ઘણું કરીને માંહોમાંહે લઢી કરે છે૧૯૬
नैकत्र संवसेच्चापि स्त्रीद्वयं मनुजस्य तु ।
कथं वसेत्तद्वहुत्वं पशूनां तु नरद्वयम्॥१९॥
એક પુરૂષની બે સ્ત્રીઓ સાથે રહેવું નહીં–તેમ બે પશુઓએ પણ સાથે રહેવું નહીં, કારણ કે તેમાંથી કલહ થાય છે. ત્યારે ઘણી સ્ત્રી : અને ઘણાં પશુઓ તે સાથે કેમ જ રહી શકે ? ૧૯૭
विभनेयुर्न तत्पुत्रा यद्धनं वृद्धि कारणम् ।
अधमर्णस्थितं चापि यद्देयं चौत्तमर्णिकम्॥१९८॥
 પિતાએ જે ધન વ્યાજ ઉપર કરજીને આપ્યું હોય અથવા તો જે ધન લેણદારને આપવા માટે રાખ્યું હોય તે ધનમાંથી ભાઈઓએ ભાગ પાડવો નહીં.૧૯૮

यस्येच्छेदुत्तमां मैत्री कुर्यान्नार्थाभिलाषकम् ।
परोक्षे तद्रहश्वारं तत्स्त्रीसम्भाषणं तथा॥१९९॥
જેની સાથે ઉત્તમ મિત્રતા કરવાની ઈચ્છા હોય તેની પાસેથી પૈસા લેવાની ઈચ્છા કરવી નહીં, તેના ઘરમાં જવું નહીં, તથા પક્ષ તેની સ્ત્રી સાથે એકાંતમાં ભાષણ કરવું નહીં–તેમ કરવાથી મિત્રતાને સંગ ચાય છે.૧૯

तन्न्यूनदर्शनं नैव तत्प्रतीपविवादनम् ।
असहाय्यं च तत्कार्ये ह्यनिष्टोपेक्षेणं न च॥२००॥
 તેને વારંવાર મળવું, તેને અનુકૂળ લાગે તેમ બેલવું, તેના કામમાં સહાય કરવી, અને આપત્તિના સમયમાં તેની સંભાળ લેવી.૨૦૦

દાન નીતિ.
૧૭
सकुसीदमकुसीदं धनं यच्चोत्तमणिकम् ।
दद्यादगृहीतमिव नोभयोः क्लेशद्यथा॥२०१॥
 नासाक्षिमच्चालिखितमृणपत्रस्य पृष्ठतः॥२०२॥
 પિતાના મિત્રને વ્યાજસહિત કે વ્યાજ વગરનું ધન આપ્યું હોય તે ધન, બનને વચ્ચે કલેશ કરાવે નહીં તેમ ચેપડાના પાના ઉપર સાક્ષી છતાં પણ લખાણ કર્યા વિના જેણે તેણે લીધું જ ન હોય તેમ આપવું. ૨૦૧–૨૦૧૨
आत्मपितमातृगुणैः प्रख्यातश्चोत्तमोत्तमः ।
गुणैरात्मभवैः ख्यातः पैतृकर्मातकैः पृथक्॥२०३॥
 उत्तमो मध्यमो नीचोऽधमो भ्रातृगुणर्नरः॥कन्यास्त्रीभगिनीभाग्यो नरोऽधमतमो मतः॥२०४॥
જે માણસ પોતાના અને માતાપિતાના ગુણેથી પ્રખ્યાત હોય તેને ઉત્તમોત્તમ જાણ; જે કેવળ પોતાના ગુણોથી પ્રખ્યાત હોય તેને ઉત્તમ જાણ; જે પિતાના ગુણથી પ્રખ્યાત હોય તેને મધ્યમ જાણ; જે માતાના ગુણથી પ્રખ્યાત હોય તેને કનિષ્ઠ જાણ; અને જે ભાઈના ગુણથી પ્રખ્યાત હોય તેને અધમ જાણ; જે પુરૂષ પોતાની પુત્રીના, સ્ત્રીના અથવા બેહનના ભાગ્યથી ભાગ્યશાળી ગણાતું હોય તેને અધમાધમ જાણવો. ૨૦૩-૨૦૪
દાન નીતિ. भूत्वा महाधनः सम्यक्पोष्यवर्गन्तु पोषयेत् ।
ગઢવા થઈશ્વરે ને નદ્િવસં યુધઃ | ૨૦૧ II વિદ્વાન મનુષ્ય, મહાધનવાન થયા પછી પોતાના પિષ્યવર્ગનું સારી રીતે પિષણ કરવું અને પ્રતિદિન કંઈને કંઈપણ દાન કર્યા વિના દિવસને વાંઝીય કાઢવો નહીં.૨૦૫

स्थितो मृत्युमुखे चाहं क्षणमायुर्ममास्ति न ।
इति मया दानधर्मी यथेष्टौ तु समाचरेत्॥२०६॥
 न तौ विना मे परत्र सहायाः सन्ति चेतरे।
दानशीलाश्रयालोको वर्तते न शठाश्रयात्॥२०७॥
હું મૃત્યુના મુખમાં ઉભો છું મારું આયુષ્ય એક ક્ષણભર પણ નથી, તથા પરકમાં દાન તથા ધર્મ શિવાય બીજું કોઇ મને સહાય કરશે નહીં. આ જગત દુર્જનને આધારે ટકેલું નથી, પરંતુ દાનશીળપુરાને

२७२
શુક્રનીતિ.
આધારે ટકી રહ્યું છે—-આ મનમાં વિચાર કરીને પોતાની ઈચ્છાનુસાર દાન તથા ધર્માચરણ કરવું. ૨૦૬-૨૦૭
भवन्ति मित्रा दानेन द्विषन्तोऽपि च किं पुनः॥२०८॥
જ્યારે દાન આપવાથી શત્રુઓ પણ મિત્ર બને છે, ત્યારે દાનવડે સામાન્ય મનુષ્યોને મિત્ર કરવા તેમાં આશ્ચર્ય શું ? ૨૦૮
देवतार्थं च यज्ञार्थ ब्राह्मणार्थ गवार्थकम् ।
यदत्तं तत्पारलौक्यं संविदत्तं तदुच्यते॥२०९॥
પરલોકના સુખ સાધન સારૂં, દેવ માટે, યજ્ઞમાટે, બ્રાહ્મણ માટે અને નેપાળન માટે જે ધન દાન કરવામાં આવે છે તે દાન સવિદ્ દાન-જ્ઞાન દાન કહેવાય છે.૨૦૯

वन्दिमागधमल्लादिनटनार्थं च दीयते ।
पारितोष्यं यशोऽथ तु श्रिया दत्तं तदुच्यते॥२१०
ચશને માટે બંદીજને, માગધ અને મલ વગેરેને તેના કાર્યના બદલામાં ઇનામ તરિકે જે ધનદાન આપવામાં આવે છે તે સંપદુદાન કહેવાય છે.૨૧૦

उपायनीकृतं यत्तु सुहृत्सम्बन्बिन्धुषु ।
विवाहादिषु चाचारदत्तं हीदत्तमेव तत्॥२११॥
વિવાહાદિક ઉસમાં મિત્રને, સંબંધીને અને ભાઈને પહેરામણ તરિકે જે આપવામાં આવે છે તથા વ્યવહાર તરિકે જે આપવામાં આવે છે તે લજજાદાન કહેવાય છે.૨૧૧

राज्ञे च बलिने दत्तं कार्यार्थ कार्यघातिने ।
पापभीयाथवा यच्च तत्तु भीदत्तमुच्यते॥२१२॥
રાજાને, બળવાનને, અને કાર્યમાં વિઘ કરનારાને કાર્ય સિદ્ધ કરવા માટે અથવા તે પાપથી ડરીને જે આપવામાં આવે છે તે ભયદાન કહેવાય છે.૨૧૨

यदत्तं हिंस्रवृद्धथै नष्टं द्यूतविनाशितम् ।
चोरैर्हृतं पापदत्तं परस्त्रीसङ्गमार्थकम् २१३॥
 હિંસક પ્રાણોની વૃદ્ધિ માટે આપેલું હોય, જુગારની રમતમાં ખાયેલું હોય, ચાર ચોરી ગયા હોય, પાપીયોને આપ્યું હોય, અને પરસ્ત્રીના સમાગમમાં ખર્ચાયું હોય તે નદાન કહેવાય છે.૨૦૩

વિચાર નીતિ.
૧૭*
आराधयति यं देवं तमुत्कृष्टतरं वदेत् ।
तन्न्यूनतां नैव कुर्याजोषयेत्तस्य सेवनम्॥२१४॥
જે દેવની આરાધના કરતા હોઈએ તે દેવને સર્વ દેવતા કરતાં મેટેડ કહેવો. તેને લઘુતા આપવી જ નહીં તથા તેની સેવા કરવી. ૨૧૪ .
वना दानार्जवाभ्यां न भव्यस्ति च वशीकरम् ।
. વાન વિષ્ણુ ફરી વૠs વત: શુ: | ૨૨૧ આ જગતમાં દાન તથા સરળતા શિવાય બીજું એક પણ વશીકરણ નથી. દૃષ્ટાંત તરિકે–ચંદ્રમા વાંકે છે, છતાં પણ વૃદ્ધિની ઈચ્છાથી પોતાના અંગનું દાન કરીને ક્ષીણ થયો છે માટે તે દીપે છે.૨૧૫

વિચાર નીતિ, विचार्य नेहं द्वेषं वा कुर्यात्कृत्वा न चान्यथा ।
नापकर्यान्नोपकुर्याद्भवतोऽनर्थकारिणौ॥२१६॥
 .
સ્નેહનો તથા વેષનો વિચાર કરીને કામ કરવું, પરંતુ તેનાથી ઉલટી રીતે કામ કરવું નહીં–જેમકે શત્રુનો ઉપકાર કરવો નહીં અને મિત્રનો અપકાર કરવો નહીં, કારણ કે તેમ કરવાથી બને અપકાર કરનારા થઈ પડે છે.૨૧૬

नातिक्रौर्यं नातिशाठयं धारयेन्नातिमार्दवम् ।
नातिवादं नातिकार्यासक्तिमत्याग्रहं न च॥२१७॥
અતિ નિર્દયતા રાખવી નહીં, અતિ શઠતા રાખવી નહીં, અતિ કોમળતા રાખવી નહીં, અતિ વિવાદ કર નહીં, અતિ વખાણ કરવાં નહીં, કોઈ કાર્યમાં અતિ આસક્તિ રાખવી નહીં, અને કોઈ વસ્તુને માટે અતિ, આગ્રહ રાખવો નહીં.૨૧૭

अति सर्व नाशहेतुर्वतोऽत्यन्तं विवर्जयेत्॥उद्वेजते जनः क्रौर्यात्कार्पण्यादतिनिन्दति॥२१८॥
સર્વ અતિ નાશ કરનાર થઈ પડે છે-માટે અતિ સર્વત્ર વર્જયેત. મનુષ્ય અતિ ક્રૂરતાને લીધે ખિન્ન થાય છે અને અતિ કૃપણુતાથી નિંદાય છે. ર૧૮ )
मार्दवान्नैव गणयेदपमानोऽतिवादतः ।
अतिदानेन दारिद्यं तिरस्कारोऽतिलोभतः॥२१९॥
અતિ કોમળતા રાખવાથી કોઈપણ સ્થાને ગણત્રી થતી નથી, અતિ વિવાદ કરવાથી સર્વત્ર અપમાન થાય છે, અત્યંત દાન કરવાથી દરિદ્રતા આવે છે અને અતિ લોભ કરવાથી તિરસ્કાર થાય છે.૨૧૯

૧૭
શુકનીતિ.
अत्याग्रहान्नरस्यैव मौख्यं सञ्जायते खलु ।
अनाचाराद्धर्महानिरत्याचारस्तु मूर्खता॥२२०॥
અત્યંત આગ્રહ કરવાથી મનુષ્ય ખરેખર મૂર્ખ જ કરે છે, અનાચાર કરવાથી ધર્મને નાશ થાય છે, તેમ અત્યાચાર (વિરૂદ્ધાચાર) કરવાથી ભૂખ ગણાય છે. ર૨૦
ह्यधिकोऽस्मीति सर्वेभ्यो ह्यधिक ज्ञानवानहम् ।
धर्मतत्त्वमिदमिति नैवं मन्येत बुद्धिमान्॥२२१॥
હું સર્વ કરતાં અધિકજ છું, “મારામાં સર્વ કરતાં વધારે જ્ઞાન છે, આ ધર્મનું તત્વ છે. આવી રીતે બુદ્ધિશાળી મનુષ્ય માનતા જ નથી.૨૨૧

तिमिङ्गिलगिलोऽप्यस्ति तद्गिलोऽप्यास्त राघवः।
काश्चत्तु तद्रिलोऽस्तीति मत्वा मन्येत सर्वदा॥२२२॥
સમુદ્રમાં રહેનારા તિમિ નામના મોટા જળચરને ગળી જનાર તિમિંગિલ નામને મછ છે, તેને ગળનાર વળી તિમિંગિલગિલ નામનો એક જળચર છે, અને તેને ગળનારે રાઘવ નામનો એક મહાજળચર છે અને તેને ગળનારૂં પણ વળી એક જળચર છે–અર્થાત શેર માથે સવાશેર છેજ-આમ જાણીને સદાય સર્વ વાર્તા માન્ય રાખવી ૨૨૨
नेच्छेत्स्वाम्यं तु देवेषु गोषु च ब्राह्मणेषु च ।
महानर्थकर ह्येतत्समग्रकुलनाशनम्॥२२३॥
કોઈએ દેવતાઓનું, ગાયનું અને બ્રાહ્મણોનું ઉપરીપણું સ્વીકારવું નહીં, કારણ કે તેનું સ્વામિત્વ મહા અનર્થકારી છે અને આખા કુળને નાશ કરનારૂં છે.૨૨૩

भजनं पूजनं सेवामिच्छेदेतेषु सर्वदा ।
न बायते ब्रह्मतेजः कस्मिन्कीदप्रतिष्ठितम्॥२२४॥
હંમેશાં દેવની, ચાયની, અને બ્રાહ્મણોની સેવા, પૂજા તથા ભજન કરવાની ઈચ્છા કરવી; કયા દેવમાં કેવું ઇશ્વરી તેજ છે તે આપણે જાણતા નથી–માટે માન રહી ભજન કરવું એજ શ્રેષ્ઠ છે.૨૨૪

पराधीनं नैव कुर्यात्तरुणीधनपुस्तकम् ।
कृतं चेल्लभ्यते दैवाशष्टं नष्टं विमर्दितम्॥२२५॥
 - મનુષ્ય સ્ત્રી, ધન તથા પુસ્તકો બીજાને સેપવાં નહીં, અને કદી પ્યાં

વિચાર નીતિ.
૧૫.
'
- wwwwwwwwww
તો તે ફરીને મળતાં નથી અને દેવગે મળે છે તે પુસ્તકો ફાટેલી દશામાં મળે છે; ધન ઓછું મળે છે અને સ્ત્રી ઉચ્છિષ્ટ થયેલી મળે છે. ૨૨પ
बहुर्थ न त्यजेदल्पहेतुनाल्पं न साधयेत् ।
बहुर्थव्ययतो धीमानभिमानेन वै क्वचित्॥२२६॥
બુદ્ધિમાન મનુષ્ય થોડા કારણ માટે બહુ ધન ઉરાડી દેવું નહીં; તેમ કઈ વખતે અભિમાન કરીને નાની વસ્તુ મેળવવા માટે ઝાઝું ધન પણ ઉરાડવું નહીં.૨૨૬

बहुर्थव्ययभीत्या तु सत्कीर्तिं न त्यजेत्सदा ।
भटानामसदुक्त्या तु नेयेत्कुप्यान्न तैः सह॥२२७॥
મનુષ્ય વરા વખતે બહુ ધનના ખર્ચથી ડરી જઈને પિતાની અપકીર્તિ કરાવવી નહીં, તથા યોધ્ધાઓનાં ખાટાં વાક સાંભળીને તેના ઉપર ઇર્ષા કરવી નહીં તથા તેના ઉપર કેપ પણ કરવો નહીં.૨૨૭

लज्ज्यते च सुहृद्येन भिद्यते दुर्मना भवेत् ।
वक्तव्यं न तथा किञ्चिद्विनोदेऽपि च धीमता॥२२८॥
જે વાકય સાંભળીને મિત્રને શરમ લાગે, જે વાક્ય સાંભળીને મિત્ર શત્રુ પક્ષમાં મળી જાય, જે વાક્ય સાંભળીને મિત્રનું મન ખિન્ન થાય તેવું કોઈપણ વાકય વિદ્વાને વિનોદના વખતમાં પણ મિત્રની આગળ બેલવું નહીં.૨૨૮

यस्मिन्सूक्तं दुरुक्तं च समं स्याहा निरर्थकम् ।
ન તત્ર બ્રિા વત્રિવ ગાયનઃ ॥૧૨ //
જે મનુષ્યની આગળ કહેવું સારું અથવા તે નરતું વચન સમાન ગણાય અથવા તો નિષ્ફળ નિવડે છે, તેવા મનુષ્યની આગળ વિદ્વાને બેહેરાઓની આગળ જેમ ગાયન ગવાય નહીં તેમ કંઈ પણ બોલવું નહીં.૨૨૯

व्यसने सज्जमानं हि यो मित्रं नाभिपद्यते ।
अनुनीय यथाशक्ति तं नृशंसं विदुर्बुधाः॥२३०॥
જે મનુષ્ય વ્યસનમાં કે દુઃખમાં ડુબેલા પોતાના મિત્રને પિતાની શક્તિ પ્રમાણે સમજાવીને તેમાંથી મુક્ત કરતો નથી, તે મનુષ્યને વિદ્વાને ક્રૂર સમજે છે.૨૩૦

ज्ञातीनां हि मिथो भेदे यन्मित्रं नाभिपद्यते ।
सर्वयत्नेन माध्यस्थ्यं न तन्मित्रं विदुर्बुधाः॥२३१॥
 જ્યારે ભાઈ પરસ્પર કલહ કરીને જુદા પડે છે, ત્યારે જે મિત્ર

૧૭૬
શુક્રનીતિ. તેઓની વચમાં પડીને અનેક પ્રયત્નો કરી એક બીજાને સમજાવતો નથી, તે મિત્રને વિદ્વાન મિત્ર જાણતા નથી.૨૩૧

आजन्मसेवितं दानैमानैश्च परिपोषितम् ।
तीक्ष्णवाक्यान्मित्रमपि तत्कालं याति शत्रुताम् ।
वक्रोक्तिशल्यमुद्धर्तुं न शक्यं मानसं यतः॥२३२॥
જે મિત્રની જન્મથી માંડીને સેવા કરી હોય, દાન અને માનથી જેનું પિષણ કર્યું હોય, તે મિત્રને પણ તીક્ષણ વેણ સંભળાવવામાં આવે તે તે તકાળ શત્રુ થઈ પડે છે; કારણકે જે વકવાક્યરૂપી શલ્ય, કેમળ મનમાં પ્રવેશ કરે છે તે શલ્યને મન, બહાર કાઢી શકતું નથી.૨૩૨

वहेदमित्रं स्कन्धेन यावत्स्यात्स्वबलाधिकः ।
ज्ञात्वा नष्टबलं तं तु भिन्द्याटमिवाश्मनि॥२३३॥
શત્રુ જ્યાં સુધી પોતાના કરતાં વધારે બળવાન હોય ત્યાં સુધી તેને કાંધ ઉપર ઉપાડ અને તેનું બળ નાશ થયું જાણવામાં આવે કે પાષાણ ઉપર પટકેલા ઘડાની પેઠે તેનો નાશ કરવો.૨૩૩

न भूषयस्यलंकारो न राज्यं न च पारुषम् ।
न विद्या न धनं तादृग्याक्सौजन्यभूषणम्॥२३४॥
સૌજન્યરૂપી ભૂષણ જેવી શોભા આપે છે તેવી શોભા આભૂષણ આપતાં નથી, રાજ્ય આપતું નથી, પરાક્રમ આપતું નથી, વિદ્યા આપતી નથી, અને તેવી શોભા ધન પણ આપતું નથી.૨૩૪

अश्वे जवो वृषे धौर्य मणौ कान्तिः क्षमा नपे॥हावभावौ च वेश्यायां गायके मधुरस्वरः॥२३५॥
 दातृत्वं धनिके शौर्य सैनिफे बहुदुग्धता ।
गोषु दमस्तपस्विषु विद्वत्सु वावदूकता॥२३६॥
 सभ्येष्वपक्षपातस्तु तथा साक्षिषु सत्यवाक् ।
अनन्यभाक्त त्येषु सुहितोक्तिश्च मन्त्रिषु॥२३७॥
 . मौनं मूर्खेषु च स्त्रीषु पातिव्रयं सुभषणम् ।
महादुर्भूषणं चैतद्विपरीतममीषु च॥२३८॥
ઘોડાને વેગ ભૂષણ છે, બળદને જેસરી ઉપાડવાની શક્તિ ભૂષણ છે, મણિને કાંતિ ભૂષણ છે, રાજાને ક્ષમા ભૂષણ છે, વેશ્યાને હાવભાવ ભૂષણ છે, ગાયકને મધુર કંઠ ભૂષણ છે, ધનવંતને ઉદારતા ભૂષણ છે, યોદ્ધાને

વિચાર નીતિ.
૧૭ શરવીરતા ભૂષણ છે, ગાયનું અધિક દુધદાન ભૂષણ છે, તપસિવોનું ઈદ્રિયનિગ્રહ ભૂષણ છે, વિદ્વાનનું વકૃત્વ ભૂષણ છે, ચાકરેને સ્વામી પર અનન્યભક્તિ ભૂષણ છે, સભ્યનું સમદષ્ટિ ભૂષણ છે, સાક્ષીયોનું સત્યવાણી ભૂષણ છે, ભૂખનું મૌનતા ભૂષણ છે; અને સ્ત્રીનું પાતિવ્રત્ય એ ઉત્તમ ભૂષણ છે. પરંતુ ઘોડા વગેરે પ્રાણિયોમાં ઉપર જણાવેલા ગુણથી વિપરીત ગુણે હેય તે તે મહાખરાબ આભૂષણ ગણાય છે. ૨૩૫-૨૩૮
गृहं बहुकुटुम्बेन दीपैर्गोभिः सुबालकैः ।
भायेकनायकं नित्यं न गृहं बहुनायकम्॥२३९॥
બહુ પરિવાર, ઢોર ઢાંખર (ગાય બળદ વગેરે), બાળકે અને ઉજવળ દીવાવાળા એક ઘરમાં જે એક નાયક હોય છે તે ઘર હંમેશાં શોભે છે, પણ ઘણું નાયકવાળું એક ઘર હંમેશાં શોભતું નથી, અથાત્ તેમાં કલહ ઉત્પન્ન થાય છે.૨૩૯

न च हिंस्रमुपेक्षेत शक्तो हन्याच्च तत्क्षणे॥२४०॥
શક્તિમાન મનુષ્ય હિંસક છવ તરફ બેદરકાર રહેવું નહીં, પણ તેજ ક્ષણે તેને નાશ કર.૨૪૦

पैशुन्यं चण्डता चौर्य मात्सर्यमतिलोभता ।
असत्यं कार्यघातित्वं तथालसकताप्यलम् ।
गुणिनामाप दोषाय गुणानाच्छाद्य जायते॥२४१॥
ચાડીયાપણું, રતા, ચોરી, માત્સર્ય, અતિ લાભ, અસત્ય, પરકાર્યનું નાશકારીપણું અને આળસ આટલી વસ્તુ ગુણવાનેને ગુણેને પણ ઢાંકી. દઈને તેને દૂષણ આપે છે.૨૪૧

मातुः प्रियायाः पुत्रस्य धनस्य च विनाशनम् ।
बाल्ये मध्ये च वार्धक्ये महापापफलं क्रमात्॥२४२॥
 .
બાલ્યાવસ્થામાં માતા મરી જાય, તરૂણાવસ્થામાં સ્ત્રી મરી જાય, અને વૃદ્ધાવસ્થામાં પુત્રને તથા ધનને નાશ થાય તે તેને પૂર્વજન્મમાં કરેલાં મહાપાતકનું ફળ સમજવું.૨૪૨

श्रीमतामनपत्यत्वमधनानां च मूर्खता ।
स्त्रीणां षण्डपतित्वं च न सौख्यायेष्टनिर्गमः॥२४३॥
લક્ષ્મીવાનોને વાંઝીયાપણું દુઃખકર છે, નિર્ધન મનુષ્યોને મૂર્ખતા. દુઃખકર છે, સ્ત્રીને નપુંસક પતિ દુ:ખકર છે, અને મનુષ્યને ઈષ્ટજનને વિરહ દુખકર છે.૨૪૩

शुनीति.
मूर्खः पुत्रोऽथवा कन्या चण्डी भार्या दरिद्रता ।
नीचसेवा ऋणं नित्यं नैतत्षटुं सुखाय च॥२४४॥
મૂર્ણપુત્ર વા મૂર્ખકન્યા, ધી સ્ત્રી, દરિદ્રતા, નિચની સેવા, અને નિત્યનું કરજ આ છ વસ્તુ સુખકર નથી.૨૪૪

नाध्यापने नाध्ययने न देवे न गुरौ द्विजे ।
न कलासु न सङ्गीते सेवयां नार्जवे स्त्रियाम्॥२४५॥
 न शौर्य न च तपसि साहित्ये रमते मनः ।
यस्य मुक्तः खलः किं वा नररूपपशुश्च सः॥२४६॥
જે મનુષ્યને ભણવા ભણાવવા ઉપર દેવ, ગુરૂ, બ્રાહ્મણ, નૃત્યાદિ કળા, સંગીત, ચાકરી, સરળવ્યવહાર, સ્ત્રી, પરાક્રમ અને કાવ્ય નાટક આદિક સાહિત્યના ગ્રંથો ઉપર પ્રેમ નહોય, તેને મુક્ત, ખળ અથવા તો નરના આકારમાં પશુ સમજવો. ૨૪૫-૨૪૬
अन्योदयासहिष्णुश्च छिदद्र्शी विनिन्दकः ।
द्रोहशीलः स्वान्तमलः प्रसन्नास्यः खलः स्मृतः॥२४७॥
જે બીજાને ઉદય સહન કરી શકે નહીં, બીજાનાં છિદ્રા જુવે, પરની નિંદા કરે, દ્રોહ કરે, ઉપરથી પ્રસન્ન મુખ થઈ અંતઃકરણમાં કપટ રાખે तेने मण समन्व. २४७
एकस्यैव न पर्याप्तमस्ति यद्ब्रह्मकोशजम् ।
आशया वर्द्धितस्यास्ति तस्याल्पमपि पूर्तिकृत्॥२४८॥
આ બ્રહ્માંડમાં રહેલી સર્વ વસ્તુઓ તૃષ્ણાત્ર એકજ મનુષ્યની અલ્પ તૃષ્ણને જરા પણ પૂર્ણ કરી શક્તી નથી. ૨૪૮ ___ करोत्यकार्य साशोऽन्यं बोधयत्यनुमोदते॥२४९॥
તૃષ્ણતર મનુષ્ય અકાર્ય કરે છે, બીજાને તેવાં કામ કરવાને ઉપદેશ કરે છે અને કરનારાને ટેકો આપે છે-આમ ત્રણ અપરાધ કરે છે.૨૪૯

भवन्यन्योपदेशार्थे धूर्ताः साधुसमाः सदा ।
स्वकार्यार्थ प्रकुर्वन्ति ह्यकार्याणां शतन्तु ते॥२५०॥
થત લોકો બીજાને ઉપદેશ આપતી વખતે સદા સત્પરૂષ જેવા બની જાય છે, પરંતુ તે પોતાના કામને માટે સેંકડે નીચ કર્મ કરે છે. ર૫૦
पित्रोराज्ञां पालयति सेवने च निरालसः।
छायेव वर्त्तते नित्यं यतते चागमाय वै॥२५१॥
વિચાર નીતિ.
૧૯૯
कुशलः सर्वविद्यासु स पुत्रः प्रीतिकारकः ।
ફુવો વિપરીતો દુર્ણ ધનનારા: ૨૬૨ .
જે પુત્ર માતાપિતાની આજ્ઞા પાળે છે, આળસ રહિત થઈ તેની સેવા કરે છે છાયાની પેઠે નિત્ય તેને અનુસરે છે, ધન મેળવવા માટે પ્રયત્ન કરે છે અને સર્વ વિદ્યામાં કુશળ હોય છે, તે પુત્ર, માતાપિતાને પ્રેમ ઉપજાવે છે; અને જે પુત્ર માતાપિતાથી વિરૂદ્ધાચરણ કરે છે, દુર્ગણી હોય છે અને ધન ઉડાવે છે તે કુપુત્ર માતાપિતાને દુ:ખ આપે છે. ૨૫૧-રપર
पत्यौ नित्यं चानुरक्ता कुशला गृहकर्मणि ।
पुत्रप्रसूः सुशीला या प्रिया पत्युः सुयौवना॥२५३॥
જે સ્ત્રી હંમેશાં સ્વામી ઉપર પ્રેમ રાખતી હોય, ઘરના કામમાં કુશળ હોય, પુત્રવતી, સુશળવતી અને તરૂણું હોય, તે સ્ત્રી પતિને પ્રિય લાગે છે.૨૫૩

पुत्रापराधान्क्षमते या पुत्रपरिपोषिणी ।
सा माता प्रीतिदा नियं कुलटान्यातिदुःखदा॥२५४॥
જે માતા પોતાના પુત્રના અપરાધોને સહન કરે છે અને તેનું પોષણ કરે છે, તે માતા નિત્ય પુત્રને આનંદ આપે છે; અને જે માતા, પુત્રનું પોષણ કરતી નથી તથા વ્યભિચાર કરે છે તે માતા પુત્રને નિત્ય દુઃખદાયી છે.૨૫૫

विद्यागमार्थ पुत्रस्य वृत्त्वर्थ यतते च यः।
पुत्रं सदा साधु शास्ति प्रीतिकृत्स पितानृणी॥२५५॥
જે પિતા, પુત્રને વિદ્યા ભણાવવા માટે તથા તેની આજીવિકા માટે પ્રયત્ન કરે છે, અને પુત્રને નિત્ય સદુપદેશ આપે છે તે પિતા પુત્રને પ્રેમ ઉપજાવે છે અને તે પુત્રના ત્રણમાંથી મુક્ત થાય છે.૨૫૫

यः सहायं सदा कुर्यात्प्रतीपं न वदेत्कचित् ।
सत्यं हितं वक्ति याति दत्ते गृहाति मित्रताम्॥२५६॥
જે મનુષ્ય હંમેશાં બીજાને સહાય કરે છે, કોઈ વખત પરનું નઠારૂં બેલતો નથી, પણ સત્ય તથા હિતકર બોલે છે, તે બીજાને મિત્ર થાય અને બીજાને વસ્તુ આપે છે તથા પોતે લાભની વસ્તુને ગ્રહણ કરે છે.૨૫૬

नीचस्यातिपरिचयो ह्यन्यगेहे सदा गतिः ।
जातौ सङ्के प्रातिकूल्यं मानहान्यै दरिद्रता॥२६७॥
 નીચ મનુષ્યની સાથે અત્યંત પરિચય, પર વારંવાર જવું, પિ

શુક્રનીતિ.
તાની જાતિ સાથે અને સમુદાય સાથે પ્રતિકુળતા, તથા દરિદ્રતા–આટલાં માનભંગ કરનારાં છે.૨૫૭

व्याघ्राग्निसर्पहिंस्राणां न हि सङ्कर्षणं हितम् ।
सेवितत्वात्तु राज्ञो नैते मित्राः कस्य सन्ति किम् ?॥२५८॥
વાઘ, અગ્નિ, સર્પ, અને હિંસક પ્રાણિયોની સાથે લઢાઈ તથા રાજાની સેવાથી મદમત્ત થવું એ હિતકારક નથી, કારણ કે રાજા વગેરે શું કોઈના મિત્ર થયા છે કે? ૧૫૮
दौर्मनस्यं च सुहृदां सुप्रावल्यं रिपोः सदा ।
विद्वत्स्वपि च दारिद्यं दारिद्ये बहुपत्यता॥२५९॥
 धनिगुणिवैद्यनृपजलहीने सदा स्थितिः ।
ટુકવાય અન્યોથે પિત્રોરાજે વાનમ્ | ૨૦ ॥
સદા સંબંધીની ખિન્નતા, શત્રુઓનું પ્રબળ, વિદ્વાનોમાં પણ દરિદ્રતા, દરિદ્રાવસ્થામાં ઘણાં છોકરાં થવાં, ધનાઢય, ગુણી, વૈઘ, રાજા અને જળ આટલી વસ્તુરહિત ઉજડ દેશમાં સદા નિવાસ, સ્ત્રી પુરૂષને સંતાનમાં માત્ર એકની એક પુત્રી, તથા ભક્ષાવૃત્તિ-આટલી વસ્તુ દુઃખકારક છે. ૨૫-૨૬૦
सुरूपः सधनः स्वामी विद्वानपि बलाधिकः ।
न कामयद्यथेष्टं यत्स्त्रीणां नैव सुसौख्यकृत्॥२६१॥
પતિ રૂપાળે, ધનનંત, વિદ્વાન અને અધિક બળવાળો હોય છતાં પણ તે જે સ્ત્રીને ઇચ્છાનુસાર પ્રણય બતાવે નહીં તો તે સ્ત્રીને સુખકર થતો જ નથી.૨૬૧

यो यथेष्टं कामयते स्त्री तस्य वशगा भवेत् ।
सन्धारणाल्लालनाच्च यथा याति वशं शिशुः॥२६२॥
 પિતા જેમ પોતાના પુત્રને ખેાળામાં બેસારી નવનવાં લાડ લડાવીને તેને પોતાને અધીન કરે છે, તેમજ પતિ પણ સ્ત્રીની મરજી પ્રમાણે વતી તેને નવનવાં લાડ લડાવે છે અને સ્નેહ દર્શાવે છે તે સ્ત્રી તે પતિને અધીન થાય છે.૨૬૨

कार्यं तत्साधकादींश्च तव्द्ययं सुविनिर्गमम् ।
विचिन्त्य कुरुते ज्ञानी नान्यथा लध्वपि क्वचित्॥२६३॥
જ્ઞાની મનુષ્ય કાર્યનો, કાર્ય સાધનારા ઉપાદિકને, અને તેમાં થતા ખર્ચને બરાબર વિચાર કર્યા પછી કાર્ય કરવું, પણ વિચાર કર્યા વિના કોઈ દિવસ નાનું કાર્ય પણ કરવું નહીં.૨૬૩

સ્વાભાવિક ગુણગ્નીતિ.
અા न च व्ययाधिकं कार्य कर्तुमीहेत पण्डितः ।
लाभाधिक्यं यक्रियते तत्सेव्यं व्ययसायिभिः ।
मूल्यं मानञ्च पण्यानां याथात्म्यान्मृग्यते सदा॥२६४॥
 ડાહ્યા મનુષ્ય હંમેશાં વિશેષ ખર્ચ અને અલ્પલાસવાળું કામ કરવાની , ઈચ્છા કરવી નહીં, પરંતુ અધિક લાભનાં કામ વેપારીની સાથે રહીને ઉત્સાહથી કરવાં તથા હંમેશાં વેચવાના પદાર્થોની કિંમત અને તેનું માપ બરાબર શેાધી કાઢવું.૨૬૪

तपः स्त्रीकाषिसेवासूपभोग्ये नापि भक्षणे ।
हितः प्रतिनिधिर्नित्यं कार्येऽन्ये तं नियोजयेत्॥२६५॥
તપશ્ચર્યા કરવામાં, સ્ત્રી પાસે જવામાં, ખેડ કરવામાં, સેવા કરવામાં, સારા સારા વૈભવ ભોગવવામાં, અને જમવામાં સદા પ્રતિનિધિ હિતકારક નથી. તાત્પર્ય કે તેવી બાબતમાં તો પોતે જ સામેલ રહેવું, અને બીજા કામમાં પ્રતિનિધિ નિમવો.૨૬૫

સ્વાભાવિક ગુણનીતિ. निर्जनत्वं मधुरभुग्जारश्चोरः सदेच्छति ।
साहाय्यन्तु वलिद्विष्टो वेश्या धनिकमित्रताम्॥२६६॥
મીઠું મીઠું ખાનારો, જરપુરૂષ અને ચોર, હંમેશાં એકાંતવાસ ઈચ્છે છે. બળવાનની સાથે વેર કરનારે–તેને શત્રુ, હંમેશાં સહાયને ઈચછે છે; અને વેશ્યા ધનાઢયની સાથે મિત્રતા કરવાને ઈચ્છે છે.૨૬૬

कुनपश्च छलं नित्यं स्वामिद्रव्यं कुसेवकः ।
તત્ત્વ તુ જ્ઞાનવામં તપોડ ટેવની | ૨૭ |
નીચ રાજા નિરંતર કપટ કરવાની ઈચ્છા કરે છે, નિચ નોકર ધણીના ધનની આશા કરે છે, જ્ઞાની મનુષ્ય તત્વજ્ઞાનની વાંછા કરે છે અને દેવપૂજારી દંભ, તપ તથા અગ્નિને ઈચ્છે છે. (તાત્પર્ય કે દંભવાળી યુક્તિઓ કરે છે.) ર૬૭
योग्या कान्तं च कुलटा जारं वैद्यं च व्याधितः ।
धृतपण्यो महार्घत्वं दानशीलं तु याचकः ।
राक्षितारं मृगयते भीतश्छिद्रं तु दुर्जनः॥२६८॥
પતિવ્રતા-પતિને શોધે છે, વેશ્યા–જારને શેધે છે, રેગી-વૈદ્યને છે, વ્યાપારકરનાર વેપારી-મેટી કીંમત શોધે છે; એટલે કે ઘણી કીંમત રાખે છે, ભીક્ષુક-દાતારને શોધે છે, ભીત મનુષ્યરક્ષકને શેધે છે, અને દુર્જન-પરનાં છિદ્રને શોધે છે.૨૬૮

શુક્રનીતિ.
चण्डायते विवदते स्वपित्यश्नाति मादकम् ।
करोति निष्फलं कर्म मूर्यो वा स्वेष्टनाशनम्॥२६९॥
મનુષ્ય કાં તે ભયંકર કર્મ કરે છે, અથવા તો વિવાદ કરે છે, ' અથવા તો સુઈ રહે છે, વા તે માદક ખાય છે કે પછી બીજી કેરી
વસ્તુનું પાન કરે છે-વ્યર્થ કામ કરે છે, અથવા તે પિતાનું જ બુરું ; કરે છે.૨૬૯

तमोगुणाधिकं क्षात्रं ब्राह्म सत्त्वगुणाधिकम्॥
अन्यद्रजोऽधिकं तेजस्तेषु सत्त्वाधिकं वरम्॥२७०॥
 . ક્ષત્રિયના તેજમાં તમોગુણ અધિક હોય છે, બ્રાહ્મણના તેજમાં સત્વગુણ અધિક હોય છે, અને વૈશ્યના તેજમાં રજો ગુણ અધિક હોય છે. તે તેમાં જ્યાં આગળ અધિક સત્વગુણ હોય તે ઉત્તમ ગણાય છે. ર૭૦
सर्वाधिको ब्राह्मणस्तु जायते हि स्वकर्मणा ।
तत्तेजसोऽनुतेजांसि सन्ति च क्षत्रियादिषु॥२७१॥
બ્રાહ્મણ પોતાનાં જર્મને લીધે સર્વ કરતાં શ્રેષ્ઠ ગણાય છે, બ્રાહ્મણમાં રહેલાં તેજ કરતાં ક્ષત્રિયાદિકમાં રહેલાં તેજ ઉતરતાં ગણાય છે. ર૭૧
स्वधर्मस्थं ब्राह्मणं हि दृष्टा बिभ्यात चेतरे ।
क्षत्रियाद्यां नान्यथा स्वधर्म चातः समाचरेत्॥२७२॥
ક્ષત્રિય વગેરે જાતિ, સ્વધર્મમાં વર્તતા બ્રાહ્મણને જોઈને ભય પામે છે; પણ ધર્મભ્રષ્ટ બ્રાહ્મણને જોઇને ભય પામતા નથી. માટે બ્રાહ્મણે સ્વધર્મ પાળવો. ર૭ર
न स्यात्स्वधर्महानिस्तु यया वृत्त्या च सा वरा ।
स देशः प्रवरो यत्र कुटुम्बपरिपोषणम्॥२७३॥
જે આજીવિકાથી સ્વધર્મની હાની થાય નહીં તે આજીવિકા ઉત્તમ અને જે દેશમાં કુટુંબનું સર્વ પ્રકારે પોષણ થાય તે દેશ પણ ઉત્તમ.૨૭૭

कृषिस्तु चोत्तमा वृत्तिर्या सरिन्मातृका मता ।
मध्यमा वैश्यवृत्तिश्च शूद्रवत्तिस्तु चाधमा॥२७४॥
 નદીની નહેર ઉપર પાક્તી ખેતીપરની આજીવિકા ઉત્તમ માનેલી છે, વ્યાપાર ઉપરની આજીવિકા મધ્યમ માનેલી છે, અને શક વૃત્તિ-સેવાવૃત્તિને - કનિષ્ઠ માનેલી છે. ર૭૪

સ્વાભાવિક ગુણનીતિ.
याच्ञाधमतरा वृत्तिर्द्युत्तमा सा तपस्विषु ।
क्वचित्सेवोत्तमा वृत्तिर्धर्मशीलनृपस्य च॥२७५॥
ભીક્ષાવૃત્તિ અત્યંત નીચ ગણાય છે, પણ તપસ્વીયાને તે ઉત્તમ ગણાય છે, તથા કેાઈ વેળા ધર્મશાળ રાજની સેવા કરીને આજીવિકા કરવી. તે પણ ઉત્તમ ગણાય છે.૨૭૫

आध्यर्यवादिकं कर्म कृत्वा या गृह्यते भृतिः ।
सा किं महाधनायैव वाणिज्यमलमेव किम् ?॥२७६॥
અધ્વર્યું આદિક થઈ-યજ્ઞનાં કર્મ કરાવીને દક્ષિણારૂપે મળેલા પૈસાથી શું મહાધનવાન થવાય કે? તેમજ વ્યાપાર કરીને પણ મહાધનવાન થવાય કે ? ૩૭૬
राजासेवां विनां द्रव्यं विपुलं नैव जायते ।
राजसेवा तिगहना बुद्धिमद्भिर्विना न सा ।
૧૯૨૩
તું રાજ્યા ખેતરેળ ઘનિધારેવ સા સા॥૨૭૭ ॥
રાજસેવા વગર પુષ્કળ દ્રવ્ય મળેજ નહીં. પરંતુ રાજસેવા તરવારની ધાર જેવી અતિ ભયંકર છે. માટે બુધ્ધિમાન વિના ખીજા મનુષ્યે હંમેશાં રાજસેવા કરી શકતા નથી.૩૭૭

व्यालग्राही यथा व्यालं मन्त्री मन्त्रबलान्नृपम् ।
રોયધોનું તુ નૃપે મયં બુદ્ધિમતાં મત્॥૨૭૮ ॥
મંત્રવેત્તા વાદી જેમ મત્રના બળથી સર્પને વશ કરે છે, તેમ મંત્રી પણ મંત્ર (રાજ્યનાં ગુપ્તકાર્ય)ના બળથી રાજાને વશ કરે છે. તાપણુ બુધ્ધિશાળી મનુષ્યાને હંમેશાં રાજ્યના મેટા ડર રહે છે.૧૭૮

ब्राह्मं तेजो बुद्धिमत्सु क्षात्रं राज्ञि प्रतिष्ठितम् ।
आरादेव सदा चास्ति तिष्ठन्दूरेऽपि बुद्धिमान्॥२७९॥
 बुद्धिपाशैर्बन्धयित्वा सन्ताडयति कर्षति ।
समीपस्थोऽपि दूरेऽस्ति प्रत्यक्षसहायवान्॥२८०॥
બુદ્ધિમાન મનુષ્યમાં બ્રહ્મ તેજ રહે છે; અને રાનમાં ક્ષાત્ર તેજ રહે છે. બુધ્ધિમાન દૂર હેાય છતાં પણુ સદાય નજદીકમાંજ વસે છે; અને રાજાને બુધ્ધિરૂપી પાશમાં ખાંધીને પેાતાની પાસે ખે'ચી લાવે છે અને તેને સારી રીતે શીક્ષા કરે છે. પરંતુ રાજા પાસે બેઠા હાય તાપણુ તે પેાતાના સહાયને જાણી શકતા નથી. માટે તે દુર એડેડ છે એમ સમજવુ*, ૨૭-૨૮૦

શુક્રનીતિ. नानुवाकहता बुद्धिर्व्यवहारक्षमा भवेत् ।
અનુવીરતા થા તુ ન HT સર્વત્રગામિની ૨૮૬ છે.
જે બુધિ, વેદોના અનુવાકે (જુદા જુદા વિભાગો) વાચીને કલેશ પામી લાચ તે બુદ્ધિ વ્યવહાર ચલાવવાને સમર્ચ થઈ શકતી નથી. કારણ કે અવાક વાંચવાથી કલેશ પામેલી બુદ્ધિ, સર્વ વિષયમાં કુશળ થતી નથી. (તાત્પર્ય કે વેદિયાં ઢોરે વ્યવહાર ચલાવવાને શક્તિમાન થતાં નથી.) ૨૮૧
आदौ वरं निर्धनत्वं धनिकत्वमनन्तरम् ।
तथादौ पादगमनं यानगत्वमनन्तरम् ।
सुखाय कल्पते नित्यं दुःखाय विपरीतकम्॥२८२॥
પ્રથમ અવસ્થામાં નિધનપણું સુખકર છે અને વૃધ્ધાવસ્થામાં ધનવંતપણું સુખકર છે. પ્રથમ અવસ્થામાં પગે ચાલીને હરવું ફરવું સુખકર છે, અને ઉતરતી વયમાં વાહનપર બેસીને ફરવું તે સુખકર છે. તેમજ પ્રથમ અવસ્થામાં ધનવાન પણું અને ઉતરતી અવસ્થામાં નિધનપણું, તેમજ પ્રથમ અવસ્થામાં વાહન ઉપર બેસીને કરવું અને પાછળની અવસ્થામાં પગે હીંડવું એ અત્યંત દુઃખકર છે.૨૮૨

वरं हि त्वनपत्यत्वं मृतापत्यवतः सदा ।
दुष्टयानात्पादगमो ह्यौदासीन्यं विरोधतः॥२८३॥
જેને પુત્ર અવતરીને મરણ પામ્યા હોય, તેવા મનુષ્ય કરતાં નિત્ય વાંઝીયાપણું સારૂં; હલકાં વાહન ઉપર બેસીને ફરવા કરતાં પગે ચાલીને ફરવું તે સારું અને વિરોધ કરવા કરતાં ઉદાસીન રહેવું તે સારૂં. ર૮૩
वरं देशाच्छादनतश्चर्मणा पादगृहनम् ।
ज्ञानलवदौर्विदग्ध्यादज्ञता प्रवरा मता॥२८४॥
આખા દેશને ઢાકવા કરતાં પોતાના પગને જ ચામડાથી ઢાંક્વા (જેડા પહેરવા) તે સારૂં; અને અલ્પજ્ઞાનથી સંપાદન કરેલી ચતુરાઈ કરતાં મૂર્ણતાને શ્રેષ્ઠ માનેલી છે. ર૮૪
परगृहनिवासाध्धरण्ये निवसनं वरम् ।
प्रदुष्टभार्यागार्हस्थ्याद्रेक्ष्यं वा मरणं वरम्॥२८५॥
પરઘેર રહેવા કરતાં અરણયમાં રહેવું તે સારૂં તથા અત્યંત દુષ્ટ ભાવાળા ગૃહસ્થાશ્રમ કરતાં ભક્ષા માંગીને ખાવું અથવા મરી જવું તે સારૂં.૨૮૫

સ્વાભાવિક ગુણનીતિ.
श्वमैथुनमृणं गर्भाधानं स्वामित्वमेव च ।
खलसख्यमपथ्यं तु प्राक्सुखं दुःखनिर्गमम्॥२८६॥
શ્વાનમૈથુન, કરજ, ગર્ભધારણ, પ્રભુતા, ખળની મિત્રતા, અને કુ, આ સર્વ આરંભમાં સુખ આપે છે, પણ પિરણામે મહાદુ:ખ આપે છે. (તેનું પિરણામ પીડાકારક છે.) ૨૮૬
कुमन्त्रिभिर्नृपो रोगी कुवैद्यैः कुनृपैः प्रजा ।
कुसन्तत्या कुलं चात्मा कुबुध्द्या हीयतेऽनिशम्॥२८७॥
૧૯૫
દુષ્ટ મંત્રિયાથી નિરંતર રાનને નારા થાય છે, દુષ્ટ વૈદ્યાથી રાગીના નારા થાય છે, દુષ્ટ રાજાએથી પ્રજાના નારા થાય છે, દુષ્ટ સંતાનથી કુળને નારી થાય છે, અને કુબુદ્ધિથી હુમેશાં પેાતાના આત્માના નાશ થાય છે એટલે અજ્ઞાનથી આત્માસ્વરૂપ વિસરી જવાય છે ને તેથી આત્માની અસદ્ ગતિ થાય છે.૨૮૭

हस्त्यश्ववृषबालस्त्रीशुकानां शिक्षको यथा ।
તથા મવન્તિ તે નિત્યં સંસર્ગનુળધારાઃ॥૨૮૮॥
હાથી, ઘેાડા, બળદ, બાળક, સ્ત્રી, તથા પેાપટ વગેરે પક્ષિયા પેાતાના શિક્ષકના જેવા નિત્ય ગુણવત મને છે. તેમજ રાજાએ પણ પેાતાની સાથે સબંધ ધરાવનારા મંત્રીયેાના જેવા ગુણવંત અને છે.૨૮૮

स्याज्जयोऽवसरोक्त्या ससनैः सुप्रसिद्धता |
सभायां विद्यया मानस्त्रितयं त्वधिकारतः॥२८९॥
સમય ઉપર ખેલવાથી કાર્ય સિદ્ધિ થાય છે, સારાં વજ્ર પેહેરવાથી સર્વત્ર આવકાર મળે છે ને સગૃહસ્થમાં ગણતરી થાય છે; તથા વિદ્યાથી સભામાં માન મળે છે, પણ અધિકારવડે તે ઉપર જણાવેલી ત્રણે વસ્તુએ મળે છે.૧૯૯

सुभार्या सुष्ठु चापत्यं सुविधा सुधनं सुहृत् ।
सुदासदास्यौ सदेहः सद्वेश्म सुनृपः सदा ।
गृहिणां हि सुखायालं दशैतानि न चान्यथा॥२९०॥
સદ્ગુણી સ્રી, સદાચરણી પુત્ર, ઉત્તમ વિદ્યા, ધન, મિત્ર, ડ્ડાગરા ચાર, સારી ચાકરડી, આરેાગ્ય શરીર, સુંદર ધર, અને સારા રાજા આ દશ વસ્તુ ગૃહસ્થાશ્રમીયાને નિરતર પરિપૂર્ણ સુખ આપે છે, પરંતુ ઉપર કહ્યા કરતાં વિપરીત ગુણવાળી તે વસ્તુ દુઃખકારક થઈ પડે છે.૨૯૦

૧૬
શુક્રનીતિ,
वृद्धाः सुशीला विश्वस्ताः सदाचाराः स्त्रियो नराः ।
क्लीवा वान्तःपुरे योज्या न युवा मित्रमप्युत॥२९१॥
 વૃદ્ધ, સુશીળ, વિશ્વાસુ, અને સદાચરણી સ્ટ્રિયા, પુરૂષા કે નપુસકાને અંતઃપુરમાં રાખવા; પરંતુ મિત્ર છતાં પણ તરૂણ પુરૂષને અતઃપુરમાં રાખવા નહીં. ૨૯૧ कालं नियम्य कार्याणि ह्याचरेन्नान्यथा कचित् ।
गवादिष्वात्मवज्ज्ञानमात्मानं चार्थधर्मयोः ।
नियुञ्जीतान्नसंसिद्धयै मातरं शिक्षणे गुरुम्॥२९२॥
 गच्छेदनियमेनैव सदैवान्तः पुरं नरः॥२९३॥
અમુક કાર્ય અમુક વખતે કરવું તે અમુક કાર્ય અમુક વખતે ન કરવું આવા કાળના નિયમ કરીને સધળાં કામેા કરવાં-પરંતુ કાઈ દિવસ અતિચમિત કામ કરવાં નહીં. ગાય વગેરે પ્રાણીયાને પેાતાની માફક ગણી તેની રક્ષા કરવી, ધર્મ તથા અર્થે મેળવવામાં પાતેજ જોડાવું, ભેાજન તૈયાર કરવા ઉપર માતાને નિમવી, ઉપદેશ આપવા ઉપર ગુરૂને નિમવા અને અત:પુરમાં સદાય હરકેાઈ વખતે જવું-કે જેથી ત્યાંની રીતભાત જાણવામાં આવે. ૨૯૨-૯૩
भार्यापत्या सद्यानं भारवाही सुरक्षकः ।
परदुःखहरा विद्या सेवकश्च निरालसः ।
षडेतानि सुखायालं प्रवासे तु नृणां सदा ॥२९४॥
૧ બાળકરહિત સ્ત્રી, ૨ ઉત્તમ વાહન, ૩ મજબૂત ભાર ઉપાડનાર સેવક, ૪ સારા રક્ષક, પ પરનાં દુ:ખને હરનારી વિદ્યા અને ૬ ઉદ્યાગી ચાકર્–આ છ વસ્તુ માણસને પ્રવાસમાં સદા સુખકર થઈ પડે છે.૨૯૪

मार्ग निरुध्य न स्थेयं समर्थेनापि कर्हिचित् ।
सद्यानेनापि गच्छेन्न हट्टमार्गे नृपोऽपिच॥२९९॥
મનુષ્ય સમયે હાય તાયપણ કાઈ દિવસ રસ્તે રાકીને ઉભા રહેવુ નહીં, પણ માજીએ ખસી જઈલાકાને જવાના રસ્તા આપવા. રાજાએ પણ બહુ ઉત્તમ પ્રતિના વાહનમાં બેસીને ખારમાં નિકળવું નહીં, ૧૯૫ ससहायः सदा च स्यादध्वगो नान्यथा कचित् ।
समीप सन्मार्गजलाभयग्रामेऽध्वगो वसेत्॥२९६॥
 अतादृशे च विरमेन मार्गे विपिनेऽपि न॥२९७॥
સ્વાભાવિક ગુણનીતિ.
૧૮૭ વટેમાર્ગુએ સદા રસ્તામાં ચાલતાં સથવારે રાખો, પણ કોઈવાર એકલાં જવું નહીં તેથી જે ગામની પાસે સારા માર્ગ ને પાણી હોય તથા ભય ન હોય તેવા ગારામાં વિશ્રામ કરો. પણ ઉજડ રસ્તા ઉપર કે જંગલમાં ઉતરવું નહીં. ૨૮–૨૯૭
अत्यटनं चानशनमातमैथुनमेवच ।
अत्यायासश्च सर्वेषां द्राग्जराकरणं महत्॥२९८॥
અત્યંત ભટકવું, ઉપવાસ કરવા, અતિ મૈથુન કરવું અને અતિ પરિશ્રમ કરોઆ સર્વ મનુષ્યોને તુરત મોટું ઘડપણું લાવે છે.૨૯૮

अत्ययासो हि विद्यासु जराकारी कलासु च॥२९९॥
 વિદ્યામાં અને કળામાં બહુ પરિશ્રમ કરવાથી શરીર ખળભળીને ઘરડું થાય છે.૨૯

दुर्गुणं तु गुणीकृत्य कीर्तयेत्स प्रियो भवेत् ।
गुणाधिक्यं कीर्तयति यः किं स्यान्न पुनः सखा॥३००॥
જે મનુષ્ય લોકના દેશને ગુણ કરીને ગાય છે તે પ્રિય થઈ પડે છે, ત્યારે જે મનુષ્ય મૂળ ગુણને જ વધારીને ગાય તો તે શા માટે મિત્ર થાય નહીં? ૩૦૦
दुर्गुणं वक्ति सत्येन प्रियोऽपि सोऽप्रियो भवेत् ।
गुणं हि दुर्गणीकृत्य वक्ति यः स्यात्कथं प्रियः॥३०१॥
 પ્રિય મિત્ર પણ જે મિત્રને તેના ખરા અવગુણે કહી બતાવે તે તે અપ્રિય થઈ પડે છે, ત્યારે જે મનુષ્ય ગુણને અવગુણ કરીને ગાય છે તે કેમ પ્રિય લાગે? તેના ઉપર તે અપ્રીતિજ થાય.૩૦૧

स्तुत्या वशं यान्ति देवा सञसा किं पुनर्नराः ।
प्रत्यक्ष दुर्गुणान्नैव वक्तुं शक्नोति कोऽप्यतः॥३०२॥
દેવો પણ સ્તુતિ કરવાથી શિધ્ર વશ થાય છે, ત્યારે મનુષ્ય સ્તુતિ કરવાથી કેમ વશ ન થાય ? થાય જ. માટે કઈપણુ મનુષ્ય પ્રત્યક્ષમાં કોઈના અવગુણે ગાઈ શકતો નથી.૩૦૨

સ્વાર્થ વાતો વિશ્રુવારાશ્વતઃ II રૂ૦ રૂ I
મનુષ્ય લોક વ્યવહાર તથા શાસ્ત્રાવડે પિતાના અવગુણેના પિતે વિચાર કરો.૩૦૩

શુક્રનીતિ.
स्वदुर्गुणश्रवणतो यस्तुष्यति न क्रुध्यति ।
स्वदोषस्यप्रविज्ञाने यतते त्यजति श्रुते ।
स्वगुणश्रवणान्नित्यं समस्तिष्ठति नाधिकः॥३०४॥
 दुर्गुणानां खनिरहं गुणाधानं कथं मयि ।
मय्येव चाज्ञताप्यस्ति मन्यते सोऽधिकोऽखिलात्॥३०५॥
 स साधुस्तस्य देवा हि कलालेशं लभन्ति न॥३०६॥
જે મનુષ્ય પોતાનાં અવગુણ સાંભળીને પ્રસન્ન થાય છે, પરંતુ કહેનારા ઉપર ગુસ્સે થતો નથી, પોતામાં વસતા દુર્ગુણોને જાણવા માટે પ્રયત્ન કરે છે; અને જાણ્યા પછી તેનો ત્યાગ કરે છે, પોતાના ગુન્ સાંભળીને હંમેશાં નમ્ર રહે છે પણ અહંકારી થતું નથી, હું દુર્ગુણને ભંડાર છું, મારા વિશે ગુણો કેમ વાસ કરે હું મૂર્ખ છું એમ જે માને છે, તેને સર્વ કરતાં શ્રેષ્ટ ને પુરૂષ સમજ; અને દેવે પણ તેની કળાને લેશ માત્ર સંપાદન કરી શકતા નથી. ૩૦૪-૩૦૬
सदाल्पमप्युपतं महत्साधुषु जायते ।
मन्यते सर्षपादल्पं महच्चोपळतं खलः॥३०७॥
મોટા પુરૂષેપર જરા પણ ઉપકાર કર્યો હોય, પણ તે નિત્ય મોટો થઈ પડે છે, અને ખળ પુરૂષોપર માટે ઉપકાર કર્યો હોય તોપણું તે સર્વથી નાને ગણે છે.૩૦૭

क्षमिणं बलिनं साधुर्मन्यते दुर्जनोऽन्यथा ।
दुरुक्तमप्यतः साधोः क्षमयेदुर्जनस्य न ३०८॥
 સજ્જન, ક્ષમાવાનને બળવંત ગણે છે, અને દુર્જન ક્ષમાવાનને નિર્બળ ગણે છે; માટે સાધુ પુરૂષના કડવાં વેણું પણ સહન કરવાં. પણ દુર્જનનાં તેવા વેણું સહન કરવો નહીં.૩૦૮

तथा न क्रीडयेत्कैश्चित्कलहाय भवेद्यथा ।
विनोदेऽपि वदेन्नेवं ते भार्या कुलटास्ति किम् ?॥३०९॥
જે રમત કરતાં કલહ નિપજે તેવી રમત કોઈની સાથે રમવી નહીં, તથા તારી સ્ત્રી શું વ્યભિચારિણી છે ? એમ આનંદના સમયમાં પણ કેઈને કહેવું નહીં.૩૦૯

अपशद्वाश्च नो वाच्या मित्रभावाच्च केष्वपि ।
गोप्यं न गोपयेन्मित्रे तद्गोप्यं न प्रकाशयेत्॥३१०॥
મિત્રભાવથી કેઈને અપશબ્દ કહેવા નહીં, મિત્રની આગળ કંઈ પણ વાત ગુપ્ત રાખવી નહીં, અને મિત્રની ગુપ્ત વાર્તા પસિદ્ધ કરવી નહીં.૩૧૦

Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વાભાવિક ગુણનીાંત.
वैभूतोऽपि पश्चात्प्राक्कथितं वापि सर्वदा ।
विज्ञातमपि यद्दष्टयं दर्शयेत्तन्न कर्हिचित्॥३११॥
પ્રથમ મિત્ર છતાં પાછળથી શત્રુ થયેલા મિત્રે મિત્રતાના સંબધમાં જે ગુપ્ત વાર્તા આપણી પાસે કહી હાય, તથા તેને જે દેષ આપણા જાણવામાં આવ્યા હાય, તે કઈ દિવસ પ્રકટ કરવા નહીં.૩૧૧

प्रतिकर्तुं यतेतैव गुप्तः कुर्यात्प्रतिक्रियाम्॥३१२॥
પેાતે સરક્ષિત થઈ તે વૈરના બદલા લેવા માટે પ્રયત્ન કરવા અને પાતાનું રક્ષણ કરવુ, “ ૩૧૨
यथार्थमपि न ब्रूयाद्वलवद्विपरीतकम् ।
दृष्टं त्वदृष्टवत्कुर्याच्छ्रुतमप्यश्रुतं क्वचित्॥३१३॥
ચથાર્થ હેાય છતાં પણ મળવાનાના વિરૂદ્ધ હોય તેવું વચન ખેલવુ નહીં. તેવું જોવામાં આવ્યું હોય તેપણ ન જોયું કરી દેવું અને સાંભત્યામાં આવ્યું હોય તેપણ ન સાંભળેલુ કરી દેવુ.૩૧૩

मूकोऽन्धो बधिरः खञ्जः स्वापत्काले भवेन्नरः ।
अन्यथा दुःखमाप्नोति हीयते व्यवहारतः॥३१४॥

મનુષ્ય આપત્તિના સમયમાં કાલેા, આંધળેા, મેહેરા અથવા ત લંગડા બનવુ; જો તેમ મને નહી તે તે દુ:ખી થાય છે અને વ્યવહારથી
ભ્રષ્ટ થાય છે.૩૧૪

वदेद्वृद्रानुकुलं यन्न बालसदृशं क्वचित् ।
परवेश्मगतःत्स्तत्स्त्रीवीक्षणं न च कारयेत्॥
३१५॥
ખેલવુ, પણ કાઈ
મનુષ્યે વૃદ્ધ પુરૂષને અનુકૂળ લાગે એવું વચન વેળા બાળકની પેઠે-મેાઢ આવે તેમ મકવું નહીં તથા પરઘેર જઈને તેની સ્રીના સામે દૃષ્ટિ કરવી નહીં.૩૧૫

अघनादननुज्ञातान्न गृह्णीयात्तु स्वामिताम् ।
स्वाशशु शिक्षयेदन्यशिशुं नाप्यपराधिनम्॥३९६॥
નિર્ધન મનુષ્યના કોઈપણ કામમાં તેની અનુમતિ વિના ઉપરીપણું સ્વીકારવું નહીં. પાતાના પુત્ર નિરપરાધી હાય તાપણ તેને સદુપદેશ આ પા; પરંતુ પરના પુત્ર અપરાધી હાય તાપણ તેને ઉપદેશ આપવા નહી.૩૧૬

શકનીતિ.
अधर्मनिरतो यस्तु नीतिहीनश्चलान्तरः ।
संकर्षकोऽतिदण्डी तद्ग्राम त्यत्त्वान्यतो वसेत्॥३१७॥
જે રાજા અધર્મ પરાયણ, અનીતિવાળે, ચંચળ મનને, ધન ઉરાડનાર અને ભયંકર શિક્ષા કરનાર હોય તે રાજાના ગામનો ત્યાગ કરીને બીજા ગામમાં વસવું. ૩૧૭ :
यथार्थमपि विज्ञातमुभयोर्वा दिनोर्मतम्॥
अनियुक्तो न वै ब्रूयाद्धीनः शत्रुर्भवेदतः॥३१८॥
 વાદી અને પ્રતિવાદી બન્નેને મત યથાર્થ જાણવામાં આવ્યો હોય પણ રાજા અથવા તો ન્યાયાધીશના કહ્યા વિના પિતાનો મત તેના ઉપર દશાવજ નહીં, કારણ કે તે બેમાં પરાજીત મનુષ્ય શત્રુ બને છે.૩૧૮

गृहीत्वान्यविवान्तु विवदेन्नैव केनचित् ।
मिलित्वा संघशो राजमन्त्रं नैव तु तर्कयेत्॥३१९॥
બીજાને કજીયે વહેરી લઈને કોઈની સાથે કલહ કરવો નહીં. તથા સમુદાયની સાથે એકઠા મળીને રાજ્યનાં ગુપ્ત કાને વિચાર કરજ નહીં-તેમ કરવાથી કાર્યની હાનિ થાય છે.૩૧૯

अज्ञातशास्त्रो न ब्रूयाज्ज्योतिषं धर्मनिर्णयम् ।
नीति दण्डं चिकित्साञ्च प्रायश्चित्तं क्रियाफलम्॥३२०॥
જેણે શાસ્ત્રને અભ્યાસ કે ન હોય તે મનુષ્ય જ્યોતિષ, ધર્મ નિર્ણય, રાજનીતિ, દંડનીતિ, ચિકિત્સા, પ્રાયશ્ચિત્ત, અને કાર્યના ભવિષ્ય પરિણામ ઉપર બેસવું નહીં.૩૨૦

पारतन्त्र्यात्परं दुःखं न स्वातन्त्रयात्परं सुखम् ।
अप्रवासी गृही नित्यं स्वतन्त्रः सुखमेधते॥३२१॥
પરતંત્રતા જેવું એકે દુઃખ નથી અને સ્વતંત્રતા કરતાં બીજું એક સુખ નથી. ઘરમાં વસનાર સ્વતંત્ર ગૃહસ્થ નિત્ય સુખ ભોગવે છે.૩૨૧

नूतनप्राक्तनानां च व्यवहारविदां धिया ।
प्रतिक्षणं चाभिनवो व्यवहारो भवेदतः॥३२२॥
 वक्तुं न शक्यते प्रायः प्रत्यक्षादनुमानतः ।
उपमानेन तज्ज्ञानं भवेदाप्तोपदेशतः॥३२३॥
 આધુનિક કાળના તથા પ્રાચીન કાળના વ્યવહારવેત્તા પુરૂષોની બુદ્ધિમાંથી ક્ષણે ક્ષણે નવા વ્યવહાર ઉત્પન્ન થાય છે, માટે હું સર્વ વ્યવહાર

મિત્ર-શત્રુ-નીતિ.
૧૯૧
જણાવી શકતે! નથી, પર ંતુ પ્રત્યક્ષ દર્શનથી, અનુમાનથી, દૃષ્ટાંતથી, અને આસ પુરૂષાના ઉપદેશથી વ્યવહારનું જ્ઞાન થાય છે એમ સમજવુ. ૩૨૨–૩૨૩ कथितं तु समासेन सामान्यं नृपराष्ट्रयोः ।
नीतिशास्त्रं हितायालं यद्विशिष्टं नृपे स्मृतम्॥३२४॥
રાન્ત અને પ્રજા બન્નેને ઉપયાગી સામાન્ય નીતિશાસ્ત્ર ટુકામાં કહ્યું-જે સર્વને હિતકારક છે અને રાજાને વિશેષ હિતકારક છે એમ સમજવુ. ૭૨૪ इति शुक्रनीतौ नृपराष्ट्रसामान्यलक्षणं नाम तृतीयोध्यायः
અધ્યાય ૪ .
પ્રકરણ ૧ લુ अथ मिश्रप्रकरणं प्रवक्ष्यामि समासतः ।
लक्षणं सुहृदादीनां समासाच्छृणुताधुना॥१॥
હવે તમને ટુકામાં મિશ્ર પ્રકરણે કહી તાવીશ. જેના પ્રથમ પ્રક રણમાં હમણાં તમેા મિત્ર, શત્રુ વગેરેનાં લક્ષણા હુકામાં સાંભળે.

મિત્ર-શત્રુનીતિ.
मित्रः शत्रुचतुर्धा स्यादुपकारापकारयोः ।
कर्त्ता कारयिता चानुमन्ता यश्च सहायकः॥२॥

  • ઉપકાર કરનાર મિત્ર અને અપકાર કરનાર શત્રુ ચાર પ્રકારના છેઃ નૈકી મિત્ર, રકારયિતા મિત્ર, અનુમંતા મિત્ર અને *સહાયક મિત્ર. તથા ૧કત્તા શત્રુ, રકારમિતા શત્રુ, ૩અનુમંતા શત્રુ અને ૪સહાયક શત્રુ. ૨ यस्य सुद्रवते चित्तं परदुःखेन सर्वदा ।

इष्टार्थे यततेऽन्यस्याप्रेरित सत्करोति यः॥३॥
 आत्मस्त्रीघनगुह्यानां शरणं समये सुहृत् ।
प्रोक्तोत्तमोऽयमन्यश्च त्रिकपदमित्रकः॥४॥
કરનાર, કરાવનાર, અનુમદિન અાપનાર, અને સહાય કરનાર મિત્ર કહેવાય છે તેજ પ્રમાણે શત્રુ પણ સમા

એવા ચાર

શકનીતિ.. જેનું મન પરનાં દુખે સદા પીંગળે છે, જે કાઈની પ્રેરણા વિનાજ સ્વતઃ પરનું ભલું કરવા માટે પ્રયત્ન કરે છે, કોઈની પ્રેરણ વિના જ સામા મનુષ્યનો સત્કાર કરે છે. તથા સમય ઉપર જે (મિત્રનું અને તેની સ્ત્રીનું, ધનનું, તથા બીજી ગુહ્ય વાર્તાનું રક્ષણ કરે છે. આ મિત્રને ઉત્તમ મિત્ર કહ્યા છે, જેનું મન પરના દુઃખે સદા પીંગળે છે, જે પ્રેરણ વગર બીજાનું ભલું કરવા પ્રયત્ન કરે છે અને જે પ્રેરણા વિના જ પરને સત્કાર કરે છે તેને ત્રિપદ (મધ્યમ) મિત્ર કહ્યા છે; તથા જેનું મન પરના દુઃખથી નિત્ય પગળે છે અને જે પ્રેરણું વિનાજ સામા મનુષ્યનું ભલું કરવા માટે પ્રયત્ન કરે છે તેને દ્વિપદ મિત્ર કહ્યું છે; અને જેનું મન પરના દુઃખે નિત્ય પીગળે છે તેને એકાદમિત્ર કહ્યા છે. ૩-૪
अनन्यस्वत्वकामत्वमेकस्मिन्विषये द्वयोः ।
વૈરિક્ષમતદાઢનારાનશારિતા | ૧ એક વસ્તુ ઉપર બન્ને જણાએ પોતાનું જ ઉપરીપણું કરવાની ઈચ્છા કરવી અથવા તો બીજાનું અનિષ્ટ કરવું આ બન્ને વસ્તુ વૈરનું કારણ છે.૫

भ्रात्रभावे पितृद्रव्यमखिलं मम वै भवेत् ।
न स्यादेतस्य वश्ये ऽयं स ममैव स्यात्परस्परम्॥६॥
 भोक्ष्ये ऽखिलमहं चैतद्विनान्यं स्तः सुवैरिणौ ।
द्वेष्टि द्विष्ट उभौ शत्रू स्तश्चैकतरसंज्ञकौ॥७॥
ભાઈ નહીં હોય ત્યારે પિતાનું સર્વ ધન માર્જ થશે, આ ધન “ ભાઇનું કહેવાય નહીં, પણ મારૂં! ભાઈ મારે અધિનજ રહે, બીજો ભાઈ નહી હોય ત્યારે આ સર્વ દ્રવ્ય હું એકલો જ ભેગવીશ, આ પ્રમાણે જેઓ પરસ્પર વિચાર કરે છે તે બને પરસ્પર મેટા શત્ર બને છે; અને જે મનુષ્ય પારકાને દ્વેષ કરે છે તથા પોતે સામાને પાત્ર થયો હોય તે બન્ને જણ એકતર નામના શત્રુ ગણાય છે. ૬-૭
शूरस्योत्थानशीलस्य बलनीतिमतः सदा ।
सर्वे मित्रा गूढवैरा नृपाः कालप्रतीक्षकाः॥८॥
भवन्तीति किमाश्चर्यं राज्यलुब्धा न ते हि किम् ।
સર્વે રાજાઓ, નિરંતર શૂરવીર, ઉત્સાહવાળા, બળવંત અને નીતિ પ્રવીણ એવા મનુષ્ય ઉપર ગુપ્ત રીતે વેર રાખે છે, (પણ) ઉપરથી તેઓના મિત્ર બનીને પોતાના ઉદયકાળની રાહ જુવે છે-જ્યારે પોતાનો ઉદય થાય છે ત્યારે તેઓને તે નિર્બળ કરે છે આમાં આશ્ચર્ય શું ? તેઓ શું રાજ્ય લેભી ન હોય કે? ૮

મિત્ર-શત્ર-નીતિ.
न राज्ञो विद्यते मित्रं राजा मित्रं न कस्य वै॥९॥
 રાજાને કોઈ મિત્ર નથી તથા રાજા પણ કોઈને મિત્ર નથી. ૯ प्रायः कृत्रिममित्रे ते भवतश्च परस्परम् ।
केचित्स्वभावतो मित्राः शत्रवः सन्ति सर्वदा॥१०॥
રાજા અને પ્રજા બધા કાર્ય સાધવા માટે પર૫ર કૃત્રિમ મિત્રતા કરે છે, કેટલાએક સહજમિ છતાં કોઈ વેળા શત્રુ થઈ પડે છે.૧૦

माता मातृकुलं चैव पिता तत्पितरौ तथा ।
पितृपितृव्यात्मकन्या पत्नी तत्कुलमेव हि॥११॥
 पितृमात्रात्मभगिनीकन्यकासन्ततिश्च या ।
प्रजापालो गुरुश्चैव मित्राणि सहजानि हि॥१२॥
માતા, મોશાળ, પિતા, દાદીદા, બાપને કાકે, પિતાની પુત્રી, સ્ત્રી, સાસરીયાં, ફેઈ, માસી, બેન, ફાઈ વગેરેની દીકરી, દીકરાઓ, રાજા અને ગુરૂ આટલાં સહજ મિત્રે કહેવાય છે. ૧૧-૧૨
विद्या शौर्य च दाक्ष्यं च बलं धैर्य च पञ्चमम् ।
मित्राणि सहजान्याहुर्वर्तयन्ति हि तैव॒धाः॥१३॥
૧વિદ્યા, શૌર્ય, ચાતુર્ય, બળ, અને પર્યઆ પાંચને વિદ્વાને સહજ મિત્ર કહે છે; કારણ કે વિદ્વાનો તે પાંચ વસ્તુઓ ઉપર પોતાના નિર્વાહ કરે છે.૧૩

पित्रोनिदेशवर्ती यः स पुत्रोऽन्वर्थनामवान् ।
श्रेष्ठ एकस्तु गुणवान्कि शतैरपि निर्गुणैः॥१४॥
જે પુત્ર માતાપિતાની આજ્ઞામાં વર્તે છે તે પોતાના પુત્રનામને સાર્થક કરે છે ગુણવાનું એક પુત્ર પણ સારે. પરંતુ નિર્ગુણ શો પુત્ર પણ શા કામના ? ૧૪
स्वभावतो भवन्येते हिंस्रो दुर्वृत्त एव च ।
ऋणकारी पिता शत्रुर्माता स्त्री व्यभिचारिणी॥१५॥
 ઉપર જણાવેલાં માતા, પિતા વગેરે સહજ મિત્ર પણ કોઈ વખતે સહજ શત્રુ બને છે. જેમકે હિંસક, દુરાચરણું અને ત્રણકારી પિતા તથા વ્યભિચારિણી માતા અને સ્ત્રી પણ પોતાના દુર્વકરી સહજ શત્રુ થઈ પડે છે.૧૫

૧૭

શુક્રનીતિ.
आस्मपितृभ्रातरश्च तत्स्त्रीपुत्राश्व शत्रवः ।
षा श्वश्रूः सपत्नी व ननान्दा यातरस्तथा॥१६॥
 પેાતાના કાકા, કાકી, તેના કરાએ, પુત્રની વહુ, સાસુ, સાય, નણ'દ, દેરાણી અને જેઠાણીયા કાઈ વખતે વિરૂદ્દાચરણ કરવાથી માહે માહે રાત્રુ થઈ પડે છે.૧૬

मूर्खः पुत्रः कुवैद्यश्वारक्षकस्तु पतिः प्रभुः ।
चण्डश्चण्डा प्रजा शत्रुरदाता धनिकश्च यः॥१७॥
મૂર્ખ પુત્ર (પિતાનેા), દુષ્ટ વૈદ્ય (રાગીના) રક્ષણુ ન કરનારા સ્વામી (પેાતાનાં માણસાને) ક્રોધી રાજા (પ્રશ્નનેા) ક્રોધી પ્રજા (રાજાની) અને ધનાઢય છતાં કૃપણ (યાચકાના) શત્રુ થઈ પડે છે.૧૭

दुष्टानां नृपतिः शत्रुः कुलटानां पतिव्रता ।
साधुः खलानां शत्रुः स्यान्मूर्खाणां बोध को रिपुः॥१८॥
રાન દુષ્ટ લાકાને, પ્રતિવ્રતા સ્ત્રી વેશ્યાની સાધુ પુરૂષ ખળ જનને, અને ઉપદેશક મૂર્ખીને શત્રુ અને છે.
उपदेशो हि मूर्खाणां क्रोधायैव शमाय न ।
पयः पानं भुजङ्गानां विषायैवामृताय न॥१९॥
મૂર્ખાને ઉપદેશ આપવા તે ક્રોધનુજ કારણ થઈ પડે છે પણ શાંતિનુ કારણ થતુ નથી, જેમકે સર્પને દુધ પાવાથી કેવળ વિષમાંજ વધારો થાય છે, પણ અમૃતમાં વધારો થતા નથી.૧૯

आसमन्ताच्चतुर्दिक्षु सन्निकृष्टाश्च ये नृपाः ।
તત્પરાન્તવરા વેડચે માદ્દનિવાર: ॥૨૦ |
ચાર દિશામાં સર્વત્ર પેાતાના પાડોશી રાજા, પાડાશી રાજાના પાડાશી રાજા, અને તેના પાડેાશી રાજા, એમ ત્રણ પ્રકારના રાજાએ હાય છે. તે રાત્રુ રાજાઓને ક્રમવાર હીન ખળવાળા જાણવા. (એટલે પડેાશી રાજાનુ જેટલું મૂળ આપણા ઉપર ચાલે છે તે કરતાં તેના પડેથી રાજાનુ' બળ આધુ ચાલે છે અને તે કરતાં તેના પડેાશી રાન્નનુ બળ આધુ ચાલે છે.) ૨૦
शत्रूदासीनमित्राणि क्रमात्ते स्युस्तु प्राकृताः ।
अरिमिंत्रमुदासीनोऽनन्तरस्तत्परः परः॥२१॥
 क्रमशो वा नृपा ज्ञेयाश्चतुर्दिक्षु तथारयः ।
સ્વતમોપતરા મૃત્યા માત્યાચાર્શ્વ કવિતાઃ॥૨૨॥
સામ આદિ નીતિ.
તે રાજાઓમાં ક્રમવાર ૩, ઉદાસીન અને મિત્ર જાણવા, જેમકે પડાસી રાજાને કૃત્રિમ શત્રુ જાણવા, તેના પડોશી રાજાને કૃત્રિમ ઉદાસીન જાણવા અને તેના પડેાશીને કૃત્રિમ મિત્ર જાણવા. અહીં ઉદાસીન અને મિત્રમાં વિપ માનેલા છે એટલે પાડેાશીના પાડાશીને મિત્ર ગણ્યાછે. આવી રીતે ચાર દ્વિશામાં વસતા પ્રાકૃત રાજાઓને શત્રુ, મિત્ર અને ઉદાસીન જાણવા. આ રાજ મંડળને દ્વાદશ રાજમંડળ કહ્યું છે. તે શિવાય પેાતાની નિકમાંજ રહેનારા કાર્યભારી વગેરે કામદારા તથા સેવકાને અત્યંત શિક્ષા કરવાથી તે પણ કૃત્રિમ શત્રુ બને છે. ૨૧-૧૨
बृंहयेत्कर्षपेन्मित्रं हीनाधिकवलं क्रमात्॥
२३॥
 અલ્પ મળવાળા મિત્રને ઉત્તેજન આપીને વધારવા અને અધિક મળવાળા મિત્રને નમળે! પાડવા.૩

સામ આદિ નીતિ.
भेदनीया कर्षणीया: पीडनीयाश्च शत्रवः ।
વિનારાનીયાતે સર્વે સામામિ વનૈઃ॥૨૩॥
૧૯૨
સામ દામ આદિક ઉપાયેાવડે સર્વે શત્રુઓને તેમનાં પ્રકૃતિ મંડળેાની સાથે લઢાવીને નિર્મળ પાડવા અને પછી તેઓને નાશ કરવા. ર૪ मित्रं शत्रुं यथायोग्यैः कुर्यात्स्वशवर्तिनम् ।
उपायेन यथा व्यालो गजः सिंहोऽपि साध्यते॥२९॥
www
મિત્ર અને શત્રુ પેાતાની સત્તામાં વર્ષે તેમ પુરૂષે ચથેાચિત ઉપાય ચાજવા; ઉપાયા કરવાથી સર્પ, હાથી, અને સિંહ પણ વશ થાયછે. ૨૫ भूमिष्ठाः स्वर्गमायान्ति वज्रं भिन्दन्युपायतः॥२६॥
सुहृत्सम्बन्धिस्त्रीपुत्रप्रजाशत्रुषु ते पृथक् ।
सामदामभेददण्डाश्चिन्तनीयाः स्वयुक्तितः॥२७॥
ઉપાય કરવાથી પૃથ્વી ઉપર વસતા મનુષ્યા સ્વર્ગમાં જાય છે. તથા વજને પણ ભેદે છે.૨૬

एकशीलवयोविद्याजातिव्यसनवृत्तयः ।
साहचर्ये भवेन्मत्रमेभिर्यदि तु सार्जवैः॥२८॥

પુરૂષે મિત્ર, સબંધી, સ્ત્રી, પુત્ર, પ્રજા અને શત્રુ ઉપર જોકી જુદી રીતે, યોગ્યતા પ્રમાણે પોતાની યુક્તિથી સામ, દામ, ભેદ અને દંડના ઉપયોગ
કરવા.૨૭

શુક્રનીતિ.
त्वत्समस्तु सखा नास्ति मित्रे साम इदं स्मृतम् ।
मम सर्वं तवैवास्ति दानं मित्रे सजीवितम्॥२९॥
જેને સ્વભાવ, વિદ્યા, જાતિ, વ્યસન અને આજીવિકા એક હોય તેવા સરળવૃત્તિના નિષ્કપટી મનુષ્યના સહવાસમાં કદાચ તેઓની સાથે મિત્રતા થાય તે મિત્રને કહેવું કે “તારા જેવો મારે બીજો કોઈ મિત્ર નથી, તેનું નામ સામ વચન કહેવાય છે; અને મારા જીવન સહિત સર્વ વસ્તુ તારીજ છે, આમ કહેવું તે દાન કહેવાય છે. ૨૮-૨૯
मित्रेऽन्यमित्रसुगणान्कीर्तयेद्भेदनं हि तत् ।
मित्रे दण्डो न करिष्ये मैत्रीमेवंविधोऽसि चेत्॥३०॥
 હરકોઈ મનુષ્ય, મિત્રની પાસે બીજા મિત્રોના ગુણો ગાય તે ગુણગાન મિત્રના મનમાં ભિન્નતા ઉપજાવે છે-માટે તે ભેદ ગણાય છે; અને તું આ છે માટે હું તારી સાથે મિત્રતા કરીશ નહીં. આમ મિત્રને કહેવું તે દંડ કહેવાય છે.૩૦

यो न संयोजयेदिष्टमन्यानिष्टमुपेक्षते ।
उदासीनः स न कथं भवेच्छत्रुः सुसान्धकः॥३१॥
જે કોઈનું ભલું કરે નહી અને ભુંડું કરનારાની દરકાર કરે નહી, તેને ઉદાસીન જાણવો. તે કેમ સુસાંધિક શત્રુ બને નહીં ? ૩૧
परस्परमनिष्टं न चिन्तनीयं त्वया मया।
सुसाहाय्यं हि कर्तव्यं शत्रौ साम प्रकीर्तितम्॥३२॥
તારે અને મારે પરસ્પર કોઈનું ભુંડું કરવાનો વિચાર કરવો નહીં, પણ પરસ્પર સારી રીતે સહાયતા કરવી–આ પ્રમાણે શત્રુ સાથે થયેલી વાત સામ કહેવાય છે.૩૨

करैर्वा प्रमितैनामैवत्सरे प्रबलं रिपुम् ।
तोषयेत्तद्धि दानं स्याद्यथायोग्येषु शत्रुषु॥३३॥
 ચચિત શત્રુઓમાં બળવાન શત્રુને વર્ષે વર્ષે રાજ્યના અમુક કરે અથવા તે ગામે આપીને પ્રસન્ન કરવા તેને દામ કહે છે.૩૩

शत्रुसाधकहीनत्वकरणात्पबलाश्रयात ।
तद्धीनतोज्जीवनाच्च शत्रुभेदनमुच्यते॥३४॥
 પોતાના કરતાં અધિક બળવાન શત્રુઓને પરાજય કરવા માટે તથા હિનબળકરવા માટે તેના કરતાં અધિક બળવાન રાજાને આશ્રય કરીને

સામ આદિ નીતિ.
૧૯૭
અને તેના કરતાં ઓછા બળવાળા રાજાઓને ઉશ્કેરીને શત્રુમાં ફાટફુટ કરવી તેને ભેદ કહે છે.૩૪

दस्युभिः पीडनं शत्रोः कर्षणं धनधान्यतः ।
तच्छिद्रदर्शनादुग्रबलैर्नीच्या प्रभीषणम् ।
प्राप्तयुद्धानिवृत्तित्वैस्त्रासनं दण्ड उच्यते॥३५॥
 શત્રુને લૂંટારાઓ દ્વારા પીડવા, તેનાં ઘન અને ધાન્યને છીનવી લેવાં, તેનાં છિદ્રો જોઈને ન્યાયની રીતે તેનાથી અધિક બળવાન્ શત્રુ દ્વારા તેને ભય ઉપજાવ તથા યુદ્ધ સમયે પાછા હઠે નહીં તેવા લોકો દ્વારા તેને ત્રાસ અપાવા તે દંડ કહેવાય છે.૩૫

શિયામાપણા હિ મિત્તે જ યથાતઃ |
સામ, દામ, ભેદ અને દંડ આ ચાર ઉપાય પિતાની યોગ્યતા પ્રમાણે જુદાં જુદાં કાર્ય કરનારા છે, માટે તે જુદા જુદા ગણાય છે.૩૬

सर्वोपायैस्तथा कुर्यान्नीतिज्ञः पृथिवीपतिः ।
યથા સ્વામ્યાધ ન પુર્મિત્રોદાલીનરાવઃ | ૨૭ છે. નીતિકુશળ રાજાએ (સામ, દામ, ભેદ અને દંડ) ઉપાયને એ પ્રયોગ કરો કે જેમ મિત્ર, મધ્યસ્થ તથા શત્રુઓ પોતાના કરતાં અધિક બળવાન થાય નહીં.૩૭

सामैव प्रथमं श्रेष्ठं दानं तु तदनन्तरम् ।


सर्वदा भेदमं शत्रोर्दण्डनं प्राणसंशये॥३८॥
(શત્રુ ઉપર) પ્રથમ સામનો જ ઉપયોગ ઉત્તમ ગણાય છે, જ્યારે સામનું બળ ચાલે નહીં ત્યારે દામને, તેનાથી પણું કામ થાય નહીં તો પછી સર્વદા ભેદને, તેનું પણ ચાલે નહીં અને પ્રાણસંકટ આવી પડે ત્યારે દંડને ઉપયોગ કરવો.૩૮

प्रबलेऽरौ सामदानौ सामभेदोऽधिके स्मृतौ।
भेददण्डौ समे कार्यो दण्डः पूज्यः प्रहीनके॥३९॥
પ્રબળ શત્રુના ઉપર સામ, દામને અધિક બળવાન્ શત્રુઉપર સામ અને ભેદને, સમાન બળવાળા શત્રુ ઉપર ભેદ દંડન, દુર્બળ શત્રુના ઉપર દંડને ઉપયોગ કરવો, એ શ્રેષ્ઠ ગણાય છે.૩૯

मित्रे च सामदानी स्तो न कदा भेददण्डने॥४०॥
 મિત્રના ઉપર સામ દામને ઉપયોગ કરે, પણ કેઈ દિવસ ભેદ અને દંડને ઉપયોગ કરવો નહીં.૪૦

શુક્રનીતિ.
रिपोः प्रजानां सम्भेदपीडनं स्वजयाय वै।
रिपुप्रपीडितानां च साम्ना दानेन संग्रहः ।
गुणवतां च दुष्टानां हितं निर्वासनं सदा॥४१॥
 રાજાએ પોતાના વિજય માટે શત્રુ રાજાની પ્રજાને ફેડી તે દ્વારા શત્રુ રાજાને દુઃખ અપાવવું. શત્રુથી પીડા પામતી પ્રજાને સામ અને દામ ઉપાયથી પોતાના રાજ્યમાં વસાવવી, તથા ગુણવાન છતાં પણ લાંઠ લોકોને સદા પોતાના દેશમાંથી દૂર કરવા જેથી પોતાનું હિત થાય છે.૪૧

स्वप्रजानां न भेदेन नैव दण्डेन पालनम् ।
कुति सामदानाभ्यां सर्वदा यत्नमास्थितः॥४२॥
રાજાએ નિરંતર સામ અને દામ ઉપાયવસે પિતાની પ્રજાનું પ્રયત્નપૂર્વક પાલન કરવું, પણ ભેદ તથા દંડથી પ્રજા પાળન કરવું જ નહીં.૪૨

स्वप्रजादण्डभेदैश्च भवेद्राज्यविनाशनम् ।
નારા યથા ન યુ સી ક્યાસ્તથા ઘના છે જ રૂ . રાજા જે પોતાની પ્રજાને શિક્ષા કરે છે અને તેના મનમાં દુઃખ ઉપજાવે છે તે રાજ્ય વિનાશ પામે છે; માટે પોતાની પ્રજા જેમ નિર્બળ થાય નહીં, તથા પિતા કરતાં વધારે બળવાન્ પણ થાય નહીં, તેમ સદા પ્રજાનું પાળન કરવું.૪૩

निवृत्तिरसदाचाराद्दमनं दण्डत श्च तत् ।
येन सन्दम्यते जन्तुरुपायो दण्ड एव सः॥४४॥
 દંડથી મનુષ્ય અસદાચરણને ત્યાગ કરી સદાચરણમાં વર્તે છે. વળી જે ઉપાયથી પ્રાણી કેળવાય છે તેનું નામ જ દંડ કહેવાય છે.૪૪

स उपायो नृपाधीनः स सर्वस्य प्रभुर्यतः॥४५॥
 તે દંડઉપાય રાજાને અધિન છે, કારણ કે તે સર્વને સ્વામી છે.૪૫

દંડ રૂપાંતર નીતિ. निर्भत्सनं चापामानोऽनशनं बन्धनं तथा ।
साडनं द्रव्यहरणं पुरान्निर्वासनांकने॥४॥
 व्यस्तक्षौरमसद्यानमङ्गच्छेदो वधस्तथा ।
युद्धमेते घुपायाश्च दण्डस्वैव प्रभेदकाः॥४७॥
દંડ રૂપાંતર નીતિ. તિરકાર, અપમાન, લાંધણું, બંધન, માર, ધનહરણ, નગરપાર અથવા દેશપાર કરવો, ડામ દેવા, વિપરીત કેશ બેડાવવા, ગધેડા વગેરે નીચ વાહન ઉપર બેસારીને નગરમાં ફેરવ, શરીરમાના (અવયવે જેવા કે આંખ, નાક, કાન) કાપવા, વધ કરો અને મોટા પ્રાણિયો સાથે યુદ્ધ કરાવવું આ દંડનાજ ભેદો છે. ૪૬-૪૭
जायते धर्मनिरता प्रजा दण्डभयेन च ।
करोयाधर्षणं नैव तथा चासत्यभाषणम्॥४८॥
 क्रूराश्च मार्दवं यान्ति दुष्टा दौष्टयं त्यजन्ति च ।
पशवोऽपि वशं यान्ति विद्रवन्ति च दस्यवः॥४९॥
 पिशुना मूकतां यान्ति भयं यान्याततायिनः ।
करदाश्च भवन्त्यन्ये वित्रासं यान्ति चापरे ।
अतो दण्डधरो नित्यं स्यान्नृपो धर्मरक्षणे॥५०॥
 દંડના ભયથી પ્રજા ધર્મ પરાયણ વર્તે છે, કોઈને દુઃખ આપી શકતી નથી, અને સત્ય બોલે છે, સૂર પુરૂષો કોમળતા ધારણ કરે છે, “ દુર્જના દુર્જનતા છોડી દે છે, પશુઓ વશ થાય છે, ચારે નાશી જાય છે, ચાડીયા મૂંગા રહે છે, આતતાયી ભય પામે છે, કર ન ભરનારા કર ભરે છે, શત્રુઓ ત્રાસ પામે છે, માટે રાજાએ હંમેશાં દંડ ધારણ કરીને ધર્મની રક્ષા કરવી. ૪૮-૪૯-૫૦
गुरोरप्यवलिप्तस्य कार्याकार्यमजानतः ।
उत्पथं प्रतिपन्नस्य कार्य भवति शासनम्॥५१॥
ગુરૂ પણ ગર્વિષ્ટ હોય, કાયાકાર્યથી અજાણ હોય, અવળે માર્ગે જતો હોય તે તેને (પણ) શિક્ષા કરવી ઉચિત છે. પ
राज्ञां सदण्डनीत्या हि सर्वे सिध्यन्त्युपक्रमाः ।
दण्ड एव हि धर्माणां शरणं परमं स्मृतम्॥१२॥
દંડની સાથે નીતિનો ઉપયોગ કરવાથી રાજાઓનાં સર્વે કર્યો સિદ્ધ થાય છેકારણ કે ધર્મને દંડને જ પરમ આશ્રય જાણુ. પર . अहिंसैवासाधुहिंसा पशुवच्छ्रतिचोदनात्॥५३॥
જેમ વેદમાં કહેલી પશુહિંસા હિંસા ગણાતી નથી, તેમજ દુર્જનની હિંસા પણ હિંસા ગણાતી નથી તેને નાશ કરવાથી દેશ લાગતો નથી. પણ

શકનીતિ.
दण्डयस्यादण्डनान्नित्यमदण्ड्यस्य च दण्डनात् ।
अतिदण्डाच्च गुणिभिस्त्यज्यते पातकी भवेत्॥१४॥
 જે રાજા નિત્ય, શિક્ષાપાત્રને શિક્ષા કરે નહીં, શિક્ષાપાત્ર ન હોય તેવા મનુષ્યને શિક્ષા કરે તથા અપરાધ કરતાં વિશેષ શિક્ષા કરે તેવા રાજાને ગુણ પુરૂષો ત્યાગ કરે છે અને તે પાતકી થાય છે. પ૪
अल्पदानान्महत्पुण्यं दण्डप्रणयनात्फलम् ।
शास्त्रेषूक्तं मुनिवरैः प्रवृत्त्यर्थ भयाय च॥१५॥
મુનિયોએ લોકોને દાન ધર્મમાં ચલાવવા માટે અને ભય માટે શાસ્ત્રમાં જણાવ્યું છે કે, થોડુંક દાન કરવાથી પણ મોટું પુણ્ય થાય છે તથા શાસ્ત્ર પ્રમાણે શિક્ષા કરવાથી પણ મોટું પુણ્ય થાય છે. પપ
अश्वमेधादिभिः पुण्यं तत्किं स्यात्स्तोत्रपाठतः ।
क्षमया यत्तु पुण्यं स्यात्तात्क दण्डनिपातनात्॥१६॥
પરંતુ અશ્વમેધ આદિ ચો કરવાથી જે પુણ્ય થાય છે તે શું સ્તોત્રના પાઠ કરવાથી થાય છે ? તથા ક્ષમા વડે જે પુણ્ય થાય છે તે પુણ્ય શું શિક્ષા કરવાથી થાય છે ? ૫૬
स्वप्रजादण्डनाच्छ्रेयः कथं राज्ञो भविष्यति ।
तद्दण्डाज्जायते कीर्तिर्धनपुण्यविनाशनम्॥१७॥
પોતાની પ્રજાને કેવળ શિક્ષા કરવાથી રાજાનું કલ્યાણ કેમ થાય? પ્રજાને શિક્ષા કરવાથી તે રાજાની કીર્તિ, ધન, અને પુણ્યનો નાશ થાય છે. પ૭
नृपस्यधर्मपूर्णत्वाद्दण्डः कृतयुगे न हि ।
त्रेतायुगे पूर्णदण्डः पादाधर्माः प्रजा यतः ५८॥
 द्वापरे चार्धधर्मत्वात्रिपाद्दण्डो विधीयते ।
प्रजा निःस्वा राजदौष्टयादण्डाधं तु कलौ यथा॥५९॥
 સત્યયુગના વારામાં રાજા અને પ્રજા પૂર્ણપણે ધર્મિષ્ઠ હતાં, માટે તે સમયમાં દંડ ન હતો. ત્રેતાયુગમાં પ્રજાની અંદર ત્રણ ચતુર્થાંશ ધર્મ રહે અને એક ચતુશ અધર્મ રહે માટે રાજાએ પૂર્ણ દંડ ધારણ કર્યો. દ્વાપરયુગમાં અર્ધ અર્થે અધર્મ હોવાથી ત્રણ ચતુર્થાંશ દંડ ચાલતો હતા, ને કળિયુગમાં રાજના અધર્માચરણથી પ્રજા નિધન થઈ માટે રાજાએ અર્બોઅર્ધ દંડ રાખ્યો છે. ૫૮-૫૯
युगप्रवर्तको राज्ञा धर्माधर्मप्रशिक्षणात् ।
युगानां न प्रजानां न दोषः किन्तु नृपस्य हि॥६॥
દંડ રૂપાંતર નીતિ.
ધર્મનું તથા અધર્મનું શિક્ષણ આપવું, એ રાજાનું મુખ્ય કામ છે, માટે રાજાજ યુગને પ્રવતવનાર છે; તે સદુપદેશ આપીને પ્રજાને ધર્મમાં ચલાવે તે (સત્યયુગ વર્તે છે અને અધર્મનો ઉપદેશ આપે તો કળિયુગ વ છે.) માટે સમયની દુરવસ્થામાં યુગે અને પ્રજાને દેષ નથી, પરંતુ રાજાનેજ દેષ છે.૬૦

प्रसन्नो येन नपतिस्तदाचरति वै जनः ।
लोभाद्भयाच्च किं तेन शिक्षितं नाचरेत्कथम्॥६१॥
 રાજ જે કામથી પ્રસન્ન થાય છે તે કામ પ્રજા યશલોભથી તથા ભયથી કરે છે, ત્યારે રાજાએ આજ્ઞા કરેલું કોઈ કામ પ્રજા શા માટે કરે નહીં? કરે જ૬૧
सुपुण्यो यत्र नृपतिर्धर्मिष्ठास्तत्र हि प्रजा ।
महापापी यत्र राजा तत्राधर्मपरो जनः॥६२॥
જે દેશમાં રાજા ધર્મશાળ હોય છે તે દેશમાં સર્વ પ્રજા ધર્મશીલ હોય છે અને જ્યાં રાજા મહાપાપી હોય છે ત્યાં પ્રજા પણ અધર્મ હોય છે.૬૨

न कालवर्षी पर्जन्यस्तत्र भर्न महाफला ।
નાયતે રાષ્ટ્રશ્ચ રાકૃદ્ધિ“નક્ષયઃ | ૨ |
અધમી રાજાના દેશમાં વર્ષો સમય પ્રમાણે વર્ષત નથી, પૃથિવીમાંથી પુષ્કળ ધાન્ય નિપજતું નથી; દુષ્કાળને લીધે દેશનો નાશ થાય છે, શગુનો વધારે થાય છે, અને સંપત્તિને નાશ થાય છે.૬૩

सुराप्यापि वरो राजा न स्त्रैणो नातिकोपवान् ।
लोकांश्चण्डस्तापयति स्त्रैणो वर्णान्विलुम्पति॥१४॥
મદિરાપાન કરનાર રાજા સારે, પણ સ્ત્રીલંપટ તથા અત્યંત ક્રોધી રાજ સારે નહ; કારણ કે કોંધી રાજા પ્રજાને પીડે છે, અને સ્ત્રીલંપટ, રાજા, બ્રાહ્મણદિક વણેને નાશ કરે છે.૬૪

मद्यप्येकश्च भ्रष्टः स्याद्बुद्धया च व्यवहारतः ।
कामक्राधौ मद्यतमौ सर्वमद्याधिको यतः॥१५॥
મદિરાપાન કરનાર મનુષ્ય તો પોતે એક બુદ્ધિથી અને આચારથી જ થાય છે, પણ કામી તથા ક્રોધી રાજા, બુદ્ધિ અને સદાચારથી બીબને પ૬ કષ્ટ કરે છે. મહિાર કરતા કામ તથા કોધને મેટી મદિરા માનવી; કારણ કે તે સર્વ મદિરા કરતાં વધારે મદ ચઢાવનારા છે.૧૫

વર
શુક્રનીતિ. धनप्राणहरो राजा प्रजायाश्चातिलोभतः ।
તરમતત્રય રાજા ઢાઉંધારી અનૂપઃ + ૬ છે.
રાજ (કામ, ક્રોધ, તથા અતિલોભથી) પ્રજાના પ્રાણું અને ધનને હરે છે; માટે રાજાએ કામ, ક્રોધ, અને લોભનો ત્યાગ કરી રાજદંડ ધારણ કર.૬૬

अन्तर्मूदुर्बहिः क्रूरो भूत्वा स्वां दण्डयेत्प्रजाम् ।
अत्युग्रदण्डकल्पः स्यात्स्वभावो हितकारिणः॥६७॥
રાજાએ મનમાં કમળતા રાખવી. પણ ઉપરથી ફરતા બતાવીને પ્રજમાં પોતાની હાક બેસારવી, અને તેને શિક્ષા કરવી; કારણ કે હિતેપી પુરૂષને સ્વભાવ ભયંકર શિક્ષકના જેવો હે જોઈએ.૬૭

राष्ट्रं कर्णेजपैनित्यं हन्यते च स्वभावतः ।
अतो नृपः सूचितोऽपि विमृशेत्कार्यमादरात्॥६॥
 દુર્જન, ચાડીયા લોકો પોતાના સ્વભાવ પ્રમાણે જ નિરંતર એક બીજાના મનમાં વસવસે પેદા કરીને દેશને નાશ કરે છે, માટે કઈ પિશુન રાજાને કાઈપણ) સૂચના કરે તે પણ રાજાએ આદરપૂર્વક તે કાર્યને તપાસ કરો.૬૮

आत्मनश्च प्रजायाश्च दोषदर्युत्तमो नृपः ।
विनियच्छति चात्मानमादौ भृत्यांस्ततः प्रजाः॥१९॥
પિતાના અને પ્રજાના દેષ જેનાર રાજા ઉત્તમ ગણાય છે; માટે રાજાએ પ્રથમ પોતાના મનને સ્વાધીન કરવું, ત્યાર પછી અનુચર વર્ગને સ્વાધીન કરવો અને ત્યાર પછી પ્રજાને સ્વાધીન કરવી.૬૯

कायिको वाचिको मानसिकः सांसर्गिकस्तथा ।
चतुर्विधोऽपराधः स बुध्धबुद्धिकतो द्विधा॥७०॥
કાયિક વાચિક માનસિક અને સાંસર્ગિક એવા ચાર પ્રકારના અપરાધે છે. તેના બુદિધકૃત અને અબુદ્ધિત એવા બે ભેદ છે.૭૦

पुनर्द्विधा कारितश्च तथा ज्ञेयोऽनुमोदितः।
सरुदसकदभ्यस्तस्वभावैः स चतुर्विधः॥७१॥
તે અપરાધના બે ભેદ જાણáાઃ એક વાત (કરાવેલ) ને બીજે જનહિત (અમાદન કરેલો). તે અપરાધ સ ત–એકવાર કરેલ અને જabad-વારંવાર કરેલ, અગસ્તત-નિત્ય કરેલ અને માવત- . સ્વાભાવિક રીતે જ કરેલા આવા ચાર ભેદવાળો છે.૭૧

વર
દંડ રૂપાંતર નીતિ. नेत्रवत्तविकाराद्यैर्भावैर्मानसिकं तथा ।
क्रियया कायिकं वीक्ष्य वाचिकं क्रूरशब्दतः॥७२॥
 सांसर्गिक साहचर्येात्वा गौरवलाघवम् ।
उत्पन्नोत्पत्स्यमानानां कार्याणां दण्डमावहेत्॥७३॥
નેત્ર, મુખ વગેરેના વિકારથી થયેલ અપરાધ માનસિક, કર્મવડે થયેલ કાયિક, ફૂર વચનોવડે થયેલ વાચિક અને સહચરના પ્રસંગથી થયેલો સાંસર્ગિક અપરાધ કહેવાય છે. તે સર્વ અપરાધની ગુરતા અને લઘુતા જાણુને રાજાએ-કરેલાં અને ભવિષ્યમાં કરવાનાં પાપકર્મની શિક્ષા આપવી. ૭૨-૭૩
प्रथमं साहसं कुर्वन्नुत्तमो दण्डमर्हति ।
न्याय्यं किमिति संपृच्छेत्तवैवेयमसत्कृतिः॥७४॥
ઉત્તમ મનુષ્ય અપરાધ કરે તો તે પ્રથમ પંક્તિની શિક્ષાને પાત્ર થાય છે. તેને પુછવું કે, આ કામ શું નીતિ ભરેલું છે કે આ અનીતિ તારીજ કરેલી છે કે? (ના, હું તેમ નથી માનતો) ૭૪
अपराधं यथोक्तं च द्विगुणं त्रिगुणं ततः।
मध्यमं साहसं कुर्वन्नुत्तमो दण्डमर्हति॥७५॥
ઉત્તમ મનુષ્ય પ્રથમ કરતાં વધારે અપરાધ કરે તો તેને બીજી પંક્તિની શિક્ષા કરવી, એટલે (કે) આ કામ શું નીતિ ભરેલું છે કે? વગેરે તીણ વેણ કહી સંભળાવવાં. બમણે અપરાધ કરે છે તે કહેવા મુજબ બમણું શિક્ષાને પાત્ર થાય છે; અને ત્રમણે અપરાધ કરે તો તે પ્રમાણે ત્રિગુણુ શિક્ષાપાત્ર થાય છે. તાત્પર્ય કે પ્રથમ સાધારણ શિક્ષા કર્યા છતાં પણ જે બે ત્રણવાર અપરાધ કરે તો તેને તેના અપરાધના પ્રમાણમાં શિક્ષા કરવી.) ૭૫
धिग्दण्डं प्रथमं चाद्यसाहसं तदनन्तरम् ।
यथोक्तं तु तथा सम्यग्यथावृद्धि ह्यनन्तरम्॥७६॥
 ઉત્તમ મનુષ્ય પ્રથમ અપરાધ કરે ત્યારે તેને પ્રથમ ધિક્કારનાં વચનો કહેવાં, છતાં પણ અ૫રાધ કરે તે તેને પ્રથમ પંકિતની શિક્ષા કરવી; પુનઃ પણ અપરાધ કરે તે અપરાધના વધારા પ્રમાણે જેટલી શિક્ષા કહી હેય તેટલી શિક્ષા કરવી.૭૬

उत्तमं साहसं कुर्वन्नुत्तमो दण्डमर्हति॥७७॥
 માટે માણસ મહાઅપરાધ કરે છે તે મોટી શિક્ષાને પાત્ર ઠરે છે. હ૭ प्रथमं साहसं चादौ मध्यमं तदनन्तरम् ।
यथोक्तं द्विगुणं पश्चादवरोधं ततः परम्॥७८॥
૨૦૪
શુક્રનીતિ.
પ્રથમ અપરાધમાં પ્રથમ પંક્તિની, ત્યાર પછી અપરાધ સાય તા તે કરતાં ચઢીયાતી, છતાં વળી અપરાધ થાય તા કહ્યા પ્રેમાણે ખમણી શિક્ષા કરવી છતાં પણ અપરાધ કરે તે પછી તેને કેદ કરવેા. ૦૮ बुद्धिपूर्वनृघातेन विनैतद्दण्डकल्पनम्॥७९॥


(ઉપર જણાવેલી) શિક્ષા બુદ્ધિપૂર્વક મનુષ્યવધના અપરાધ વિના બીજા અપરાધમાં ઠરાવેલી છે;-“મનુષ્ય વધને માટે બીજી શિક્ષા છે. ge उत्तमत्त्वं मध्यमत्वं नोचत्वं चात्र कीर्त्यते ।
गुणेनैव तु मुख्यं हि कुलेनापि धनेन च॥८०॥
આ પ્રકરણમાં ઉત્તમ મધ્યમ અને કનિષ્ટપણું જે કહેવામાં આવ્યુ છે તે ગુણુ કુળ અને ધનને લીધે મુખ્યપણું નવું. ૮૦ प्रथमं साहसं कुर्वन्मध्यमो दण्डमर्हति ।
विग्दण्डमर्द्धदण्डं च पूर्णदण्डमनुक्रमात्॥८१॥
મધ્યમ મનુષ્ય પ્રથમ અપરાધ કરે છે ત્યારે તે ધિક્કારરૂપી શિક્ષાને પાત્ર થાય છે, પુનઃ અપરાધ કરે તે તે અર્ધદંડને પાત્ર થાય છે, અને ત્રીજીવાર અપરાધ કરે તે પૂર્ણ શિક્ષાને પાત્ર થાય છે-અપરાધના પ્રમા ણમાં અનુક્રમે મનુષ્ય શિક્ષા પાત્ર ઠરે છે.૧

द्विगुणं त्रिगुणं पश्चात्संरोधं नीचकर्म च ।
મધ્યમ સામ ર્તન્મયમો સ્′મત્કૃતિ॥૮૨॥
મધ્યમ પંક્તિને મનુષ્ય વિશેષ અપરાધ કરે તે તે બીજી પક્તિની શિક્ષાનેપાત્ર ઠરે છે, વારવાર અપરાધ કરે તે તે ખમણી અને ત્રમણી રિક્ષાને પાત્ર થાય છે; છતાં પણ અપરાધ કરે તેા કેદખાનાની શિક્ષાને પાત્ર થાય છે અને ત્યાં આગળ તેને ઘણાંજ નીચ કર્મ કરવાં પડે છે.
पूर्वसाहसमादौ तु ययोक्तं द्विगुणं ततः ।
ताडनं बन्धनं पश्चात्पुरान्निर्वासनांकने ।
उत्तमं साहसं कुर्वन्मध्यमो दण्डमर्हति॥८३॥
મધ્યમ મનુષ્ય પ્રથમ અપરાધ કરે ત્યારે તેને ક્યા મુજબ સાધારણ શિક્ષા કરવી, પુનઃ અપરાધ કરે ત્યારે તેને ખમણી શિક્ષા કરવી, છતાં પણ અપરાધ કરે ત્યારે તેને મારમારવેા, અને કેદ કરવા; છતાં પુનઃ અપરાધ કરે તા તે માટી શિક્ષાને પાત્ર ઠરે છે, જેમકે તેને નગર બાહાર કરવા; લલાટ વગેરે શરીરના અમુક ભાગમાં ડાહામ દેવે; અથવા તા શસ્રવતી શરીર ઉપર ચિન્હ કરવુ.
૮૩

દંડ રૂપાંતર નીતિ.
मध्यमं साहसं चादौ यथोक्तं तदनन्तरम् ।
द्विगुणं त्रिगुणं पश्चाद्यावजीवं तु बन्धनम् ।
प्रथमं साहसं कुर्वन्नधमो दण्डमर्हति॥८४॥
કનિષ્ટ મનુષ્ય પ્રથમ અપરાધ કરે ત્યારે તે પ્રથમ પંક્તિની શિક્ષાને પાત્ર થાય છે; પુનઃ અપરાધ કરે છે ત્યારે તે મધ્યમ પંક્તિની શિક્ષાને પાત્ર થાય છે, પુનઃ અપરાધ કરે ત્યારે તે કહ્યા પ્રમાણે બમણી ને ત્રમણ શિક્ષાને પાત્ર થાય છે. છતાં પુનઃ અપરાધ કરે તે છેવટે જીવિતપર્યત બંદીખાનાની શિક્ષાને પાત્ર થાય છે.૮૪

अर्द्ध यथोक्तं द्विगुणं त्रिगुणं बन्धनं ततः ।
मध्ययं साहसं कुर्वन्नधमो दण्डमर्हति॥८५॥
 કનિષ્ઠ પુરૂષ બીજીવાર અપરાધ કરે તો તે અપરાધના પ્રમાણમાં અર્થ, બમણુ કે વમણે શિક્ષાને પાત્ર થાય છે. છતાં પણ અપરાધ કરે છે તે મધ્યમ પ્રકારની કેદખાનાની શિક્ષાને પાત્ર ઠરે છે.૮૫

पूर्वसाहसमादौ तु यथोक्तं द्विगुणं ततः ।
ततः संरोधनं नियं मार्गसंस्करणार्थकम् ।
उत्तमं साहसं कुर्वन्नधमो दण्डमहति॥८६॥
 मध्यमं साहसं चादौ यथोक्तं द्विगणं ततः ।
यावज्जीव बन्धनं च नीचकमैव केवलम्॥८७॥
 કનિષ્ઠ મનુષ્ય પ્રથમ અપરાધ કરે ત્યારે સાધારણ શિક્ષાને પાત્ર કરે છે, ત્યાર પછી અપરાધ કરે તો કહ્યા પ્રમાણે બમણી શિક્ષાને પાત્ર થાય છે છતાં પણ અપરાધ કરે છે તે મોટી શિક્ષાને પાત્ર થાય છે. અને તેને હંમેશાં રસ્તાઓ વાળવા પડે છે તથા કેદ ભેગવવી પડે છે. અથવા તે પ્રથમ અપરાધ કરે છે ત્યારે સાધારણ દંડને પાત્ર થાય છે, ફરી અપરાધ કરે છે ત્યારે બમણી શિક્ષાને પાત્ર થાય છે. અને ફરી અપરાધ કરે છે તો યાજજીવિત કેદખાનાની શિક્ષાને પાત્ર થાય છે. અને તેને કેવળ હલકાં કામ કરવાં પડે છે. ૮૬-૮૭
हरेत्पादं धनात्तस्य यः कुर्याद्धनगर्वतः॥पूर्वं ततोऽईमखिलं यावज्जीवं तु बन्धनम्॥८॥
જે મનુષ્ય ધનના ગર્વથી અપરાધ કરે તે તેના ધનમાંથી દંડ તસ્કેિ ચોથો ભાગ લેવો. બીજીવાર અપરાધ કરે ત્યારે અર્થ ધન દંડ તરિકે હરવું અને ત્રીજી વાર અપરાધ કરે તે સર્વ ધન હરી લેવું તથાપિ અપરાધ કરે તે પછી તેને ચાવજજીવિત કેદખાનાની શિક્ષા કરવી.૮૮

૧૮

Shri Mahavir Jain Aradhana Kendra
૨૩
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
सहाय गौरवाद्विद्यामदाच्च बलदर्पतः ।
पापं करोति यस्तं तु बन्धयेत्ताडयेत्सदा॥८९॥
જે સહાયના ગૈારવથી, વિદ્યાના મદથી, અને બળતા દર્પથી પાપ કરે તેને રાજાએ સદા કેદ કરવા અને મારવેશ.૮૯

भार्या पुत्रश्च भगिनी शिष्यो दासः स्नुषानुजः ।
कृतापराधास्ताड्यास्ते तनुरज्जुसुवणुभिः॥९०॥
 पृष्ठतस्तु शररिस्य नोत्तमाङ्के कथञ्चन ।
अतोऽन्यथा तु प्रहरं श्रवद्दण्डमर्हति॥९१॥
૯૦-૯૧
સ્ત્રી, પુત્ર, બેહેન, શિષ્ય, દાસ, પુત્રની વહુ અને નાને ભાઈ આઢલાં અપરાધ કરે તે તેઓને પાતળી દોરીથી અથવા તેા વાંસની લાકડીથી વાસાની પીઠ ઉપર મારવાં. પણ કેાઈ દિવસ તેના માથાપર મારવું નહીં. આથી ઉલટી રીતે મારનાર ચારની પેઠે શિક્ષાપાત્ર થાય છે. नीचकर्मकरं कुर्याद्बन्धयित्वा तु पापिनम् ।
मासमात्रं त्रिमासं वा षण्मासं वापि वत्सरम् ।
यावज्जीवं तु वा कश्विन्न कश्चिद्वधमर्हति॥९२॥
કોઈ અપરાધીને એક માસ, ત્રણ માસ છ માસ અથવા એક વર્ષે કે ચાવજીવિત કેદની શિક્ષા કરીને તેની પાસે નિચ કર્મ કરાવવું. પરંતુ કાઈ અપરાધી દેહાંત શિક્ષાને પાત્ર થતા નથી.૯૨

न निहन्याच्च भूतानि त्विति जागर्ति वै श्रुतिः ।
तस्मात्सर्वप्रयत्नेन वधदण्डं त्यजेन्नृपः॥९३॥
વેદમાં સ્પષ્ટ કહ્યું છે કે ‘મા દિવાસર્વા મૃતાનિ' કોઇપણ પ્રાણીની હિંસા કરવી નહીં માટે રાખએ સર્વથા કેાઈને વધની શિક્ષા કરવી
નહીં.૯૩

अवरोधाद्बन्धनेन ताडनेन च कर्षयेत् ।
लोभान्न कर्षयेद्राजा धनदण्डेन वै प्रजाम्॥९४॥
રાનએ પ્રમળ થવાની ઇચ્છાવાળી પ્રજાને અટકાવીને, કેદ કરીને અથવા શિક્ષા કરીને પેાતાકરતાં વધારે પ્રમળ થવા દેવી નહીં. પરંતુ લેાભથી તેના ક્રૂડ કરી ધન હરીને તેને પીડવી નહીં, ૯૪
नासहायास्तु पित्राद्या दण्ड्याः स्युरपराधिनः | क्षमाशीलस्य वै राज्ञो दण्डग्रहणमीदृशम्॥९९॥
३५iतर नीति.
.
२०७
અપરાધીના પિતા વિગેરે જે અપરાધીને સહાય કરનારા ન હોય તેવાને રાજાએ શિક્ષા કરતા અપરાધને ક્ષમા કરતા નથી તેને નહીં. ક્ષમાશીળ રાજાની આવી દંડનીતિ સમજવી.૫

नापराधन्तु क्षमते प्रदण्डो धनहारकः ।
नृपो यदा तदा लोकः क्षुभ्यते भिद्यते परैः॥९६॥
 રાજા જ્યારે પ્રજાને ભયંકર શિક્ષા કરે છે, અને તેનું ધન હરે છે, ત્યારે પ્રજામાં મોટો ખળભળાટ થાય છે અને શત્રુઓ તે રાજાને નાશ કરે છે.૯૬

अतः सुभागदण्डी स्यात्क्षमावानज्जको नृपः॥९७॥
માટે રાજાએ અપરાધના પ્રમાણમાં પ્રજાને શિક્ષા કરવી, તેના ઉપર ક્ષમાં રાખવી અને તેને રંજન કરવી.૯૭

मद्यपः कितवः स्तेनो जारश्चण्डश्च हिंसकः ।
त्यक्तवर्णाश्रमाचारो नास्तिकः शठ एव हि॥९८॥
 मिथ्याभिशापकः कर्णेजपार्यदेवदूषकौ ।
असत्यवान्यासहारी तथा वृत्तिविघातकः॥९९॥
 अन्योदयासहिष्णुश्च ह्युत्कोचग्रहणे रतः ।
अकार्यकर्ता मन्त्राणां कार्याणां भेदकस्तथा ।
अनिष्टवाक्परुषवाग्जलारामप्रबाधकः ।
नक्षत्रसूची राजद्विट् कुमन्त्री कूटकार्यवित्॥१०॥
 कुवैद्यामङ्गलाशौचशीलो मार्गनिरोधकः।
कुसाक्ष्यद्वतवेशश्च स्वामिद्रोही व्ययाधिकः॥१०१॥
 अग्निदो गरदो वेश्यासक्तः प्रबलदण्डकृत् ।
तथा पाक्षिकसभ्यश्च बलाल्लिखितग्राहकः॥१०२॥
 अन्यायकारी कलहशीलो युद्धे पराङ्मुखः ।
साक्ष्यलोपी पितृमातृसतीस्त्रीमित्रद्रोहकः॥१०३॥
 असूयकः शत्रुसेवी मर्मभेदी च वञ्चकः।
स्वकीयहिड्गुप्तवृत्तिवृषलो ग्रामकण्टकः॥१०४॥
 विना कुटुम्बभरणात्तपोविद्यार्थिनः सदा ।
तृणकाष्ठादिहरणे शक्तः सन्भेक्ष्यभोजकः॥१०५॥
 कन्याया अपि विक्रेता कुटुम्बवृत्तिहासकः ।
अधर्मासूचकश्चापि राजानिष्टमुपेक्षकः॥१०६॥
શુક્રનીતિ.
कुलटा पतिपुत्रघ्नी स्वतन्त्रा वृद्धनिन्दिता ।
गृहकृत्योोईझता नित्यं दुष्टाचाराप्रियनुषा ।
स्वभावदुष्टानेतान्हि ज्ञात्वा राष्ट्राहिवासयेत्॥१०७॥
મદિરાપાન કરનાર, રપ૧, ૩ર, જાર, પાક્રોધી, હિંસક, વર્ણ, અને આશ્રમના આચારથી ભ્રષ્ટ, ૯નાસ્તિક, શઠ, ૧ મિથ્યાદેષારોપ કરનાર ૧૨ચાડીયો ૧૩ પુરૂષ તથા ૧૪ દેવને દૂષણ આપનાર ૧૫મિથ્યાવાદી
થાપણ ઓળવનાર, વિકા તેડનાર, ૧૮પરના ઉદયનો ઈર્ષ્યાળુ ૧૯લાંચ લેવામાં તત્પર ૨ અકાર્ય કરનાર ૨ ગુપ્ત વાર્તા ઉઘાડી પાડનાર ૨૨પરકાયેનો નાશ કરનાર, અપ્રિયવદનાર, ૨૪તીક્ષ્ણવદનાર ૨૫ જળના પ્રવાહને અટકાવનાર, ૨વાડી, ઉપવન આદિને નાશ કરનાર, કેઈ પ્રશ્ન પુછે ત્યારે નક્ષત્ર તરફ દૃષ્ટિ કરનાર ૨૯ રાજદ્રોહી, ૨૯કુમંત્રી, ૩૦કપટકામ જાણનાર ૩ દુષ્ટ વૈદ્ય, ૩અશુભ કર્મ કરનાર, ૩૩ અપવિત્ર, ૩૪રસ્તા રોકનાર ૩૫મુસાક્ષી ૩૬ઉદ્ધત વેશવાળે, ઉપરીને દ્વેષ કરનાર ૩૮ અધિક ખર્ચ કરનાર ૩૯ઘરમાં અગ્નિમૂકનારે ૪ અન્નાદિકમાં ઝેર આપનાર, ૪૧ વેશ્યાલપટ ૪૨ભયંકર શિક્ષા કરનાર ૪૩પક્ષપાતી સભાસદ ૪ઇબલાત્કારે લેખ લખાવી લેનાર, ૪૫અન્યાયકારી ૪ કલહપ્રિય, યુદ્ધમાં પાછીપાની કરનાર ૪૮સાક્ષી ઉડી દેનાર, ૪૯પિતાને ૫૦માતાને, "સતી સ્ત્રીને અને પ૨મિત્રનો ડ્રહ કરનાર,૫૩ ઈર્ષાળુ,પ૪શત્રુની સેવા કરનાર,૫૫મર્મ વેધક પધૂર્ત પપોતાનાં મનષ્યને ઠેષ કરનાર ગુખઆજીવિકાવાળો પલ ધર્મ બળનાર, ૬૦ગ્રામકંટક કુટુંબનું ભરણપોષણ કર્યા વિના તપ તથા વિદ્યાભ્યાસ કરવા ઇછનાર ૧ લાકડાં કાપી લાવવા સમર્થ છતાં ભિક્ષા માગીને ખાનાર ૬ વાવિક્રય કરનાર કુટુંબની આજીવિકાને ભંગ કરનાર અવમ - દુન, ૬૯રાજાનું અનિષ્ટ કરનારા તરફ ઉપેક્ષા કરનાર, વ્યભિચારીણી સ્ત્રી છે?પતિ અને ૭૨પુત્રનો નાશ કરનારી સ્ત્રી ૭૩ સ્વતંત્ર સ્ત્રી ૭૪ વડીલોએ નિદેલી સ્ત્રી ઘરના કામકાજને ત્યાગ કરનારી સ્ત્રી નિત્ય રાચરણી સ્ત્રી અને દુખસ્વભાવવાળી પુત્રવધૂ આટલાં દુષ્ટ સ્વભાવવાળાંઓની પરીક્ષા કરીને તેઓને રાજાએ દેશનિકાલની શિક્ષા કરવી. ૯૮-૧૦૭
द्वीपे निवासितव्यास्ते बध्वा दुर्गोदरेऽथवा ।
मार्गसंस्करणे योज्याः कदन्नन्यूनभोजनाः॥१०८॥
મદિરાપાન કરનારા વિગેરે ઉપર ગણાવેવાઓને કેદ કરીને દ્વીપમાં અથવા તો પર્વતની ગુફામાં કેદ રાખવા અને તેઓને રસ્તાઓ બાંધવાના કામમાં લગાડવા. અને ઉતરતી જાતનું અલ્પ અન્ન ખાવા આપવું.૧૮

तत्तत्तज्जात्युक्तकर्माणि कारयीत च तैर्नृपः॥१०९॥
દંડ રૂપાંતર નીતિ
w
રાજાએ ઉપર જણાવેલા મદિરા પીનારા તે તે લોકોની પાસે તેની જાતિમાં કહેલાં કર્મો કરાવવાં.૧૦૯

एवंविधानसाधूश्च संसर्गेण च दूषितान्॥दण्डयित्वा च सन्मार्गे सिक्षयेत्तान्नृपः सदा॥११०॥
રાજાએ ઉપર જણાવેલા દુર્જનોને તથા દુર્જનની સંગતિમાં દુષિત થયેલા પુરૂષોને શિક્ષા કરીને સદા તેઓને સન્માર્ગમાં લાવવા.૧૧૦

राज्ञो राष्ट्रस्य विकृति तथा मंत्रिगणस्य च ।
इच्छन्ति शत्रुसम्बाधाये तान्हन्यादि द्रानुपः १११॥
જે મનુષ્ય શત્રુની સાથે મળી જઇને રાજાનું, દેશનું, તથા મંત્રીમંડળનું ભુંડું કરવાની ઈચ્છા કરે તેને રાજાએ તુરત નાશ કર.૧૧૧

नेच्छेच्च युगपद् हासं गणदौष्टये गणस्य च ।
एफैकं घातयेद्राजा वत्सोऽनाति यथा स्तनम्॥११२॥
જ્યારે મંડળ પિતાથી વિરૂદ્ધ થઈ બેસે ત્યારે રાજાએ તે એકજ વખતે મંડળના નાશની ઈચ્છા કરવી નહીં. પણ જેમ વાછડે એક એક સ્તનને ધાવીને ખાલી કરે છે. તેમ રાજાએ ક્રમવાર એક એક દુજૈનને નાશ કરવો.૧૧૨

अधर्मशीलो नृपतिर्यदा तं भीषयेज्जनः।
धर्मशीलातिबलवद्रिपोराश्रयतः सदा॥११३॥
 રાજા જ્યારે અધમ થાય ત્યારે પ્રજાએ હંમેશાં ધર્મશાળ અને અતિ બળવાન રાજશત્રુનો આશ્રય કરીને તે રાજાને ભય બતાવવો. ૧૧૩ .
यावत्तुधर्मशील: स्यात्स नृपस्तावदेव हि ।
अन्यथा नश्यते लोको द्राङ्नपोऽपि विनश्यति॥११४॥
 રાજા જ્યાં સુધી ઘર્મશાળ હોય ત્યાં સુધી તે રાજા કહેવાય છે. રાજા અધર્માચરણ કરે છે તે પ્રજા પણ અધર્માચરણ કરે છે અને રાજા તથા પ્રજ બને તુરત વિનાશ પામે છે.૧૧૪

मातरं पितरं भार्यां यः सन्यज्य विवर्तते ।
निगडैर्बन्धयित्वा तं योजयेन्मार्गसंस्कृतौ ।
તાધું તુ સત્ત્વદ્યારેભ્યો ની પ્રયતા ૧૨૧ /
જે પુરૂષ પિતાનાં માતા પિતા અને સ્ત્રીને ત્યાગ કરીને પોતાની ઈચ્છા પ્રમાણે વર્તતે હોય તેને રાજાએ પ્રયત્નપૂર્વક બેડી પહેરાવીને કેદ

Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
કરાવી રસ્તા સાફસુફ કરવા ઉપર રાખો અને તેના પગારમાંથી અર્ધ પગાર તેના માતાપિતાને તથા સ્ત્રીને આપ.૧૧૫

विद्यात्पणसहस्त्रं तु दण्ड उत्तमसाहसः ।
दशमाषमितं तानं तत्पणो राजमुद्रितम् ।
वराटिसाईशतकमूल्यः काष पणश्च सः॥११६॥
મહારાજાની છાપવાળી દશમાષા જેવડી એક તાંબાની મુદ્રાને પણ કહે છે તેવા એક હજાર પણનો દંડ મહા શિક્ષા ગણાય છે દેડશે કેડીને એક કાઈપણ થાય છે.૧૧૬

तदर्द्धश्च तदर्द्धश्च मध्यमः प्रथमः क्रमात् ।
प्रथमे साहसे दण्डः प्रथमश्च क्रमात्परौ॥११७॥
 પાચશે પણ દંડ કરવો તે મધ્યમ દંડ કહેવાય છે અને અઢીસે પણને દંડ કરવો તે કનિષ્ઠ દડ ગણાય છે. ક્રમ પ્રમાણે પ્રથમ અપરાધમાં સાધારણ દંડ કરે અને બીજીવારના અપરાધમાં તથા વિશેષ અપરાધમાં તે પ્રમાણે દંડ કરવો.૧૧૭

मध्यमे मध्यमो धार्यश्चोत्तमे तूत्तमो नृपः ।
सोपायाः कथिता मिश्रे मित्रोदासीनशत्रवः॥११८॥
 રાજાઓએ મધ્યમસરના અપરાધમાં મધ્યમ દંડ કર. મોટા અપરાધમાં મહા દંડ કરો. અને કનિષ્ઠ અપરાધમાં કનિષ્ઠ દંડ કરો. આ મિશ્ર પ્રકરણમાં સામ, દામ ભેદ, અને દંડ વિગેરે ઉપાયો તથા મિત્ર ઉદાસીન અને શત્રુ, સંબંધી વિચાર કહ્યો. ૧૧૮ इति शुक्रनीती चतुर्थाध्यायस्य मुहृदादिलक्षणं नाम
प्रयमं प्रकरणम्
અધ્યાય ૪ થે.
પ્રકરણ ૨ જું,
કોશસંગ્રહની વ્યવસ્થા. अथ कोशप्रकरणं ब्रुवे मिश्रे द्वितीयकम् ।
एकार्थसमुदायो यः स कोशः स्यात्पृथक्पृथक्॥१॥
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાશસગ્રહની વ્યવસ્થા.
૧૧:
હવે મિશ્ર અધ્યાયમાં બીજું કેશ પ્રકરણ કહું છું. કેટલાએક પટ્ટાÑના સંગ્રહને કાશ કહે છે અને તે ભિન્ન ભિન્ન પ્રકારના છે. ૧ येन केन प्रकारेण धनं सञ्चिनुयान्नृपः ।
तेन संरक्षयेद्राष्ट्रं बलं यज्ञादिकाः क्रियाः॥२॥
રાજાએ હરકાઈ સદુપાયથી ધનને સંગ્રહ કરવા, અને તેમાંથી દેશનુ રક્ષણ કરવું. સેનામાં વધારા કરવા, તથા યજ્ઞ, યાગ આદિ શુભ કાર્યો કરવાં. ૨ बलप्रजारक्षणार्थं यज्ञार्थ कोशसंग्रहः ।
परत्रेह च सुखदो नृपस्यान्यश्च दुःखदः॥३॥
સેનાના અને પ્રજાના રક્ષણ માટે તથા યજ્ઞ માટે કરેલા ધન સંગ્રહ રાજાને પરલેાકમાં અને આ લેાકમાં સુખ આપે છે. પરંતુ ન વપરાતા કાશભંડાર દુઃખકર થઈ પડે છે. 3
स्त्रीपुत्रार्थ कृतो यश्च स्वोपभोगाय केवलम् ।
नरकायैव स ज्ञेयो न परत्र सुखप्रदः॥४॥
કેવળ સ્રીપુત્રના પેાષણ માટે તથા પેાતાના ઉપભાગ માટે એકઠા કરેલા ધન ભંડાર પરલેાકમાં સુખ આપતા નથી. પણ નરકદાચીજ છે એમ જાણવું. ૪ अन्यायेनार्जितो यस्माद्येन तत्पापभाक्च सः ।
सुपात्रतो गृहीतं यद्दत्तं वा वर्धते च तत्॥
જે મનુષ્ય અન્યાયથી ધનને સગ્રહ કરે છે તે, તે અન્યાયના પાતકના ભાગી થાય છે. તથા સુપાત્ર પાસેથી જેમેળવેલું હાય, અથવા તા સુપાત્રને આપેલુ હાય તે ધન વૃદ્ધિ પામે છે.૫

५॥
स्वागमी सययी पात्रमपात्रं विपरीतकम् |
अपात्रस्य हरेत्सर्वं धनं राजा न दोषभाक्॥६॥
જેને નીતિને રસ્તેથી ધનની આવક થતી હાય, તથા જેનું ધન સુમાર્ગે ખäતુ હોય તે મનુષ્યને સુપાત્ર જાણવા. અને જેને ધનની આવક અન્યાયથી થતી હાય, તથા જેનું ધન કુમાર્ગે ખર્ચાતુ હાય તેને કુપાત્ર જાણવા. રાજાએ કુપાત્રનું સર્વ ધન ખુંચવી લેવુ. તેથી રાન દેષભાગી થતા નથી.૬

अधर्मशीलान्नृपतिः सर्वशः संहरेद्धनम् ।
छलाद्बलाद्दस्युवृत्त्या परराष्ट्राद्धरेत्तथा॥७॥
રાજાએ અધર્મી મનુષ્યની પાસેથી તથા શત્રુના રાજ્યમાંથી છળ અળ અથવા તે ચારી વિગેરે ઉપાયા કરીને સર્વથા ધન હરી લેવુ-કારણ

શકનીતિ.
કે જયાં સુધી તેઓની પાસે ધન રહે છે ત્યાં સુધી તે પોતાને મદ છોડતો નથી પણ નિર્ધન થયા કેડે જ શાંત થાય છે.૭

सक्का नीतिबलं स्वीयप्रजापीडनतो धनम् ।
सञ्चितं येन तत्तस्य सराज्यं शत्रुसाद्भवेत्॥८॥
જે રાજા નીતિબળને ત્યાગ કરી અન્યાયથી પિતાની પ્રજાને દુઃખ કરીને ધન સંગ્રહ કરે છે. તેનું અનીતિથી મેળવેલું ધન રાજ્યસહિત શત્રુને અધીન થાય છે.૮

दण्डभूभागशूल्कानामाधिक्यात्कोशवर्धनम् ।
अनापदि न कुर्वीत तीर्थदेवकरग्रहात्॥९॥
 * રાજાએ સુખના સમયમાં દંડમાં, જમીનના કરમાં, અને માલ ઉપર લેવાતી. જગતમાં, વધારે કરીને તથા તીર્થ અને દેવનાં દર્શન ઉપર કર લઈને કેશ વધારે નહીં.૯

यदा-शत्रुविनाशार्थं बलसंरक्षणोद्यतः।
विशिष्टदण्डशुल्कादि धनं लोकात्तदा हरेत्॥१०॥
જ્યારે રાજ શત્રુને નાશ કરવા માટે સેનામાં વધારે કરવાને તૈયાર થાય ત્યારે તેણે લોકોની પાસેથી દંડ તથા શુલ્ક વગેરે ધન વિશેષ લેવાં.૧૦

धनिकेभ्यो भृतिं दत्त्वा स्वापत्तौ तद्धनं हरेत् ।
राजा स्वापत्समुत्तीर्णस्तत्स्वं दद्यात्सवृद्धिकम्॥११॥
 રાજાએ પોતાની આપત્તિના સમયમાં ધનવાનોને વ્યાજ આપીને તેનું ધન લેવું, અને આપત્તિમાંથી મુક્ત થયા પછી તેનું ધન વ્યાજ સહિત પાછું આપવું.૧૧

प्रजान्यथा हीयते च राज्यं कोशो नृपस्तथा ।
हीना प्रबलदण्डेन सुरथाद्या नृपा यतः॥१२॥
પરંતુ રાજા નિર્ધન થઈને બેસી રહે અને પોતાની સેનાનું રક્ષણ ન કરે તા, જેમ સરથાદિ રાજા નિર્બળ હોવાથી તેઓને બળવંત શત્રુઓએ નાશ કર્યો હતો. તેમ રાજ્યકોશ તથા રાજા નાશ પામે છે.૧૨
दण्डभूभागशुल्कैस्तु विना कोशाहलस्य च ।
संरक्षणं भवेत्सम्यग्यावदिशतिवत्सरम् ।
तथा कोशस्तु सन्धार्यः स्वप्रजारक्षणक्षमः॥१३॥
કેશસંગ્રહની વ્યવસ્થા.
૨૧૩
દંડનું ધન, જમીન ઉપર લેવાતે વેરે, અને માલ ઉપર લેવાતી જગાત, વગેરે લીધા વિના પણ વીશ વર્ષ સુધી કેશમાંથી સારી રીતે , સેનાનું સંરક્ષણ થાય તથા પોતાની પ્રજાનું રક્ષણ થાય તે કોશ ભરી રાખવો.૧૩

बलमूलो भवेत्कोशः कोशमूलं बलं स्मृतम् ।
बलसंरक्षणात्कोशराष्ट्रवृद्धिररिक्षयः॥१४॥
સેનાના આશ્રયથી ધનનો સંગ્રહ થાય છે, અને ધનને આધારે સેનામાં વધારે કરી શકાય છે; માટે સેનાનું રક્ષણ કરવું ઉચિત છે. સેનાના સંરક્ષણથી ધનના ભંડારમાં અને દેશની સીમામાં વૃદ્ધિ થાય છે તથા શત્રુને નાશ થાય છે.૧૪

जायते तत्त्रयं स्वर्गः प्रजासंरक्षणेन वै॥१५॥
અને પ્રજાનું સંરક્ષણ કરવાથી કોશમાં અને દેશમાં વૃદ્ધિ થાય છે. તથા સ્વર્ગ મળે છે. આ ત્રણ વસ્તુ સિદ્ધ થાય છે.૧૫

यज्ञार्थं द्रव्यमुपन्नं यज्ञः स्वर्गसुखायुषे॥
अर्यभावो बलं कोशो राष्ट्रवृद्धयै त्रयं त्विदम्॥१६॥
 ઉત્પન્ન થયેલું ધન ચામાં કામ લાગે છે, યજ્ઞ કરવાથી સ્વર્ગ અને સુખ મળે છે તથા આયુષ્યમાં વૃધ્ધિ થાય છે; તથા શત્રુને અભાવ, સેના અને કોશ આ ત્રણ દેશની ઉન્નતિ કરનારાં છે.૧૬

तद्धिनीतिनैपुण्यात्क्षमाशीलनपस्य च ।
जायतेऽतो यतेतैत्र यावद्बुद्धिबलोदयम्॥१७॥
 ક્ષમાશીળ રાજાની નીતિની પુણતાથી શત્રુક્ષય આદિમાં વધારે થાય છે, માટે રાજાએ પોતાનું બુદ્ધિબળ ચાલે ત્યાં સુધી શત્રુવિનાશાદિકની વૃધ્ધિ કરવા માટે પ્રયત્ન ચાલુજ રાખવો.૧૭

मालाकारस्य वृत्त्यैव स्वप्रजारक्षणेन च ।
शत्रु हि करदीकृत्य तद्धनैः कोशवर्धनम्॥१८॥
 करोति स नृपः श्रेष्ठो मध्यमो वैश्यवृत्तितः ।
અધમ: સેવા ખ્યતીથવારઃ ॥૧૧ છે. માળી જેમ નાના નાના પાને પાણી પાઈને ઉછેરે છે, અને મોટી વૃક્ષને નમાવી તેમાંથી ફળ ગ્રહણ કરે છે, તેમજ રાજા પોતાની પ્રજાનું પાલન કરે છે નાના નાના રાજાઓને પોષણ કરીને વધારે છે. અને ઉનત થયેલા શત્રુઓને નમાવીને કર આપતા કરી તેના ધનવડે કોશમાં વધારે

શુક્રનીતિ.
કરે છે તે રાજાને ઉત્તમ જાણો. વ્યાપાર વૃત્તિથી ધનને સંગ્રહ કરનારા રાજાને મધ્યમ જાણો. અને સેવા કરીને, દંડ કરીને, દેવના દર્શન ઉપર તથા તીર્થ ઉપર કર લઈને કોશમાં વધારે કરે છે તેને અધમ રાજા જાણુ. ૧૮-૧૯
प्रजा हीनधना रक्ष्या भूत्या मध्यधना सदा।
यथाधिरुत्प्रतिभुवोऽधिकद्रव्यास्तथोत्तमा॥२०॥
 રાજાએ થોડા ધનવાળી અને મધ્યમસરધનવાળી પ્રજાને પગાર આપીને તેનું સદા પેષણ કરવું. અને અધિક ધનવાળી તથા ઉત્તમ પ્રજાને સવામીની પેઠે પ્રતિનિધિ નિમીને તેનું પાલન કરવું.૨૦

धनिकाश्चोत्तमधना न हीना नाधिका नृपैः॥२१॥
 શ્રીમંત તથા મોટા શ્રીમંત પુરૂષને રાજાથી ઊતરતા તેમ અધિક જાણુવા નહીં પણ રાજાના સમાન જાણવા.૧૨

द्वादशाहप्रपूरं यद्धनं तन्नीचसंज्ञकम् ।
पर्याप्तं षोडशाब्दानां मध्यमं तद्धनं स्मृतम् ।
त्रिंशदब्दप्रपूर यत्कुटुम्बस्योत्तमं धनम्॥२२॥
 જે ધનમાંથી આખા કુટુંબને બાર વર્ષ સુધી નિર્વાહ ચાલે તે ધનને કનિષ્ઠ જે ધનમાંથી આખા કુટુંબને સોલ વર્ષ સુધી નિર્વાહ ચાલે તે ધનને મધ્યમ અને જે ઘનમાંથી આખા કુટુંબને ત્રીસ વર્ષ સુધી નિર્વાહ ચાલે તે ધનને ઉત્તમ જાણવું.૨૨

क्रमादर्थं रक्षयेद्वा स्वापत्तौ नृप एष वै॥२३॥
આપત્તિનો સમય આવે ત્યારે રાજાએ ક્રમવાર ઉપર જણાવેલા મહાધનવંતને ત્યાં અથવા તે સાધારણ ધનવંતને ત્યાં ધન મૂકવું.૨૩

मूर्व्यवहरन्त्य वृद्धया वणिजः क्वचित् ।
. विक्रिणन्ति महार्वे तु हीनाघे सञ्चयोन्त हि॥२४॥
વ્યાપારીયો કોઈ વેળા મૂળ મુળમાંથી વ્યાપાર કરે છે પણ લાભ જેતા નથી. પરંતુ હમેશાં ઘેડી કિંમતમાં માલ ખરીદ કરે છે. અને માટી કિંમતમાં તેને વેચે છે.૨૪

व्यवहारे धृतं वैश्पैस्तद्धनेन विना सदा।
अन्यथा स्वप्रजातापो नृपं दहति सान्वयम्॥२५॥
 વેપારીએ જે વસ્તુઓ વેપાર કરવા માટે પિતાના ઘરમાં રાખી મૂકી હોય તે વસ્તુ કિંમત આપ્યા વિના રાજાએ નિત્ય બલાત્કારે

ધાન્ય સંગ્રહ વિચાર. લેવી નહીં. જે રાજા બલાત્કારથી તે વસ્તુને લે છે તે પોતાની પ્રજાને સંતાપાનળ રાજાને તેના વંશ સુદ્ધાંત બાળી નાંખે છે.૨૫

ધાન્ય સંગ્રહ વિચાર. धान्यनां संग्रहः कार्यो वत्सरत्रयपूर्तिदः।
तत्तत्काले स्वराष्ट्रार्थ नृपेणात्महिताय च ।
રિસ્થાથી સમૃદ્ધાના વાપિ વ્યતે | ૨૬ /
રાજાએ કાળ દુકાળે પોતાના હિત માટે અને પોતાના દેશની રક્ષા માટે ત્રણ વર્ષ પર્યત ચાલે તેવો ધાન્યને સંગ્રહ કરી રાખવો. અથવા તે મોટા શ્રીમંત પુરૂષાએ લાંબા વખત સુધી રહે તેવી મોટી ધાન્યની ખાણે નાખવી.૨૬

सुपुष्टं कान्तिमज्जातिश्रेष्ठं शुष्कं नवीनकम् ।
ससुगन्धवर्णरसं धान्यं संवीक्ष्य रक्षयेत् ।
सुसमृर्दा चिरस्थायि महार्धमापि नान्यथा॥२७॥
અનાજ લેનારાએ પ્રથમ અનાજની પરીક્ષા કરવી કે આ અનાજ સારી પુષ્ટી આપનારૂં, તેજસ્વી, ઉંચી જાતનું, પાકેલું, નવું, રસકસદાર, સુગંધી, સારા રંગનું, મનોહર, ઘણું કાળ સુધી ટકે તેવું છે. આવી પરીક્ષા કર્યા પછી ઘણીકિંમતનું હોય તો પણ તેને સંગ્રહ કરવો. પરંતુ સાધારણ અનાજનો સંગ્રહ કરવો નહી. ર૭
विषवहिहिमव्याप्तं कीटजुष्टं न धारयेत् ।
નિઃસારતાં નદિ પ્રાપ્ત વ્યવે તાવયોવેત્ | ૨૮ .
ઝેરવાળું, અગ્નિમાં બળી ગયેલું, હિમમાં બળી ગયેલું, અને સળી ગયેલું અનાજ સંગ્રહવું નહીં. પણ રસકસવાળું સ્વાદિષ્ટ ધાન્ય ઉપયોગમાં લેવું.૨૮

व्ययीभूतं तु यद् दृष्ट्वा तत्तुल्यं तु नवीनकम् ।
गृहीयात्सुप्रयत्नेन वत्सरे वत्सरे नृपः॥२९॥
 રાજાએ જે અનાજ ખર્ચમાં વપરાયું હોય તે જોઈને તેના જેવું નવું અનાજ પ્રયત્ન પૂર્વક વર્ષે વર્ષે સંગ્રહ કરવું.૨૯

  • પૂર્વે ધરતીમાં ખાડાઓ કરીને તેમાં જાર બાજી ભરી રાખતા, જે કાળ દુકાળે લોકોને ખાવામાં ઉપયોગ આવતી.


Shri Mahavir Jain Aradhana Kendra
૨૧૭
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
ओषधीनां च धातूनां तृणकाष्ठादिकस्य च ।
यन्त्रशस्त्रास्त्राचूर्णभाण्डादेर्वाससां तथा॥३०॥
यद्यच्च साधकं द्रव्यं यद्यत्कार्ये भवेत्सदा ।
संग्रहस्तस्य तस्यापि कर्तव्यः कार्यसिद्धिदः॥३१॥
ઔષધિયા, ધાતુ, ખડ, લાકડાં વગેરે જંગલી પટ્ટા, ચત્ર, શસ્ત્ર, અસ્ર, દારૂ, વાંસણા અને વસ્ત્ર વિગેરે જે જે વસ્તુએ નિત્ય કામ સાધનારી હાય તે તે વસ્તુને પણ સગ્રહુ કરવે, તે કાર્યસિધ્ધિ કરે છે.
૩૦-૩૧
ધન રક્ષણ. संरक्षयेत्प्रयत्नेन संगृहीतं धनादिकम् ।
અર્નને તુ મહદુ:ણું રક્ષળે તચતુનુંનમ્॥૨૨॥
સંગ્રહ કરેલાં ધનાદિકનું સારી રીતે રક્ષણ કરવું. કેમકે સગ્રહ કરતી વેળા બહુ કષ્ટ પડે છે. અને રક્ષણ કરવામાં તે કરતાં ચાપણું કષ્ટ પડે છે. ૩૨ क्षणं चोपेक्षितं यत्तद्विनाशं द्राक्समाप्नुयात्॥३३॥
ક્ષણવાર પણ ધનની ઉપેક્ષા કરી તે તે તુરત વિનારા પામે છે. ૩૩ आर्जकस्यैव दुःखं स्यात्तथार्जितविनाशने ।
स्त्रीपुत्राणामपि तथा नान्येषान्तु कथं भवेत्॥३४॥
ધન સંગ્રહકરનારાને સંગ્રહકરતી વેળા કષ્ટ પડે છે તથા મેળવેલાના નારા વેળા પણ દુ:ખ થાય છે. તેમજ સ્ત્રી, પુત્ર વગેરે પણ મેળવતાં કષ્ટ પડે છે, અને તેના વિનારાવેળા પણ દુ:ખ થાય છે, ત્યારે ખીછ વસ્તુઓના વિનારાથી કેમ દુઃખ થાય નહીં ? ૩૪
स्वकार्ये शिथिलो यः स्यात्किमन्ये न भवन्ति हि ।
जागरूकः स्वकार्ये यस्तत्सहायाश्च तत्समाः ॥३५॥
જે મનુષ્ય પેાતાના કામમાં શિથિળ હોય તેના બીજા સહાયકે શામાટે શિથિળ ત હાય. અને જે મનુષ્ય પેાતાના કામમાં જાગૃત હેાય તેના ખીજા સહાયક પણ તેના જેવા જાગૃત શામાટે નહાય.૩૫

यो जानात्यर्जितुं सम्यगर्जितं न हि रक्षितुम् ।
नातः परतरो मूर्खो वृथा तस्यार्जनश्रमः॥३६॥
જે મનુષ્ય સારી રીતે ધન મેળવી શકે છે. પરંતુ મેળવેલાને રક્ષણ કરી ાણતા નથી. તેના જેવા અને મૂર્ખ સમજવા નહીં, અને તેના ધનેપાર્જનને શ્રમ નિષ્ફળ જાય છે, ૩૬

કોને સાક્ષીમાં લેવા.
૨ કોને સાક્ષીમાં લેવા. एकस्मिन्नधिकारे तु यो हावधिकरोति सः।
मूल् जीवद्विभार्यश्च ह्यतिविस्तम्भवांस्तथा॥३७॥
 महाधनाशो ह्यलसः स्त्रीभिर्निर्जित एव हि ।
तथा यः साक्षितां पृच्छेच्चारजाराततायिषु॥३८॥
એક અધિકાર ઉપર બે મનુષ્યની નિમણુક કરનાર, ભૂખ, બે બાયડીન ધણી, અતિ વિશ્વાસુ, બહુધનની આશાવાળે, આળસુ, સ્ત્રીવશ, ચાર, જાર, અને આતતાયી-આટલાને જે મનુષ્ય સાક્ષી તરિકે પુછે તેને મૂર્ખ સમજ. ૩૭-૩૮
संरक्षयेत्कृपणवत्काले दद्याद्विरक्तवत् ।
मूर्खत्वमन्यथा याति स्वधनव्ययतोऽपि च॥३९॥
મનુષ્ય કૃપણની પેઠે ધનનું રક્ષણ કરવું, અને સમય ઉપર વિરક્તની પેઠે ધનને વાપરવું. પરંતુ વ્યથા પિતાના ધનને ખર્ચ કરવાથી પણ મનુષ્ય મૂર્ણપણને પામે છે.૩૯

રત્ન પરિક્ષા. वस्तुयाथात्म्यविज्ञाने स्वयमेव यतेत्सदा ।
पक्षिकैः स्वयं राजा रत्नादीन्वीक्ष्य रक्षयेत्॥४०॥
રાજાએ પદાર્થનું યથાર્થ સ્વરૂપ જાણવા માટે સદા પોતે જ પ્રયત્ન કરો. અને પોતે પરીક્ષકો મારફતે રત્ન આદિકની પરીક્ષા કરાવીને તેને સંગ્રહ કરવો.૪૦

वज्र मुक्ता प्रवालं च गोमेदश्चेन्द्रनीलकः ।
वैदूर्य्य पुप्परागश्च पाचिर्माणिक्यमेव च ।
महारत्नानि चैतानि नव प्रोक्तानि सूरिभिः॥४१॥
હીરા, મોતી, ૩પ્રવાળાં, મેદ, પઈદ્રનીલ, વૈદુર્ય, પદ્યરાગ, ‘મરકત અને ૯માણિકય, આ નવને મોટા વિદ્વાન મહારત્ન કહે છે.૧

रवेः प्रियं रक्तवर्ण माणिक्यं विन्द्रगोपरुक् ।
रक्तपीतसितश्यामच्छविर्मुक्ता प्रिया विधोः॥४२॥
 માણેક-ઇંદ્રગેપ નામના જીવડા જેવું લાલ રંગનું હોય છે. અને તે સૂર્યને પ્રિય છે. મોતી-રાતું, પીળું, ઘેળું અને કાળા રંગનું હોય છે? અને તે ચંદ્રને પ્રિય છે.૪૨

૧૮.

Shri Mahavir Jain Aradhana Kendra
૧૯
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
सपीतरक्त रुग्भौमप्रियं विद्रुममुत्तमम् ।
मयुरचाषपत्रामा पाचिर्वृधहिता हरित्॥४३॥
ઉંચી જાતનાં પ્રવાળાની કાંતિ પીળા અને રાતા રંગની હાય છે અને તે મગળને પ્રિય છે. મરક્ત મણિની કાંતિ મયૂરનાં અને અખૈયાનાં પિછા જેવી લીલા રંગની હેાય છે, અને તે બુધને પ્રિય છે. ૪૩ स्वर्णच्छविः पुष्परागः पीतवर्णो गुरुप्रियः ।
અત્યન્તવિરાટ વધ્યું તારામં વેઃ ત્રિયમ્॥૪૪ ॥
પદ્મરાગ મણિ સુવર્ણના જેવા પીળા રંગનેા હેાય છે, તથા તે ગુરૂને પ્રિય છે. હીરા અત્યંત સ્વચ્છ ને તારા જેવા ચળતી ક્રાંતિને હાય છે અને તે શુક્રને પ્રિય છે.૪૪

हितः शनेरिन्द्रनीलो ह्यसितो घनमेघरुक् ।
गोमेदः प्रियकृद्रा होरीपत्पीतारुणप्रभः॥४५॥
ઇ દ્રનીલ ધનધાર મેધ જેવા શ્યામ કાંતિને હેાય છે, અને તે શિનને પ્રિય છે. મેમેદ જરા પાળે અને રાતા રંગને હાય છે અને તે રાહુને પ્રિય છે. ૪૫ ओत्वक्ष्यामश्चलत्तन्तुर्वैदूर्यः केतुप्रीतिकृत्॥४६॥
વૈર્યમણિ ખીલાડાની આંખના જેવા તેજસ્વી અને ચળકતી કાંતિવાળેા હાય છે અને તે કેતુને પ્રિયકર છે.૪૬

रत्नश्रेष्ठतरं वज्रं नीचे गोमेदविद्रुमे ।
गारुत्मतं तु माणिक्यं मौक्तिकं श्रेष्ठमेव हि ।
इन्द्रनीलं पुष्परागो वैदूर्य्यं मध्यमं स्मृतम्॥४७॥
રત્ન માત્રમાં હીરાને ઉત્તમેાત્તમ માનવા; ગામેદને તથા પરવાળાંને હલકાં જાણવાં; ગારૂભુત, માણેક અને મેાતીને ઉત્તમ જાણવાં; અને ઈંદ્રનીલ, પદ્મરાગ, તથા વૈર્યને મધ્યમ જાણવાં.૪૭

रत्नश्रेष्ठो दुर्लभ महाद्युतिरहेर्मणिः॥
४८॥
સર્પની ફેણના મણિ મહા કાંતિવાળા તથા અતિ ઉજ્જ્વળ હોય છે, તે રત્ન માત્રમાં ઉત્તમ રત્ન અને દુર્લભ છે.૪

अजालगर्भं सद्वर्णं रेखाविन्दु विवर्जितम् ।
सत्कोणं सुप्रभं रत्नं श्रेष्ठं रत्नविदो जगुः॥४९॥
અંદરથી જાળ રહિત, સારા રંગનાં, રેખા અને ડાધ રહિત, સારા ખુણાવાળાં તે સારી કાંતિવાળાં રત્નને રત્નપરીક્ષકા ઉત્તમ રત્ન કહે છે.૪૯

Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રત્ન પરિક્ષા.
शर्कराभं दलामं च चिपिटं वर्तुलं हि तत् ।
વળ્યું:
ઞમાઃ સિતા હાઃ પતળાસ્તુ લનાઃ ॥૧૦ ॥
રત્નની ક્રાંતિ સાકરના જેવી શ્વેત તથા પાંદડાના જેવી લીલા રંગની ડાય છે, અને તેને આકાર ચપટા તથા ગાળ હોય છે, અને તે રત્નની પ્રભા શ્વેત રક્ત, પીત ને કૃષ્ણ હાય છે. ૫૦ यथावर्णं यथाच्छायं रत्नं यद्दोषवर्जितम् ।
श्रीपुष्टिकीर्तिशौययुः करमन्यदसत्स्मृतम्॥५९॥
જે રત્ન
ખરાખર કાંતિવાળુ, અને છાયાવાળું તથા દોષરહિત હાય તે રત્ન–લક્ષ્મી, પુષ્ટિ, કીર્તિ, સૈાર્ય અને આયુષ્યમાં વૃધ્ધિ કરનારૂં છે, અને ખેાડવાળું રત્ન નિષ્ફળ સમજવુ, પ
वर्णमाक्रमते छाया प्रभा वर्णप्रकाशिनी॥५२॥
૧૦
છાચા વર્ણને ઉજ્વળ કરે છે અને પ્રભાવને પ્રકાશિત કરે છે. પર पद्मरागस्तु माणिक्यभेदः कोकनदच्छविः ।
न धारयेत्पुत्रकामा नारी वज्रं कदाचन॥५३॥
પદ્મરાગમણિ માણિકયની એક જાતિ છે અને તેની કાંતિ રાતાં કમ ળના જેવી હાય છે. પુત્રની કામનાવાળી સ્રીયે કાઈ દિવસ હીરાનું ઘરેણુ પેહેરવુ નહિ.૫૩

कालेन हीनं भवति मौक्तिकं विद्रुमं धृतम् ।
गुरुत्वात्प्रभया वर्णाद्विस्तारादाश्रयादपि॥५४॥
મેાતી અને પરવાળાં વપરારામાં આવવાથી કાળેકરીને તાલમાં, તેજમાં, વર્ણમાં, વિસ્તારમાં અને આધારમાં આછાં થાય છે. ૫૪ आकृत्या चाधिमूल्यं स्याद्रत्नं यद्दोषवर्जितम् ।
नायसोल्लिख्यते रत्नं विना मौक्तिकविद्रुमात् ।
पाषाणेनापि च प्राय इति रत्नविदो जगुः॥५५॥
જે રત્ન સ્વચ્છકારનુ હાય તેની કિંમત ભારે હેાય છે, મેાતી અને પરવાળાં-લાઢા તથા પત્થરથી ધસાય છે. પર ંતુ બીજા રત્નાને ઘણુ કરીને લેાઢાથી અને પત્થરથી ઉત્તળવામાં આવતાં નથી. આમ રત્ન પરીક્ષકા કહે છે.૫૫

मूल्याधिक्याय भवति यद्रत्नं लघुविस्तृतम् ।
गुर्वल्पं हीनमौल्याय स्याद्रत्नं त्वपि सद्गुणम्॥५६॥
રરર
શુક્રનીતિ.
જે રત્ન તેલમાં હળકું અને (આકૃતિમાં) વિશાળ હોય તે મોટી કિંમતનું હોય છે અને જે રત્ન તેલમાં ભારે હોય, ગુણવાળું હોય તો પણ કદમાં નાનું હોય તો તે ઓછી કિંમતનું ગણાય છે.૫૬

शर्कराभं हीनमौल्यं चिपिटं मध्यमं स्मृतम् ।
दलाभं श्रेष्ठमूल्यं स्याद्यथाकामातु वर्तुलम्॥५७॥
સાકરણ રત્નની કિંમત ઓછી જાણવી, ચિપટા રત્નની કિંમત મધ્યમ જાણવી, પાત્રાં જેવાં લીલા રંગનાં રતનની ઉંચી કિંમત જાણવી, અને ગોળાકાર રત્નની કિંમત લેનારા તથા દેનારાની ઈચ્છા ઉપર રાખવામાં આવે છે–તેનું પ્રમાણ રહેતું નથી. પ૭
न जरां यान्ति रत्नानि विद्रुमं मौक्तिकं विना ।
राजदौष्टयाच्च रत्नानां मूल्यं हीनाधिकं भवेत्॥१८॥
પરવાળાં તથા મોતી વિના બીજાં સઘળાં રત્નો જીર્ણ થાય છે અને રાજાની મૂર્ખતાને લીધે રનની કિંમતમાં વધારે ઘટાડે થાય છે.૫૮

મિતીની ઉત્પત્તિ. मत्स्याहिशंखवाराहवेणुजीमूतशुक्तितः।
जायते मौक्तिकं तेषु भूरि शुक्तयुद्भवं स्मृतम्॥१९॥
 મસ્ય, સર્પ, શંખ, વરાહ, વાંસ, મેઘ તથા છીપમાંથી મેતી ઉ. પજે છે. તેમાં છીપનાં મેતી વિશેષ જાણવામાં આવ્યાં છે.૫૯

कृष्णं सितं पीतरक्तं द्विचतुः सप्तकञ्चकम् ।
त्रिपञ्चसप्तावरणमुत्तरोत्तरमुत्तमम्॥६०॥
છીપમાંથી થતાં મોતી-કાળાં, ઘેળાં, અને રાતાં પીળાં હોય છે. તે ત્રણ પડનાં, પાંચ પડનાં અને સાત પડનાં હોય છે, તેમાં ઉત્તરેત્તર ઉત્તમ સમજવાં.૬૦

कृष्णं सितं क्रमाद्रक्तं पीतं तु जरठं विदुः ।
कनिष्ठं मध्यमं श्रेष्ठं क्रमाच्छुक्त्युद्भवं विदुः॥६१॥
 ઝવેરી કાળાં ધોળાં ૩રાતાં પીળાં તથા ૪જરઠ જાતનાં મોતી જાણે છે, તેમાં ક્રમ પ્રમાણે કાળાંને ઓછી કિંમતનાં ગણે છે, ઘોળાને મધ્યમ કિંમતનાં ગણે છે અને રક્તપીત મેતીને ઉચી કિંમતનાં ગણે છે-(રક્તપીત મતી હાલમાં બસરાઈ કહેવાય છે).૬૧

  • શુક્રનીતિના કાળમાં એમ હશે, હાલમાં કાળા મોતી શોધ્યા જડતા નથી. મહાગણી પાસે એક એવી છે તેની કિંમત બેથી ત્રણ લાખ થાય છે.


રત્ન તાલનીતિ.
तदेव हि भवेद्वेध्यमवेध्यानीतराणि च ।
कुर्वन्ति कृत्रिमं सिंहलद्वीपवासिनः॥६२॥
છીપમાંથી ઉત્પન્ન થતાં મેાતીજ માત્ર વિધવામાં આવે છે, પણ બીજા મેાતી વધવાના કામમાં આવતાં નથી. સિંહલદ્વ્રીપમાં વસનારા લેાકા શુદ્ધ મેાતીનાં જેવાંજ કૃત્રિમ મેાતી બનાવે છે.૬૩

મેાતીની પરીક્ષા,
तत्सन्देहविनाशार्थं मौक्तिकं सुपरीक्षयेत्
उप्णे सलवणस्नेहे जले निश्युषितं हि तत्॥६३॥
 व्रीहिभिर्मर्दितं नेयाद्वैवर्ण्यं तदकृत्रिमम् ।
શ્રેષ્ઠામં દિન વિદ્યાત્મધ્યામં વિતદ્વિદુ: | ૬૪ ॥
મેાતીના ખરા મેટાના સંદેહ દૂર કરવા માટે, રાત્રે તેલ અને મીઠાવાળા ઉના પાણીમાં મેાતીને પલાળી રાખવું. બીજે દિવસે પ્રભાતમાં તેને માહાર કાઢીને ચેાખાની સાથે સારી પેઠે ઘસવું. ધસતાં તે ઝાખું પડે નહીં પણ ઉજ્વળ કાંતિવાળું રહે તે તેને શુદ્ધ છીપનુ મેાતી નવુ અને ક્રાંતિ જરા ઝાંખી પડે તે તેને કૃત્રિમ મેાતી જાણવું. ૬૩-૬૪
રત્ન તાલનીતિ.
तुला कल्पितमूल्यं स्याद्रत्नं गोमेदकं विना॥६५॥
 ગેામેદ્ય રત્ન વિના બીજા રત્નાની કિંમત તેાલથી થાય છે. माविंशतिभी रक्ती रत्नानां मौक्तिकं विना ।
रक्तित्रयं तु मुक्तायाश्चतुः कृष्णलकैर्भवेत्॥६६॥
चतुर्विंशतिभिस्ताभी रत्नटङ्कस्तु रक्तिभिः ।
टङ्केश्वतुर्भिस्तोलः स्यात्स्वर्णविद्रुमयोः सदा॥६७॥
મેાતી શીવાયનાં મીન' રત્નાની વિશ શ્રુમાની એક રતિ થાય છે, અને ચાર કૃષ્ણલકની ત્રણ રતિ થાય છે, આ રિત મેાતીની નવી.૬૬



एकस्यैव हि वज्रस्य त्वेकर क्तिमितस्य च ।
सुविस्तृत दलस्यैव मूल्यं पञ्चसुवर्णकम्॥६८॥
ચેાવીસ રતિના એક ટાંકે થાય છે, આ ટાંક રત્નને જાણવા. અને ચાર ટાંકને એક તાલેા થાય છે. તે હંમેશાં સાનુ' તથા પરવાળાં તાળવાના કામમાં લાગે છે.૧૭

શુક્રનીતિ.
જે હીર-દળદાર, વિસ્તાર વાળે અને તેલમાં એક રતિભાર હોય તેવા એક હીરાનીજ કિંમત પાંચ સેનામહોર થાય છે.૧૮

रक्तिकादलविस्ताराच्छ्रेष्ठं पञ्चगुणं यदि ।
यथा यथा भवेन्यून हीनमौल्यं तथा तथा॥६९॥
 જેમ જેમ હીરે પહેળો, દળદાર તથા રતિમાં ભારે હોય તેમ તેમ તેની પ્રથમ કિંમત કરતાં પાચગણું કિંમત વધારે વધારે થાય છે. અને રતિમાં, દળમાં તથા વિસ્તારમાં જેમ જેમ ઓછો હોય તેમ તેમ તેની કિંમત ઓછી થાય છે.૬૯

अत्राष्टरक्तिको माषो दशमाषैः सुवर्णकः।
स्वर्णस्य तत्पञ्चमूल्यं राजताशीति कर्षकम्॥७०॥
 રત્નના તેલની બાબતમાં આઠ રતિને એક માપો, દશ ભાષાને એક સુવર્ણ અને પાંચ સુવર્ણના એસી રૂપાના કર્ષ થાય છે. ૭૦ . यथा गुरुतरं वजूं तन्मूल्यं राक्तिवर्गतः ।
तृतीयांशविहीनन्तु चिपिटस्य प्रकीर्तितम्॥७१॥
હીરો જેમ જેમ રતિમાં ભારે હોય તેમ તેમ તેની કિંમત રતિના વર્ગ પ્રમાણે ચઢતી કરવી; અને ચપટા આકારના હીરાની કિંમત એક તૃતીયાંશ ઓછી કરવી કહી છે.૭૧

अर्द्धन्तु शर्कराभस्य चोत्तम मूल्यमीरितम् ।
रक्तिकायाश्च द्वे व तदई मूल्यमर्हतः॥७२॥
સાકરીયા રંગના હીરાની કિંમત ઉત્તમ વર્ગના હીરાની અર્ધ કિંમત જેટલી કહી છે. અને એક રતિભારના બે હીરા-ઉત્તમ હીરાની અર્ધ કિંમતને યોગ્ય ગણાય છે.૭૨

तदर्ध बहवोऽर्हन्ति मध्या हीना यथागुणैः ।
उत्तमा तदर्दू वा हीरका गुणहानतः॥७३॥
ઉપયોગી ગુણવાળા, મધ્યમ જાતિના તથા કનિષ્ઠ જાતિના હીરાએ મૂળ કિંમતની અર્ધ કિંમતને યોગ્ય ગણાય છે. અથવા તો હીરાઓ વિશેષ ગુણવાન હોય તે ઉંચી કિંમતના ગણાય છે અને દુષ્ટ-ખાંપણવાળા હોય છે, તે અચ્છે કિંમતના ગણાય છે.૭૩

वर्गरक्तिषु सन्धाS कलानां नवकं पृथक् ।
तथांशपञ्चकं पूर्व त्रिंशद्भिस्तद्भजेत्ततः॥७४॥
રત્ન તેલનીતિ.
लब्ध कलासु संयोज्यं कलानां षोडशांशकैः ।
मुक्तानां कल्पयेन्मूल्यं हीनमध्योत्तमं यथा॥७५॥
વગે કરેલી રતિની આગળ જુદી જુદી નવ કળા અને પાંચ અંશ માંડવા. પછી ત્રીશે નવ કળાને ભાગતાં જે અંક આવે તે કળામાં ઉમેરવો. ત્યાર પછી કળાના એક શેળાંશવડે તેની ઉત્તમ, મધ્યમ, તથા કનિષ્ઠ કિંમત કરવી. ૭૪-૭૫
सहस्रादधिके मुक्तारक्तिवर्गशते शते ।
कलात्रिंशतकं त्यत्त्वा शेषान्मूल्यं प्रकल्पयेत्॥७६॥
મોતીની રતિયોને વર્ગ હજાર કરતાં અધિક દશ હજાર પર્વત હોય તે તેમાંથી ત્રિશ કળા કાઢી નાખવી. અને બાકીની રતિઓનો ગુણાકાર ભાગાકાર કરીને તેમાંથી કિંમત કાઢવી.૭૬

शतादूर्ध्वं रक्तिवर्गासो विंशतिरक्तिकाः ।
प्रतिशतात्तु वजूस्य सुविस्तृतदलस्य च ।
तथैव चिपिटस्यापि विस्तृतस्य च हासयेत्॥७७॥
 शर्कराभस्य पञ्चाशञ्चत्वारिंशच्च वैकतः॥७८॥
 બાદ કરવામાં કુશળ એવા પુરૂષે મોટે અને દલદાર હીરા જે શે વર્ગ રતિ કરતાં વધારે હોય તેમાંથી વિશ રતિ ઓછી કરવી. મેટા અને ચપટા આકારના હીરામાંથી પ્રત્યેક શે શે વર્ગ રતિએ પચાસ પંચાસ રતિ ઓછી કરવી અને સાકર જેવા રંગના હીરામાંથી પ્રત્યેક શો શે વર્ગ રતિમાંથી ઓગણપચાસ રતિ ઓછી કરવી. ૭૭–૭૮*
रत्नं न धारयेत्कृष्णरक्तविन्दुयुतं सदा॥७९॥
 કાળાં અને રાતાં બિંદુવાળાં રત્નને સદા પહેરવું નહીં. ૭૯ गारुत्मतं तूत्तमं चेन्माणिक्यं मूल्यमहतः ।
सुवर्ण रक्तिमात्रं चेद्यथारक्तिस्तथा गुरु॥८०॥
ગારૂત્મત અને માણિક્ય એક રતિભાર અને ઉત્તમ હોય તો તે એક સુવર્ણની કિંમતને પાત્ર ગણાય છે. રત્ન જેમ જેમ રતિમાં ભારે હોય તેમ તેમ ભારે કિંમતનું ગણાય.૮૦

  • ૭૪ થી તે ૭૮ સુધીના કલોકે બરાબર સમજાય તેવા નથી. હીરાને વેપાર કરનાર ઝવેરીને તથા કેટલાક શાસ્ત્રીઓને, તેમજ ગણીત જાણનારા જોતિષીને પણ આ લોકોને અર્થ પુછો છે, પણ નિશ્ચયપૂર્વક કોઈપણ સમજાવી શકયું નથી. કોઈ વિદ્વાન તે કલાકની યથાર્થ સમજણ મોકલી આપશે તો તેને ઉપકાર થશે,


શુક્રનીતિ.
रक्तिमात्रः पुष्परागो नीलः स्वर्णार्घमर्हतः ।
चलत्रिसूत्रो वैदूर्यश्चोत्तमं मूल्यमर्हति॥८१॥
 પુષ્પરાગ (પોખરાજ) અને નીલમમણિ એક રતિભાર હોય તો તેની એક સુવર્ણ કિંમત થાય છે અને જેમાં ત્રણ સૂત્ર દૃષ્ટિએ પડતાં હોય એવું વૈર્ય મણિ ઉંચી કિંમતનું ગણાય છે.૮૧

प्रवालं तोलकमितं स्वर्णाई मूल्यमहति॥
अत्यल्पमल्यो गोमेदो नोन्मानं तु यतोऽर्हति॥८२॥
 તેલા ભારના પ્રવાળાંની કિંમત અર્ધ સોનામહોર થાય છે. ગોમેદની કિંમત ઘણીજ જુજ હોય છે, કારણ કે તે તેલથી વેચાતું નથી.૮૨

संख्यातः स्वल्परत्नानां मूल्यं स्याहीरकाहिना ।
अत्यन्तरमणीयानां दुर्लभानां च कामतः ।
भवेन्मूल्यं न मानेन तथातिगुणशालिनाम्॥८३॥
હીરા શિવાયનાં બીજા નાના નાના રનોની કિંમત ગણતરીથી થાય છે અને અત્યંત મનોહર તથા દુર્લભરનોની કિંમત ઈચ્છાનુસાર થાય તેમજ અતિ ગુણવાળો રત્નોની કિંમત તેલથી ન થાય પણ ઈચ્છાનુસાર થાય.૮૩

व्यकिचतुर्दशहतो वर्गो मौक्तिकरक्तिजः ।
चतुर्विंशतिभिर्भक्तो लब्धान्मूल्यं प्रकल्पयेत्॥८४॥
મોતીની વ કરેલી રતિના ભાગને ચાદે ગુણવા, અને ચોવીસે ભાગવા. ભાગતાં જે અંક આવે તેને મોતીની કિંમત જાણવી.૮૪

उत्तमं तु सुवर्णार्घमूनमूनं यथागुणम्॥८५॥
 ઉત્તમ પ્રતિના મોતીની કિંમત એક સેનામહોર થાય છે; અને તેના કરતાં ઉતરતાની તથા કનિષ્ઠ મોતીની કિંમત તેના ગુણના પ્રમાણમાં ઓછી ઓછી થાય છે.૮૫

रक्तं पीतं वर्तुलं चेन्मौक्तिकं चोत्तमं सितम्॥
अधमं चिपिटं शर्कराभमन्यत्तु मध्यमम्॥८६॥
 રાતું પીળું તથા ઘેલું ગોળ મોતી ઉત્તમ ગણાય છે, ચપટું અને સાકરીયા રંગનું અધમ ગણાય છે, અને બીજી જાતનું મધ્યમ ગણાય છે.૮૬

ધાતુની પરીક્ષા. रत्ने स्वाभाविका दोषाः सन्ति धातुषु कृत्रिमाः।
મતો ધાતુન્નપરીક્ષ્ય તસૂર્ય પશુધઃ છે ત૭ |

ધાતુની પરીક્ષા.
૨૨૫ રત્નોમાં સ્વાભાવિક દેષ હોય છે, અને ધાતુઓમાં કૃત્રિમ દેશે હોય છે. માટે બુદ્ધિશાળી મનુષ્ય ધાતુની સારી પેઠે પરીક્ષા કરી તેની કિંમત કરવી.૮૭

सुवर्ण रजतं तानं वङ्गं सीसं च रङ्गकम् ।
लोहं च धातवः सप्त ह्येषामन्ये तु संकराः॥८॥
સનું, રૂપું, તાવ્યું, જસદ, પશીશું, કલઈ, અને તું આ સાત ધાતુ મુખ્ય ગણાય છે. આ સાત ધાતુ સેળભેળ થવાથી બીજી ઉપધાતુઓ ઉત્પન્ન થઈ છે.૮૮

यथापूर्व तु श्रेष्ठं स्यात्स्वर्ण श्रेष्ठतरं मतम् ।
वङ्गताम्रभवं कांस्यं पित्तलं ताम्ररङ्गजम्॥८९॥
 ઉપર જણાવેલી સાત ધાતુમાં પૂર્વ પૂવને શ્રેષ્ઠ અને ઉત્તરોત્તર કનિષ્ઠ ગણેલી છે. આ સર્વ ધાતુમાં સેનાને શ્રેષ્ઠ માન્યું છે. જસત અને તાંબામાંથી શિશુ થાય છે અને તાંબા તથા કલાઈમાંથી પિત્તળ થાય છે.૮૯

मानसममपि स्वर्ण तनु स्यात्पृथुलाः परे॥९०॥
 સેનું તેલમાં બીજી ધાતુ જેટલું હોય તો પણ જોવામાં થોડું દેખાય છે, અને બીજી ધાતુ તેના જેટલી હોય તે પણ મટી દેખાય છે–તાત્પર્ય કે બીજી ધાતુ કરતાં સેનું તોલમાં ભારે હોય છે.૯૦

एकच्छिद्रसमारष्टे समखण्डे द्वयोर्यदा ।
धातोः सूत्रं मानसमं निर्दुष्टस्य भवेत्तदा॥९१॥
 બે ધાતુના બે સરખા કકડા કરીને તેને એકજ છિદ્રમાં નાખીને ખેંચ્યા હોય તે શુદ્ધ ધાતુનો તાર પ્રથમના વજન જેટલેજ ઉતરે છે.૯૧

यन्त्रशस्त्रास्त्ररूपं यन्महामूल्यं भवेदयः ।
रजतं षोडशगुणं भवेत्स्वर्णस्य मूल्यकम्॥९२॥
 યંત્ર, શસ્ત્ર અને અસ્ત્ર બનાવવાનું લોઢું મોંધી કિંમતે મળે છે. એક ગણું સોનાની કિંમત સોળ ગણું રૂપું થાય છે. ૯૨ "
तानं रजतमूल्यं स्यात्प्रायोऽशीतिगुणं तथा ।
ताम्राधिकं साईगुणं वङ्गं वङ्गात्तथा परे॥९३॥
 रङ्गसीसे द्वित्रिगुणे ताम्राल्लोहं तु षड्गुणम् ।
मूल्यमेतद्विशिष्टं तु ह्युक्तं प्राङमूल्यकल्पनम्॥९४॥
 ઘણું કરીને એકગણું રૂપાની કિંમત એંશીગણું તાંબુ થાય છે. એકગણ તાંબામાંથી ડેટું જસત આવે છે, અને બીજી ધાતુઓ ડોઢ,

શુક્રનીતિ,

ગણે જસત જેટલી ગણાય છે. એકગણા તાંબામાંથી બમણ કલઈ, વમણું શીશું, અને છગણું લોઢું આવે છે. પ્રથમ ધાતુઓનું મૂલ્ય કરવા માટે , કહ્યું હતું માટે અહી ધાતુઓનું વિશેષ મુલ્ય કહી બતાવ્યું. હ૪
ગાય, ભેસ વિગેરે પશુને વિચાર. सुशृङ्गवर्णा सुदुघा बहुदुग्धा सुवत्सका ।
તથા વા મફતિ મૂલ્યવયાય ગમવેત્ | ૨૧ IN
જે ગાયનાં શીંગડાં સારાં હોય, શરીરને રંગ સારે હય, સહજમાં દહેવા દેતી હોય, પુષ્કળ દુધ આપતી હોય, વાછરું પણ સારું હોય, આવી અવસ્થામાં તરૂણ-નાની કે મટી ગાયની ઘણુ કિંમત થાય છે.૫

पीतवत्सा प्रष्ठदुग्धा तन्मूल्यं राजतं पलम् ।
अजायाश्च गवाई स्यान्मेष्या मूल्यमजार्द्धकम्॥९६॥
 જે ગાયનું વાછરડું પીળા રંગનું હોય અને દુધ મીઠું હોય તેની કિંમત એક પળ રૂપું થાય છે. ગાયની કીંમત થતી હોય તેના કરતાં બકરીની અરધી કિંમત થાય છે; અને બકરીની કિંમત કરતાં ઘેટીની અર્ધ કિંમત થાય છે.૯૬

दृढस्य युद्धशीलस्य पलं मेषस्य राजतम् ।
दश वाष्टौ पलं मूल्यं राजतं तूत्तमं गवाम्॥९७॥
 શરીરે દૃઢ અને યુધ્ધ કરનારા ઘેંટાની કિંમત એક પળ રૂપું થાય છે અને ગાયની ઉંચી કિંમત દશ કે આઠ પળ રૂપું થાય છે. લક
पलं मण्या अवेश्चापि राजतं मूल्यमूत्तमम् ।
गवां समं साईगुणं महिष्या मूल्यमुत्तमम्॥९८॥
 ઘટીની ને બકરીની, ઉંચી કિંમત એક પળ રૂપે થાય છે, અને ભેંસની ઉંચી કિંમત ગાય કરતાં દેઢી થાય છે.૯૮

અશ્રાવવાનો વા ઘામય
મછતાઈવૃષચ્ચેવે મૂક્યું પાઈપ સ્મૃતમ્ / મોટાં ને ઉંચાં શિંગડાવાળા, સારા રંગવાળા, બળવાન, પુષ્કળ ભાર ખેંચી જનારા અને ઉતાવળા ચાલનાર, અષ્ટતાલ જેવડા બળદની કિંમત આઠ પળ રૂપું જાણવી.૯૯

महिस्योत्तमं मूल्यं सप्त चाष्टौ पलानि च ।
द्वित्रिचतुःसहस्त्रं वा मूल्यं श्रेष्ठं गजाश्वयोः॥१०॥
ગાય, ભેંસ વિગેરે પશુના વિચાર.
O
પાડાની ઉંચી કિંમત સાત કે આઠ પળ જાણવી. અને ઘેાડાની તથા હાથીની ઉંચી કિંમત એ હાર વા ત્રણ હજાર રૂપુ જાણવી.૧૦૦

કે ચાર હર પળ
उष्ट्रस्य माहिषसमं मूल्यमुत्तममरितम्॥
.
१०१॥
 ઢની વધારેમાં વધારે કિંમત પાડાના જેટલી કહેલી છે. ૧૦૧ योजनानां शतं गन्ता चैकेनाहाश्व उत्तमः |
मूल्यं तस्य सुवर्णानां श्रेष्ठं पञ्च शतानि हि॥१०२॥
જે ઘેાડા એક દિવસમાં સા યાજન જતા હોય તેને ઉત્તમ સમ જવા; ને તેની ઘણામાં ઘણી કંમત પાંચસે સેાનામÌાર કહેલી છે. ૧૦૨ त्रिंशद्योजनगन्ता वै उष्ट्रः श्रेष्ठस्तु तस्य वै I
पलानां तु शतं मूल्यं राजतं परिकीर्त्तितम्॥१०३॥
એક દિવસમાં ત્રીસ યેાજન ચાલનારૂ ટ ઉત્તમ ગણાય છે. ને તેની વધારેમાં વધારે કિંમત સે પળ રૂપુ કહેલી છે.
૧૦૩
बलेनोच्चेन युद्धेन मदेनाप्रतिमो गजः ।
यस्तस्य मूल्यं निष्काणां द्विसहस्त्रं प्रकीर्तितम्॥१०४॥
 જે હાથી મહાબળશાળી, અને ચાધ્ા, મહામક્રમત્ત અપ્રતિમ, હાય તેની કિંમત બે હાર સેાનામહાર કહી છે.૧૦૪

चतुममितं स्वर्ण निष्क इत्यभिधीयते ।
पञ्चरक्तिमितो माषो गजमौल्ये प्रकीर्तितः॥१०५॥
હાથીની કિંમતના હિસાખમાં પાંચ રતિને એક ચાર માષાના એક નિષ્ઠ સેાનામહેર કેહેવાય છે.
માધે! ક્યા છે, અને
૧૦૫
रत्नभूतं तु तत्तत्स्याद्यद्यदप्रतिमं भुवि ।
यथादेशं यथाकालं मूल्यं सर्वस्य कल्पयेत्॥१०६॥
જગતમાં જે જે વસ્તુ અનુપમ હેય તે રત્ન કહેવાય છે, માટે દેશ તથા કાળાનુસાર વિચાર કરીને રત્નરૂપસર્વ વસ્તુએની કિંમત કરવી-દેશકાળ વિચાયા વિનાજ કિંમત ઠેકી મારવી નહીં.
૧૦૬ न मूल्यं गुणहीनस्य व्यवहाराक्षमस्य च ।
नीचमध्योत्तमत्वं तु सर्वस्मिन्मूल्यकल्पने ।
चिन्तनीयं बुधैर्लोकाद्वस्तुजातस्य सर्वदा॥१०७॥
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રર૮
શુક્રનીતિ.
ગુણ રહિત નકામી વસ્તુની કિંમત હોતી નથી, માટે ડાહ્યા માણસેએ સર્વ વસ્તુની કિંમત કરતી વેળા લોકો મારફતે તે સઘળી વસ્તુનું ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ પણું હમેશાં જાણું લેવું.૧૦૭

विक्रेतृऋतृतो राजभागः शुल्कमुदाहृतम् ।
शुल्कदेशा हट्टमार्गाकरसीमाः प्रकीर्तिताः॥१०८॥
 વેચનારા તથા વેચાતું લેનારા પાસેથી રાજાને જે કર લેવામાં આવે છે તેને શુક કહે છે. આ પ્રમાણે કર લેવાનાં સ્થાને, દુકાને, તથા કર કેટલો લે ? તેની અવધિ તમને કહી.૧૦૮

કર વ્યવસ્થા નોતિ. वस्तुजातस्यैकवारं शुल्कं ग्राह्यं प्रयत्नतः ।
कच्चिन्नैवासकृच्छुल्क राष्ट्रे ग्राह्यं नृपैश्छलात्॥१०९॥
 રાજાઓએ પોતાના દેશમાં આવતા માલ ઉપર, પ્રયત્ન પૂર્વક એકવાર જગાત લેવી. પણ કોઈ દિવસ કપટ કરીને વારંવાર જગાત લેવી નહીં.૧૦૯

द्वात्रिंशाशं हरेद्राजा विक्रेतुः केतुरेव वा ।
विंशांशं वा षोडशांश शुल्क मूल्याविरोधकम्॥११०॥
 રાજાએ માલ વેચનારા પાસેથી અને માલ ખરીદ કરનારા પાસેથી માલની કિંમતમાં અડચણ આવે નહીં તેમ બત્રીશમે, વિશ અથવા તે શેલો ભાગ જગાત લેવી-કહેવાનું કે માલની કિંમત ઉપર દષ્ટિ રાખીને જગાત લેવી.૧૧૦

न हीनसममूल्याद्धि शुल्कं विक्रेतृतो हरेत् ।
लाभं दृष्ट्वा हरेच्छुल्कं क्रेतृतश्च तदा नृपः॥१११॥
 જે વ્યાપારીને માલની કિંમત કરતાં ઓછી પેદા થતી હોય, અથવા તો માલની કિંમતે કિંમત ઉપજતી હોય તે વ્યાપારી પાસેથી માલની જગાત લેવી જ નહીં. પરંતુ જ્યારે વેપારીને લાભ જોવામાં આવે ત્યારે રાજાએ વેપારી પાસેથી જગાત લેવી.૧૧૧

बहुमध्याल्पफलितां भुवं मानमितां सदा ।
ज्ञात्वा पूर्व भागमिच्छुः पश्चाद्भागं विकल्पयेत्॥११२॥
 ભૂભાગની ઈચ્છાવાળા રાજાએ, હમેશાં પ્રથમ તે પૃથિવીને માપવી. અને પછી તે ભૂમિ ઉત્તમ, મધ્યમ કે કનિષ્ઠ ફળ આપશે તે જાણી લેવું અત્યાર પછી તે જમીન ઉપર કરને આંકડે ઠરાવ.૧૧૨

કરનીલિ.
કરનીતિ. हरेच्च कर्षकाद्भागं यथा नष्टो भवेन सः॥मालाकार इव ग्राह्यो भागो नाङ्गारकारवत्॥११३॥
જમીન ખેડનાર ખેડુત ભાંગી પડે નહીં તે પ્રમાણે તેની પાસેથી કર લેા. માળી જેમ હળવે હળવે પુષ્પ ચુટે છે, તેમ રાજાએ પણ ક્રમે ક્રમે પિતાને કર લે પરંતુ કેયલા કરનારા કઠિયારાની પેઠે એક વખતે સર્વ કર લે નહીં.૧૧૩

बहुमभ्याल्पफलतस्तारतम्यं विमृश्य च ।
राजभागादिव्ययतो द्विगुणं लभ्यते यतः ।
कृषिकत्यं तु तच्छ्रेष्ठं तन्न्यूनं दुःखदं नृणाम्॥११४॥
 અમુકભૂમિ, ઉત્તમ ફળ, મધ્યમ ફળ કે કનિષ્ઠ ફળ આપે છે તે વિષે ભૂમિના ગુણુ અવગુણેને વિચાર કર્યા પછી જે ખેતીમાંથી રાજાને કર તથા બીજા ખર્ચ કરતાં બમણી ઉપજ થતી હોય તે ખેતી ઉત્તમ, અને તેનાથી એછી ઉપજવાળી ખેતી મનુષ્યોને દુઃખદાયક જાણવી.૧૧૪

तडागवापिकाकूपमातृकाद्देवमातृकात् ।
देशान्नदीमातृकात्तुराजानुक्रमतः सदा॥११५॥
 तृतीयांशं चतुर्थाशमांशं तु हरेत्फलम् ।
षष्ठांशमूषरात्तद्वत्पाषाणादेिसमाकुलात्॥११६॥
 રાજાએ જે દેશમાં સરોવર, વાવ, અને કુવાના પાણીથી ખેતી પાકતી હોય, તે દેશની ઉપજમાંથી નિત્ય એક તૃતીયાંશ ભાગ લે; જે દેશમાં નદીના પાણીથી ખેતી તૈયાર કરવામાં આવતી હોય તે દેશમાંથી અર્ધ ભાગ લે; અને જે દેશમાં ખારપાટ કે કાંકરાવાળી જમીન હોય તે દેશમાંથી છઠ્ઠો ભાગ ગ્રહણ કર. ૧૧૫-૧૧૬
राजभागस्तु रजतशतकर्षमितो यतः ।
कर्षकालभ्यते तस्मै विशांशमुत्सृजेन्नृपः॥११७॥
જે ખેડૂત પાસેથી રાજાને રૂપાના સો કર્ષની આવક હોય, તે ખેડૂતને રાજાએ વિશમો ભાગ પાછો આપ.૧૧૭

स्वर्णादर्द्ध च रजतात्तृतीयांशं च ताम्रतः ।
. . તુર્થારાતુ પર ઢોફાન સાત્॥૨૨૮ | .

  • ૨૦


કાતિ.
रत्नार्द्ध चैव क्षारार्द्ध खनिजाम्ययशेषतः।
लाभाधिक्यं कर्षकादेर्यथा दृष्ट्वा हरेत्फलम् ।
त्रिधा वा पञ्चधा कृत्वा सप्तधा दशधापि वा॥११९॥
ખનિજ પદાથ ઉપર ખરચ કરતાં બાકી રહેલા ભાગમાંથી કમવાર રાજાએ રાજભાગ લેવો. જેમકે સેનાને અર્ધ ભાગ, રૂપાને ત્રીજો ભાગ, તાંબાનો ચોથો ભાગ, લોઢ, બંગ ને સીસામાંથી છઠ્ઠો ભાગ, હીરા આદિક રત્નોમાંથી અધ ભાગ, તથા મીઠાં વગેરે ક્ષારમાંથી અર્ધ ભાગ લે. અને ખેડુત વગેરેના અધિક લાભ તરફ દૃષ્ટિ કરીને ઘટતી રીતે તેને ત્રીજો, પાંચ, સાતમે અથવા તે દશમે વિભાગ ગ્રહણ કર. ૧૧૮-૧૧૯
तृणकाष्ठादिहरकाद्विशत्यंशं हरेत्फलम् ।
અનાવિgિuતોડwiામાહરે | महिष्यजाविगोदुग्धात्षोडशांशं हरेग्नृपः॥१२०॥
રાજાએ પર્વતમાંથી તથા વનમાંથી લાકડાં તૃણ વગેરે કાપી લાવનારા પાસેથી તેની આવકમાંથી કર તરિકે વિશમે ભાગ લે; બકરાં, મેઢાં, ગાય, ભેંશ તથા ઘોડાની પેદાશમાંથી આઠમો ભાગ લેવો. અને ભેંશ, બકરી, મેઢી, તથા ગાયના દુધની પેદાશમાંથી સોળમો ભાગ લેવો.૧૨૦

कारुशिल्पिगणात्पक्षे दैनिकं कर्म कारयेत् ।
तस्य वृद्धयै तडागं वा वापिकां कृत्रिमा नदीम्॥१२१॥
 कुर्वन्यन्यत्तद्विधं वा कर्षन्त्यभिनवां भुवम् ।
तव्द्ययद्विगुणं यावन्न तेभ्यो भागमाहरेत्॥१२२॥
કડીયા, લુહાર, સુતાર, સઈ, મોચી વગેરે કારીગરની પાસે મહિને નામાં પંદર પંદર દિવસે એકવાર વેઠે કામ કરાવવું: આજ તેને કર જાણો. તથા જેઓ રાજાની આબાદી કરવા માટે તળાવ બંધાવે, વાવો
દાવે, નદી નાળાઓ બંધાવે અથવા તે તેના જેવું બીજું કંઇ કરે, પડતર જમીનને ખેડીને પુષ્કળ ધાન્ય નિપજાવે, તેવા કામમાં જે ખરચ લાગ્યો હોય તે કરતાં બમણી ઉપજ થાય ત્યાં સુધી તેઓની પાસેથી રાજ્યભાગ લેવો નહીં; પણ જ્યારે તેથી અધિક પેદાશ થાય ત્યારે રાજ્ય કર લે. ૧૨૧-૧૨૨
भुवि भागं भृति शुल्कं वृद्धिमुत्कोचकं करम् ।
सद्य एव हरेत्सर्वं न तु कालविलम्बनैः॥१२३॥
 ઇનામ તરિકે મળતે જમીનને ભાગ, પગાર, જગાત, વ્યાજ, લાંચ, અને એ સાળાં તુરતજ લઈ લેવાં તે લેવામાં વિલમ્બ કરવો નહીં.૧૩

કરનીતિ. दद्यात्प्रतिकर्षकाय भागपत्रं स्वचिह्नितम्॥नियम्य ग्रामभूभागमेकस्माद्धनिकाद्धरेत्॥१२४॥
 गृहीत्वा तत्प्रतिभुवं धनं प्राक्तत्समंन्तु वा।
विभागशो गृहीत्वापि मासि मासि ऋतौ ऋतौ॥१२५॥
રાજાએ દરએક ખેડુતને પોતાની સહીવાળું રાજ્યનું એક પત્રક કરીને આપવું તે એ પ્રમાણે કે ગામની અમુક જમીનનો નિશ્ચય કરીને તેના ઉપર એક ધનાઢય પુરૂષની જામીનગીરી લેવી; અથવા તે રાજાને આપવાના કર જેટલા પૈસા લેખની પહેલાં જુદા મૂકાવવા. પછી સહીવાળું ગણીતપત્ર આપવું; અથવા તે મહિને મહિને કે રૂતુએ રૂતુએ રાજ્ય ભાગ લઈને કરપત્ર આપવું. ૧૨૪–૧૨૫.
षोडशद्वादशदशाष्टांशतो वाधिकारिणः ।
स्वांशात्पष्टांशभागेन ग्रामपान्सन्नियोजयेत्॥१२६॥
 પિતાને સેળો, બારમે, દશમ, અથવા તો આઠ જેટલો કર મળતો હોય તેમાંથી રાજાએ છરૅ ભાગ અધિકારીને અથવા તે કોટવાને આપ.૧૨૬

गवादिदुग्धान्न फलं कुटुम्वार्थाद्धरेन्नृपः ।
उपभोगे धान्यवस्त्रं क्रेतृतो नाहरेत्फलम्॥१२७॥
જે મનુષ્ય ગાય ભેંશ વગેરેનું દુધ પોતાના કુટુંબના પિષણુ માટે સંગ્રહતે હોય તેની પાસેથી કર લે નહીં, તથા જે પિતાના નિર્વાહ માટે ધાન્ય તથા વચ્ચે ખરીદ કરતો હોય તેની પાસેથી પણ માલપર જગાત લેવી નહીં.૧૨૭

વાઘના શૌલી દુર્વિરારાં હરેઃ |
गृहाद्याधारभूशुल्कं कृष्टभूमेरिवाहरेत्॥१२८॥
 રાજાએ બમણું –મણું વ્યાજ ઉપજાવનારા પાસેથી અને સાધારણ વ્યાજ લેનારા પાસેથી કર, તરિકે બત્રીસમો ભાગ લે–અને ઘર વગેરે રહેવાની જગ્યાનો કર ખેડેલા ખેતરની પેઠે લેવો. તાત્પર્ય કે ખેડેલા ખેતરનો જેમ કર લેવામાં આવે છે તેમજ ઘર વેરે પણ લે.૧૨૮

तथा चापणिकेभ्यस्तु पण्यभूशुल्कमाहरेत् ।
मार्गसंस्काररक्षार्थं मार्गगेभ्यो हरेत्फलम्॥१२९॥
 તથા વ્યાપારીઓ પાસેથી હાટ વિગેરે વ્યાપાર કરવાની જગ્યા કરી લે અને રસ્તાઓ ઉપર ચાલનારા લોકો પાસેથી રસ્તાઓ સાફ કરાવવા માટે કર લે-કે જેથી રસ્તા સમા કરાવવાને ખર્ચ માથે પડે નહીં.૧૨૯

શુક્રનીતિ.
सर्वतः फलभुग्भूत्वा दासवत्स्यासु रक्षणे ।
इति कोशप्रकरणं समासात्कथितं किल॥१३०॥
રાજાએ આ પ્રમાણે સર્વની રક્ષા કરવામાટે, સર્વની પાસેથી દાસની પેઠે કર લઈ, સર્વનું પાલન કરવુ. આ પ્રમાણે તમને ટૂંકામાં કાશનુ પ્રકરણ કર્યું, ૧૩૦
इति शुक्रनीतौ चतुर्थाध्यायस्य कोशनिरूपणं नाम द्वितीयं प्रकरणम्
અધ્યાય ૪ થા.
પ્રકરણ ૩જી રાષ્ટ્રનીતિ.
अथ मिश्र तृतीयं तु राष्ट्रं वक्ष्ये समासतः ।
स्थावरं जङ्गमं चापि राष्ट्रशद्वेन गीयते॥
१॥
હવે મિશ્રાઘ્યાયમાં આ ત્રીજુ` રાષ્ટ્ર પ્રકરણ ટૂંકામાં કહું છું. વૃક્ષ, પર્વત વગેરે સ્થાવર પદાર્થ તથા ગાય મનુષ્ય વગેરે જંગમ પદાર્થ આ બન્ને રાષ્ટ્ર શબ્દથી ખેલાય છે–તેએને રાષ્ટ્રમાં સમાવેશ થાય છે. ૧ यस्याधीनं भवेद्यावत्तद्राष्ट्रं तस्य वै भवेत्॥२॥
જે રાનના અધિનમાં જેટલે દેશ હાય તેટલા દેશ તે રાજન કહેવાય છે. ર
कुवेरता शतगुणाधिका सर्वगुणात्ततः ।
ईशता चाधिकतरा सा नाल्पतपसः फलम्॥३॥
 સાધારણ મનુષ્ય કરતાં ધનાઢયપણું શેગણું ઉત્તમ ગણાય છે; અને તેના કરતાં અધિપતિપણું ઉત્તમ ગણાય છે. તે આધિપત્ય અલ્પ તપનું ફળ નથી. 3
स दीव्यति पृथिव्यां तु नान्यो देवो यतः स्मृतः॥४॥
 ધનાઢય અને રાજા પૃથિવી ઉપર આનંદમાં પેાતાના દ્વિવસ ગાળે છે, પણ ખીજા તેમ આનંદ કરી શકતા નથી; કારણ બીજા મનુષ્યા દેવ કહેવાના ગ્રંથી.૪

કરનીતિ.
૨૩૩
यस्याश्रितो भवेल्लोकस्तद्वदाचरात प्रजा।
भुङ्क्ते राष्ट्रफलं सम्यगतो राष्ट्रकृतं त्वधम्॥५॥
જે પ્રજા, જે રાત્રીના આશ્રય તળે રહેતી હોય તે પ્રજા, તે રાજાની પેઠે આચરણ કરે છે; માટે રાજા, પ્રજાએ કરેલા પુણ્ય પાપ ફળનો ભાગી થાય છે.૫

स्वस्वधर्म परो लोको यस्य राष्ट्र प्रवर्तते ।
धर्मनीतिपरो राजा चिरं कीर्ति चाश्नुते॥६॥
જેના દેશમાં પ્રજા પિતા પોતાના ધર્મપરાયણ વર્તે છે તે દેશના રામને ધર્મ-નીતિ પરાયણ જાણવો અને તે ચિરકાળ સુધી કીર્તિ ભગવે છે.૬

भूमौ यवद्यस्य कीर्तिस्तावत्स्वर्गे स तिष्ठति॥७॥
જેની કીર્તિ પૃથિવી ઉપર જયાં સુધી રહે ત્યાં સુધી તે સ્વર્ગમાં રહે છે.—પણ કીર્તિ નાશ થયા પછી પૃથિવી ઉપર જન્મે છે.૭

अकीतिरेव नरको नान्यो ऽस्ति नरको दिवि ।
नरदेहाद्विना त्यन्यो देहो नरक एव सः॥८॥
પરલોકમાં બીજું નરક નથી પણ અપકીર્તિ એજ નરક-દુષ્ટ ગતિ કરનાર છે. મનુષ્ય દેહ વિના કાગડા કુતરાને દેહ તેજ નરક ગણાય છે.૮

महत्पापफलं विद्यादाधिव्याधिस्वरूपकम् ।
स्वयं धर्मपरो भूत्वा धर्मे संस्थापयेत्प्रजाः॥९॥
આધિ વ્યાધિને મહા પાપનાં ફળ સમજવાં. માટેરાજાએ પોતે ધર્મપરાયણ થઈ પ્રજા માત્રને ધર્મમાં પ્રેરવી. રાજા ધર્મપરાયણ હોય તે તેની પ્રજા પણ રાજાનું દૃષ્ટાંત લઈને ધર્મમાં વર્તે છે.૯

देशधर्मा जातिधर्माः कुलधर्माः सनातनाः ।
मुनिप्रोक्ताश्च ये धर्माः प्राचीना नूतनाश्च ये॥१०॥
 ते राष्ट्रगुप्दै सन्धार्या ज्ञात्वा यत्नेन सन्नपैः ।
धर्मसंस्थापनाद्राजा श्रियं कीर्ति प्रविन्दति॥११॥
સારા રાજાએ ચિરકાળથી ચાલતા દેશધર્મ, જાતિધર્મ, કુળધર્મે, મુનિ પ્રોક્તપ્રાચીન ધર્મ અને નવા નિયમોને સારી પેઠે ધ્યાનમાં લેવા અને તેને સમજી દેશની રક્ષા કરવા માટે તે તે ધર્મનું પ્રયત્ન પૂર્વક પાળન કરવું. ધર્મની રક્ષા કરવાથી રાજા લક્ષ્મી તથા કીર્તિને મેળવે છે. ૧૦–૧૦

२३४
શુક્રનીતિ.
જાતિનીતિ. चतुर्धा भेदिता जातिब्रह्मणा कर्मभिः पुरा ।
तत्तत्सार्या सार्यात्प्रतिलोमानुलोमतः ।
जात्यानन्यं तु सम्प्राप्तं तद्वक्तुं नैव शक्यते॥१२॥
પૂર્વ બ્રહ્માએ ગુણ તથા કર્માનુસાર બ્રાહ્મણ આદિ ચાર જતિને વિભાગ પાડયો હતો, તે જાતિઓમાં પરસ્પર સંકરપણું થયું, કેટલીક જાતિ જુદીજ રહી, કેટલીક પ્રતિલોમ થઈ ને કેટલીક અનુલોમ થઈ: તેથી અસંખ્ય જાતિયો થઈ પડી છે. તે કહી શકાય તેટલી નથી.૧૨

मन्यते जातिभेदं ये मनुष्याणां तु जन्मना ।
त एव हि विजानन्ति पार्थक्यं नामकर्मभिः॥१३॥
જેઓ જમાનુસાર મનુષ્યોમાં જાતિભેદ માને છે તેઓજ નામ તથા કર્મવડે મનુષ્યોમાં ભેદ માને છે.૧૩

जरायुजाण्डमा स्वेदोद्भिजा जातिः सुसंग्रहात् ।
उत्तमो नीचसंर्गाद्भवेन्नीचस्तु जन्मना॥१४॥
ટૂંકમાં કહીએ તે જરાયુજ (ઓળમાંથી જન્મનારી), અંડજ (ઈ ડામાંથી જન્મનારી), દજ (પરસેવામાંથી જન્મનારી), અને ઉભિજજ (પૃથિવીમાંથી જન્મનારી)-આવી ચાર જાતિ છે. ઉત્તમ મનુષ્ય નીચના સંગથી નીચ બને છે; અને જન્મથી નીચ તો નીચજ રહે છે.૧૪

नीचो भवेन्नोत्तमस्तु संसर्गाद्वापि जन्मना ।
कर्मणोत्तमनीचत्वं कालतस्तु भवेद्गुणैः ।
विद्याकलाश्रयेणैव तन्नाम्ना जातिरुच्यते॥१५॥
 . નીચ મનુષ્ય કોઈના સંગથી, કે ઉંચા કુળમાં જગ્યાથી સાર થતો નથી. કર્મથી મનુષ્યમાં ઉત્તમપણું અને નીચપણું તુરત આવે છે. અને ગુણ તથા અવગુણોને લીધે લાંબે કાળે સારાપણું નરતાપણું આવે છે. વિદ્યા તથા કળાને અભ્યાસ કરીને તેનો આશ્રય કરવાથી તે તે કળાને નામે જાતિઓ તથા અટકે પડે છે-જેમકે ન્યાય જાણવાથી નિયાયિક અને વ્યાકરણ જાણ વાથી વૈયાકરણ કહેવાય છે.૧૫

इज्याध्ययनदानानि कर्माणि तु द्विजन्मनाम् ।
प्रतिग्रहोऽध्यापनंच याजनं ब्राह्मणेऽधिकम्॥१६॥
 0 ચન્ન કર, વેદ ભણ ને દાન દેવું, આ ત્રણ કર્મ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યનાં છે. તેમાં દાન લેવું, વેદ ભણાવ, અને યજ્ઞ કરાવે આટલાં હર્ષ બ્રહાણુમાં અધિક છે.૧૬

જાતિનીતિ.
૨૩૫
વિકાસ કરી કર્મ વિક
सद्रक्षणं दुष्टनाशः स्वाशादानं तु क्षत्रिये ।
कृषिगोगुप्तिवाणिज्यमधिकं तु विशां स्मृतम्॥१७॥
પુરૂષની રક્ષા કરવી, દુષ્ટોનો નાશ કરવો, અને પ્રજની પાસેથી પિતાને કર લેવો, આટલાં અધિક કર્મ ક્ષત્રિયમાં રહેલાં છે. ખેતી કરવી, ગોપાળન કરવું, વ્યાપાર કરવો-આટલાં અધિક કર્મ વૈશ્યમાં રહ્યાં છે એમ જાણવું. ૧ ૭.
दानं संवैव शूद्रादेनींचकर्म प्रकीर्तितम्॥१८॥
દાન આપવું, સેવા કરવી, તથા સાધારણ કર્મ (પગ ચાપવા, વાસીદુ વાળીને જગ્યાને સાફ રાખવી, વગેરે કામ) શુદ્ર અને તેના જેવી બીજી જાતિના કહ્યાં છે.૧૮

क्रियाभेदैस्तु सर्वेपां भूतिवृत्तिरनिन्दिता ।
રમેલૈ પિ: 1 માહ્મણTટેવુ ? | બ્રાહ્મણ વિગેરે સર્વ જાતિને શાસ્ત્રમાં જણાવેલાં જુદાં જુદાં કમ કરીને પોષણ કરવાથી દોષ લાગતું નથી. જેમ કે મનુ આદિએ બ્રાહ્મણદિ જતિને જુદાં જુદાં હળથી ખેડ કરવી કહી છે.૧૯

ब्राह्मणैः पोडशगवं चतुरूनं यथा परैः ।
દિવં વાચનૈઃ દg મૂકાવ તથા ॥૨૦ | - બ્રાહ્મણોએ ખેડ કરવી હોય તે સોળ ક્ષત્રિએ બાર વૈશ્ય આઠ; શકોએ ચાર; અને ચંડાળાએ જમીનની કોમળતા ઉપર વિચાર કરીને બે બળદ ખેંચી શકે તેવડું હળ રાખવું.૨૦

ब्राह्मणेन विनान्येषां भिक्षावृत्तिविंगहिंता॥२१॥
 બ્રાહ્મણ વિના બીજી જાતિઓને માટે ભિક્ષાવૃત્તિ કનિષ્ટ ગણેલી છે. ૨૧ तपोविशेषैविविधैर्ऋतैश्च विधिचोदितैः ।
वेदः कृत्स्नोऽधिगन्तव्यः सरहस्यो द्विजन्मना॥२२॥
 દ્વિજવર્ગે શાસ્ત્રમાં કહેલાં જુદાં જુદાં તપ તથા વ્રત કરીને ઉપનિષદ સહિત ષડુંગવેદ ભણ.૨૨

योऽधीतविद्यः सकल: स सर्वेषां गुरुभवेत् ।
ન નાત્યાનીતો ગુમવતુમતિ / રર !
જે સર્વ વિદ્યા અને સર્વ કળા ભર્યો હોય તે સને ગુરૂ થઈ શકે; પરંતુ મુખે મનુષ્ય કેવળ એક ઉંચા કુળમાં જન્મવાથી ગુરૂ થવાને પાત્ર ગણાતો નથી.૨૩

Shri Mahavir Jain Aradhana Kendra
રક±
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
વિદ્યાકળાનીતિ.
विद्या ह्यनन्ताश्च कलाः संख्यातुं नैव शक्यते ।
विद्या मुख्या द्वात्रिंशच्चतुःषष्टिः कलाः स्मृताः॥२४॥
વિદ્યા અને કળા અનંત છે, તેની કેાઈ ગણત્રી કરી શકતુ નથી, પરંતુ મુખ્ય વિદ્યા ખત્રીશ છે અને મુખ્ય કળા ચેાસડ છે.૨૪

यद्यत्स्याद्वाचिकं सम्यक्कर्म विद्याभिसंज्ञकम् |
शक्तो को यत्कर्त्तुं कलासज्ञंन्तु तत्स्मृतम्॥२५॥
भे કામ વાણીથી ખરાખર બની શકતાં હાય તેનુ નામ વિદ્યા; અને જે જે કામ ભૂંગા પણ કરી શકે તેનું નામ કળા જાણવી. જેમ નૃત્ય ૠગેરે મૂગાથી પણ ખની શકે છે માટે નૃત્યને કળામાં ગણેલુ છે. उक्तं संक्षेपतो लक्ष्म विशिष्टं पृथगुच्यते ।

विद्यानां च कलानां च नामानि तु पृथक् पृथक्॥२६॥
 ऋग्यजुः साम चाथवी वेदा आयुर्धनुः क्रमात् ।
માન્યયેચૈત્ર તન્ત્રા[[ ૩પલેટા: પ્રાન્તિતાઃ॥૨૭॥
વિદ્યાનું તથા કળાનું ટૂંકામાં લક્ષણ કહ્યું. હવે તેનાં જુદાં જુદાં વિશેષ નામ કહુંછું, ૧ ગ્વેદ, ૨.યજુર્વેદ, ૩ સામવેદ અને ૪ અથર્વવેદ આ ચાર વેદો છે; અને આયુર્વેદ, ધનુર્વેદ, ગાંધર્વવેદ તથા ત ંત્રા એ ક્રમવાર ઋગ્વેદાદિકના ઉપવેદો કહ્યા છે. ૨૬-૨૭

शिक्षा व्याकरणं कल्पो निरुक्तं ज्योतिषं तथा ।
छन्दः षडङ्गानीमानि वेदानां कीर्त्तितानि हि॥२८॥
 ૧ શિક્ષા, ર 3 વ્યાકરણ, ૩૫, ૪ નિરૂક્ત, ૫ જન્મ્યાતિષ, ૬ અને છટ્ટ, આ છને વેદનાં અગા કહે છે.૨૮

मीमांसातर्क सांख्याने वेदान्तो योग एव च ।
इतिहासा : पुराणानि स्मृतयो नास्तिकं मतम्॥२९॥
 अर्थशास्त्रं कामशास्त्रं तथा शिल्पमलंकृतिः ।
काव्यानि देशभाषावसरोक्तिर्यावनं मतम् ।
देशादिधर्मा द्वात्रिंशदेता विद्याभिसंज्ञिताः॥३०॥
g
મીમાંસા, ૨ તર્ક, ૩ સાંખ્ય, ૪ વેદાંત, ૫ચાંગ, ૪ ઈતિહાસ, ૭ પુ રાણ, સ્મૃતિયા, ૯ નાસ્તિકમત, ૧૦ અર્થશાસ્ત્ર, ૧૪ કામથાય.

વિઘાકળાનીતિ.
૧૨ શિલ્પશાસ્ત્ર, ૧૩ અલંકારશાસ્ત્ર, ૧૪ કા, ૧૫ દેશભાષા, ૧૧ અવસર પતિ વાણી, ૭ ચવનમત અને ૧૮ દેશ પ્રચાલિત ધમ. આ બત્રીસ વિદ્યાના નામથી પ્રસિદ્ધ છે ૨૯ ૩૦
मन्त्रव्राह्मणयोर्वेद नाम प्रोक्तमृगादिषु॥३१॥
વેદ, યજુર્વેદ વગેરેમાં મંત્રને તથા બ્રાહ્મણ ભાગને વેદ કહે છે. ૩૧ जपहोमार्चनं यस्य देवताप्रीतिदं भवेत् ।
उच्चारान्मन्त्रसंज्ञं तद्वि नियोगि च ब्राह्मणम्॥३२॥
જપ, હોમ, તથા દેવપૂજન કરતી વેળાએ જે ભણવાથી દેવ પ્રસન્ન થાય છે તેનું નામ મંત્ર અને તેનાથી ભિન્ન ભાગને બ્રાહ્મણ જાણવું.૩૨

ऋग्रुपा यत्र ये मन्त्राः पादशोऽईर्चशोऽपि वा ।
येषां हौत्रं स ऋग्भागः समाख्यानं च यत्र वा॥३३॥
જેમાં ચારૂપે મંત્રો હોય તે-પદેપદે તથા અર્ધ અર્ધ ત્રચાએ ભણ્યા હોય, તથા જે મંત્ર હેમની પુષ્ટિ આપતા હોય અને જે મંત્રમાં ઉત્તમ ઉપદેશ આપ્યો હોય તે દ.૩૩

प्रश्लिष्टपठिता मन्त्रा वृत्तगीतिविवर्जिताः ।
आध्वर्यवं यत्र कर्म त्रिगुणं यत्र पाठनम् ।
मन्त्रब्राह्मणयोरेव यजुर्वेदः स उच्यते॥३४॥
જેમાં છંદ તથા ગતિ વિનાના મંત્ર સાથે સાથે ભણ્યા હોય, જેમાં અધ્વયુનું કર્મ બતાવેલું હોય, અને જેમાં મંત્ર તથા બ્રાહ્મણનો ત્રણવાર પાઠ આવતો હોય તે યજુર્વેદ કહેવાય છે.૩૪

उद्गीथं यस्य शस्त्रादेर्यज्ञे तत्सामसंज्ञकम्॥३५॥
શસ્ત્ર આદિકના યજ્ઞમાં જે મંત્રો ઉંચે સ્વરે ભણવાના કહ્યા છે તે મને સામ કહે છે.૩૫

अथर्वाङ्गिरसो नाम ह्युपास्योपासनात्मकः ।
રુતિ વેતન્ન તુ હ્યદૃષ્ઠ ૨ સમાનતઃ | ૨૨ // જેમાં દેવતાઓની ઉપાસનાઓ તથા અભિચાર ક્રીયા બતાવી હોય તેનું નામ અથર્વવેદ છે. આ પ્રમાણે ચાર વેદ ટૂંકામાં કહી બતાવ્યા.૩૬

विन्दत्यायुर्वोत्तै सम्यगाकृत्यौषधिहेतुतः।
यस्मिन्नग्वेदोपवेदः स चायुर्वेदसंज्ञकः॥३७॥
શુક્રનીતિ.
જે જાણવાથી મનુષ્ય સારી રીતે જીવન જાળવી શકે છે, અને રોગનાં સ્વરૂપ જાણવાથી તથા ઔષધીયો જાણવાથી અમુક રોગ આટલા દિવસ રહેશે તે સર્વ જાણી શકે છે તેનું નામ આયુર્વેદ. આ સર્વેદને ઉપવેદ છે. ૩૭ __ युद्धशस्त्रास्त्रव्यूहादिरचनाकुशलो भवेत् ।
यजुर्वेदोपवेदोऽयं धनुर्वेदस्तु येन सः॥३८॥
જે જાણવાથી મનુષ્ય યુદ્ધ વખતે શસ્ત્રઅસ્ત્રનો ઉપયોગ કરવામાં તથા ન્યૂહરચના રચવામાં કુશળ બને તેનું નામ ધનુર્વેદ. આ યજુર્વેદને ઉપવેદ છે.૩૮

स्वरैरुदात्तादिधर्मेस्तन्त्रीकण्ठोत्थितैः सदा ।
सतालैर्गानविज्ञानं गान्धर्वो वेद एव सः॥३९॥
જે જાણવાથી ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત સ્વર તથા તાળનું જ્ઞાન થાય છે, અને વિષ્ણુના કઠમાંથી ઉત્પન્ન થતા સારિ,ગ,મ,૫,ધ,ની, એ સાત સ્વરવાળું ગાયન તાળ સહિત ગાતાં આવડે છે તેનું જ નામ ગાંધર્વવેદ. આ સામવેદનો ઉપવેદ છે.૩૯

कथिताः सोपसंहारास्तद्धर्मनियमैश्च षट् ।
अथर्वणां चोपवेदस्तन्त्ररूपः स एव हि॥४०॥
જેમાં ઉપાસના કરવા ગ્ય જુદા જુદા દેવોનાં વિધિ સહિત મારણ, મેહન, ઉચ્ચાટન, વશીકરણ, સ્તંભન, અને મૂછનના આ પ્રયોગ જુદા જુદા ભેદથી બતાવ્યા હોય તેનું નામ તંત્ર તે અથર્વવેદનો ઉપવેદ છે.૪૦

स्वरतः कालतः स्थानात्प्रयत्नानुप्रदानतः॥सवनाद्यैश्च सा शिक्षा वर्णानां पाठशिक्षणात्॥४ १॥
 જેમાં ઉદાત્તાદિક સ્વર, હ, દીર્ધ, ઉચ્ચારણકાળ, કંઠાદિક સ્થાન, આભ્યતરાદિક પ્રયત્ન તથા ઉત્પત્તિ આદિક ઉચ્ચારણ દર્શાવીને વણના પાઠ શિક્ષા કરી હોય તેવા ગ્રંથને શિક્ષાગ્રંથ કહે છે.૪૧

प्रयोगो यत्र यज्ञानामुक्तो ब्राह्मणशेषतः ।
श्रौतकल्पः स विज्ञेयः स्मार्त्तकल्पस्तथेतरः॥४२॥
 વેદના મંત્રથી જુદા ભાગને બ્રાહ્મણ કહે છે, તેમાં જે યજ્ઞોના પ્રયોગ અને યજ્ઞકર્મ કહ્યું છે તેને શ્રત કહે છે, અને તેથી ભિન્નકર્મને સ્માત કહે છે. આ પ્રમાણે શ્રેત અને માત એવા બે પ્રકારનાં કર્મ જાણવાં.૪૨

વિધાળનીતિ.
व्याकृताः प्रत्ययाद्यैश्च धातुसंन्धिसमासतः ।
शब्दा यत्र व्याकरणमेतद्धि बहुलिङ्गतः॥४३॥
જેમાં પ્રત્યય આદિથી, ધાતુથી, સ ંધિથી, સમાસથી અને પુલ્લિંગ, સ્ત્રીલિંગ વગેરે જાતિયાથી શબ્દ સાધના જણાવવામાં આવી હાય તેનું
નામ વ્યાકરણ.
૧૩
शब्दनिर्वचनं यत्र वाक्यार्थेकार्थसंग्रहः ।
निरुक्तं तत्समाख्यानाद्वेदाङ्गं श्रोत्रसंज्ञकम्॥४४॥
જેમાં શબ્દનુ ખારીકીથી વર્ણન કર્યું હાય, અને જેમાં એક અર્થમાં રહેલાં વાકયાનેા તથા શબ્દેને! સંગ્રહ કરવામાં આવ્યેા હોય તેનું નામ નિરૂક્ત. તે શ્વેતુ' અ’ગ ગણાય છે. આ નિરૂક્ત, રાÇના ખરા અર્થો બતાવે છે. માટે તેને ચાત્ર નામ આપેલુ છે.૪૪

नक्षत्रग्रहगमनैः कालो येन विधीयते ।
संहिताभिश्व होराभिर्गणितैज्योतिषं हि तत्॥४५॥
૪૫
જે નક્ષત્રાની અને ગ્રહેાની ગતિથી જ્યાતિષસંહિતાથી,હારાએથી તથા ગિણતાથી કાળને જુદો પાડી શકે છે તેનું નામ જ્યાતિષ કે. म्यरस्तजभ्रगैलीन्तैः पद्यं यत्र प्रमाणतः ।
પ્યંતે ઇન્દ્રશાસ્ત્ર તદેવાનાં પાવરુપવૃદ્ધ॥૪ ૢ ॥




ર્


SII 151
IIS
ISS SIS SSI SSS
!
આવાં માપથી જેમાં કવિતા રચવાનુ પ્રમાણ જણાવ્યું હાય, તેને છંદશાસ્ત્ર કહે છે; અને તે વેદમાં મંત્રના ચરણની વ્યવસ્થા કરે છે.૪૬

यत्र व्ययस्थिता चार्थकल्पना विधिभेदतः ।
मीमांसा वेदवाक्यानां सैव न्यायश्च कीर्त्तितः॥४७॥
 भावाभावपदार्थानां प्रत्यक्षादिप्रमाणतः ।
સવિલેજો યત્ર તર્ક: ગાાતિમાં ૬ ત્॥૪૮॥

જેમાં ક્રીયાપરત્વે વેદ વાક્યાના અર્થની કલ્પના કરી હેાય તેજ મીમાંસા; જેમાં પ્રત્યક્ષ તથા અનુમાન આદિ પ્રમાણથી ભાવ આદિ પટ્ટાથોના બરાબર વિચાર કર્યો હાય તથા કણાદ વગેરેના અને વૈશેષિક વગેજેના મત દર્શાવ્યા હાય તેજ ન્યાય કહેવાય છે.
૪૭-૪૮

wnla.
पुरुषोऽष्टौ प्रकृतयो विकाराः षोडशेति च ।
तत्त्वादिसंख्यावौशष्टयात्सांख्यामसाभिधीयते॥४९॥
એક પુરૂષ, આઠ પ્રકૃતિ, અને સેળ વિકારે-આ પ્રમાણે પચીસ તોનું જેમાં વર્ણન કર્યું હોય તે શાંખ્યશાસ્ત્ર કહેવાય છે.૪૯

ब्रह्मैकमद्वितीयं स्यानाना नेहास्ति किंचन ।
मायिकं सर्वमज्ञानाद्भाति वेदान्तिनां मतम्॥५०॥
रेमा एकमेवाद्वितयं ब्रह्म-द्वितीय ५२ मे छ; नेह नानास्ति જિન આ સંસારમાં ભિન્નભિન્ન પરમાત્મા નથી; સર્વ માયિક છે તે અજ્ઞાનતાથી સત્યરૂપે ભાસે છે–આ પ્રમાણે વર્ણવ્યું હોય તે વેદાંતીને મત જાણુ.૫૦

चित्तवृत्तिनिरोधस्तु प्राणसंयमनादिभिः ।
तद्योगशास्त्रं विज्ञेयं यस्मिन्ध्यानसमाधितः॥५१॥
જેમાં ધ્યાન અને સમાધિવડે ને પ્રાણાયામ આદિવડે મનોવૃતિને વિષયાંતરમાં જતી અટકાવવાનું અને મનને એકાગ્ર કરવાનું બતાવ્યું હોય તેને યોગશાસ્ત્ર જાણવું.૫૧

प्राग्वृत्तकथनं चैकराजकृत्यमिषादितः॥यस्मिन्स इतिहासः स्यात्पुरावृत्तः स एव हि॥५२॥
જેમાં અમુક રાજાના ચરિત્રનો દાખલો આપીને પૂર્વનું વૃત્તાંત વર્ણવ્યું હોય તેનું નામ ઈતિહાસ-તેને પુરાવૃત્ત પણ કહે છે. પર
सर्गश्च प्रतिसर्गश्च वंशो मन्वन्तराणि च ।
वंशानुचरितं यस्मिन्पुराणं तद्विकीर्तितम्॥५३॥
 જેમાં સુષ્ટિ,પ્રલય, મહાપુરૂષનાં વંશ, મનંતર તથા તેના વંશનાં ચરિત્રે વર્ણવ્યાં હોય તેને પુરાણ કહે છે. પ૩
वर्णादिधर्मस्मरणं यत्र वेदाविरोधकम् ।
कर्तिनं चार्थशास्त्राणां स्मृतिः सा च प्रकीर्तिता॥१४॥
 જેમાં બ્રાહ્મણાદિકનો વેદાનુકૂળ આશ્રમધર્મ કહ્યો હોય, અને અર્થશાસ્ત્રને વિચાર પણ કર્યો હોય તે સ્મૃતિ કહેવાય છે.૫૪

युक्तिबलीयसी यत्र सर्व स्वाभाविकं मतम् ।
कस्यापि नेश्वरः कर्त्ता न वेदो नास्तिकं हि तत्॥५५॥
વિદ્યાકળાનીતિ.
જેમાં યુકિતને પ્રબળ માની હોય, સર્વ વસ્તુને. સ્વભાવસિદ્ધ માની હેય, કોઈ પણ વસ્તુને ક ઈશ્વર નથી, અને વેદ બેટ છે આમ દર્શાવ્યું છે તેને નાસ્તિક મત જાણવો. પપ
श्रुतिस्मृत्यविरोधेन राजवृत्तादिशासनम् ।
સુપુત્તયાર્થીને યવ હૃાાત્રુત્તવ્યત | ૧ | જેમાં શ્રુતિ તથા સ્મૃતિને અનુસરતા રાજાના આચારાદિક દર્શાવ્યા હેય, તથા ઘન સંપાદનની ઉત્તમ યુક્તિ દર્શાવી હેય તે અર્થશાસ્ત્ર કહેવાય છે.૫૬

અરતિઃ પુનામનુકૂતિઃ | पद्मिन्यादिप्रभेदेन स्त्रीणां स्वीयादिभेदतः ।
तत्कामशास्त्रं सत्त्वादेर्लक्ष्म यत्रास्ति चोभयोः॥१७॥
 જેમાં પુરૂષના શશ, મૃગ, અશ્વ, હતિ વગેરે ભેદ વર્ણવ્યા હોય; તથા અનુકૂળ, ધૃષ્ટ, શઠ વગેરે નાયકના ભેદ વર્ણવ્યા હોય;પદ્મિની, ચિત્રિણી, શંખની, હસ્તિની–સ્વયા, પરકીયા અને સામાન્યા વગેરે સ્ત્રીઓના ભેદે દર્શાવ્યા હોય તથા સ્ત્રી પુરૂના સાત્વિક આદિ પ્રેમનું લક્ષણ જણાવ્યું હોય તેનું નામ કામશાસ્ત્ર છે. પ૭
प्रासादप्रतिमारामगृहवाप्यादिसत्कृतिः।
कथिता यत्र तच्छिल्पशास्त्रमुक्तं महर्षिभिः॥१८॥
 જેમાં દેવમંદિર, રાજમંદિર, પ્રતિમા, ઉપવન, સરોવર આદિ બનાવવાની રીતે જણાવેલી હોય તેને મહર્ષિય શિલ્પશાસ્ત્ર કહે છે. પ૮
समन्यूनाधिकत्वेन सारू प्यादिप्रभेदतः।
अन्योऽन्यगुणभूषा तु वर्णनेतऽलंकृतिश्च सा॥५९॥
જેમાં સમાનપણાએ, કનિષ્કપણુએ, અધિકપણાએ અથવા તે સાદશ્ય આદિક ભેદો દર્શાવીને એકબીજાના ગુણની શોભાનું વર્ણન કરવામાં આવે છે તે અલંકાર કહેવાય છે; અને તે ગ્રંથને અલકારશાસ્ત્ર કહે છે.૫૯

सरसालंकृतादुष्टपदार्थ काव्यमेव तत् ।
विलक्षणचमत्कारवीजं पद्यादिभेदतः॥६०॥
 જેમાં રસ અને અલંકારવાળા દોષ રહિત શબ્દો તથા અ વર્ણવ્યા હોય તેનેજ કાવ્ય કહે છે. અને તે ગદ્યકાવ્ય તથા ૫ઘકાવ્ય વગેરે ભેદથી મનુષ્યના મનમાં અલાક આનંદચમત્કાર ઉત્પન્ન કરે છે ૬૦
लोकसङ्केततोऽर्थानां सुग्रहा वाक्तु दैशिकी॥६१॥
 જે ભાષા લોકોના સંકેત પ્રમાણે બરાબર અને જણાવે છે તે ભાષા દેશભાષા કહેવાય છે.૬૧

૨૧

શુક્રનીતિ.
विना कौशिकशास्त्रीयसङ्केतः कार्यसाधिका।
यथा कालोचिता वाग्वावसरोक्तिश्च सा स्मृता॥२॥
 જે વાણ- કૌશિક વગેરે વૃત્તિ વિના તથા શાસ્ત્રના સંકેતવિના ફુટતાથી શબ્દના અને જણાવે અને સમયાનુકૂળ હોય તેને અવસરેક્તિ જાણવી. દર
ईश्वरः कारणं यत्रादृश्योऽस्ति जगतः सदा ।
... श्रुतिस्मृती विना धर्माधर्मीस्तस्तच्च यावनम् ।
श्रुत्यादिमिन्नधर्मोऽस्ति यत्र तद्यावनं मतम्॥६॥
 ઈશ્વર સદાય જગતને સૂજે છે અને તે હમેશાં અદશ્ય છે તથા શ્રુતિ અને સ્મૃતિમાં જણાવેલા ધર્મ તથા અધર્મ જુઠા જાણવા; તેથી ભિન્ન ધર્મ અને અધર્મ છે આમ જેમાં જણાવ્યું હોય તે ચવનગ્રંથ જાણ. તથા વેદમાં કહેલો ધર્મ તે ધર્મ નથી પણ ધર્મ તો તેનાથી જુદે જ છે, આમ જેમાં માન્યું હોય તે વનમત જાણવો.૬૩

कल्पितश्रुतिमूलो वामूलो लोकैभृतः सदा।
देशादिधर्मः स ज्ञेयो देशे देशे कुले कुले॥६४॥
 પ્રત્યેક દેશમાં પ્રત્યેક કુળનાં લેકે શ્રુતિ સ્મૃતિમાં કહેલો અથવા તે નિર્મળ ધર્મ પાળતાં હોય તે ધર્મને દેશાદિ ધર્મ જાણો.૬૪

पृथक्पृथक्त विद्यानां लक्षणं सम्प्रकाशितम् ।
कलानां न पृथङनम लक्ष्म चास्तीह केवलम्॥६५॥
 (એ રીતે) બત્રીસ વિદ્યાનાં જુદાં જુદાં લક્ષણે કહી બતાવ્યાં, હવે કળા કહુ છું. આમાં કળાનાં જુદાં નામ જણાવ્યાં નથી, પણ કેવળ તેનાં કે લક્ષણ જણાવ્યાં છે ૬૫
ચોસઠ કળાઓ. पृथक्पृथक्रियाभिर्हि कलाभेदस्तु जायते ।
यां यां कलां समाश्रित्य तन्नाम्बा जातिरुच्यते॥६६॥
જુદી જુદી ક્રીયાઓ વડે જુદી જુદી કળાઓ થાય છે. મનુષ્ય જે જે કળાને આશ્રય કરે છે તે કળાને નામે તેની જાતિનું નામ પડે છે.૬૬

हावभावादिसंयुक्तं नर्तनं तु कलास्मृता ।
अनेकवाद्यकरणे ज्ञानं तद्वादने कला॥६७॥
 वस्त्रालंकारसन्धानं स्त्रीपुंसोश्व कला स्मृता ।
अनेकरूपाविमावळातज्ञानं कला स्मृता॥६८॥
ચોસઠ કળાએ. शय्यास्तरणसंयोगपुष्पादिप्रथनं कला ।
द्यूताद्यनेकक्रीडाभी रञ्जनं तु कला स्मृता॥१९॥
 अनेकासनसन्धानः रतेनिं कला स्मृता।
कलासप्तकमेतद्धि गान्धर्वे ससुदाहृतम्॥७०॥
૧ હાવભાવસહિત નૃત્યજ્ઞાન, જુદી જુદી જાતનાં વાજીને બનાવવાનું તથા તે વગાડવાનુ જ્ઞાન, ૩ સ્ત્રી અને પુરૂષોને બરાબર શોભતા વર તથા આભૂષણે પહેરાવવાનું જ્ઞાન, અનેક રૂપે પ્રગટ કરવાનું જ્ઞાન, શવ્યા ઉપર ગાદલાને સારી રીતે પાથરવાનું જ્ઞાન, પુષ્પાદિકની માળા ગુંથવાનું શાન, ૬ જુગાર, સતરંજ વગેરે રમતાથી લેકના મનને રંજન કરવાનું જ્ઞાન, ૭ ચોરાશી આસન વાળીને રતિ રમવાનું જ્ઞાન. આ સાત કળા ગાંધર્વ વેદમાં જણાવે છે. ૬૭–૭૦
मकरन्दासवादीनां मद्यादीनां कातः कला ।
शल्यगढाहृती ज्ञानं शिरावणव्यधे कला॥७१॥
 हिंग्वादिरससंयोगान्नादिसम्पाचनं कला।
વૃક્ષાકિસવારોપવાનારિતિઃ શા છે ૭૨ ! पाषाणधात्वादितिस्तदस्मीकरणं कला ।
यावदिक्षविकाराणां कृतिज्ञानं कला स्मृता॥७३॥
 धात्वौषधीनां संयोगक्रियाज्ञानं कला स्मृता ।
धातुसांक-पार्थक्यकरणं तु कला स्मृता॥७४॥
 संयोगापूर्वविज्ञानं धात्वादीनां कला स्मृता ।
क्षारनिष्कासनज्ञानं कलासज्ञं तु तत्स्मृतम् ।
कलादशकमेतद्धि ह्यायुर्वेदागमेषु च॥७९॥
૧ પુપરસ, આસવ અને મદિરા આદિ બનાવવાનું જ્ઞાન, ૨ પગમાં વાગેલી ફાંસને દુખે નડી તેમ ગુપ્ત રીતે બહાર કાઢવાનું જ્ઞાન, નાડીયાનાં ગડગુમડને કાપવાનું જ્ઞાન, 3 અન્નમાં હિંગ આદિ જુદા જુદા રરો મેળવીને રાંધવાનું જ્ઞાન, ૪ વૃક્ષમાં ફળ લાવવાનું, તેને રેપવાનું અને ઉછેરવા વગેરેનું જ્ઞાન, ૫ પાષાણ તથા ધાતુઓને ભાંગવાનું જ્ઞાન તથા તેની ભસ્મ કરવાનું જ્ઞાન, શેરડીમાંથી ગેળ, સાકર વગેરે રસે બનાવવાનું જ્ઞાન,
સેના રૂપા વગેરે ધાતુઓની મેળવણીનું તથા ઔષધીની મેળવણીનું શાન, ૮ ધાતુઓમાં મળી ગયેલી ધાતુઓને જુદી પાડવાનું જ્ઞાન, ૯ મિશ્રિત ધાતુઓમાં કઈ કઈ ધાતુઓ મળેલી છે તેનું જ્ઞાન, ૧૦ પ્રત્યેક વસ્તુમાંથી હાર કાઢવાનું શાન આ દસ કળા આયુર્વેદમાં જણાવી છે. કાન૭પ

Shri Mahavir Jain Aradhana Kendra
२४४
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
शस्त्रसन्धानविक्षेपः पदादिन्यासतः कला | सन्ध्याघाताकृष्टिभेदैर्मल्लयुद्ध कला स्मृता॥७६॥
wwwwww
૧ અનેક ઢબથી બેસીને નિશાન ટાંચવાનું જ્ઞાન તથા શસ્ત્ર ફેંકવાનુ જ્ઞાન, ૨ વયવાના ભાગમાં પ્રહાર કરવા થા પરસ્પર ખેંચાખેંચી કરવી, વગેરે ભેદોથી મલ્લયુધ્ધ કરવાનું જ્ઞાન. s
^^^^^^^^^^^
बाहुयुद्धं तु मलानामशस्त्रं मुष्टिभिः स्मृतम् ।
मृतस्य तस्य न स्वर्गे यशो नेहापि विद्यते॥७७॥
મલ્લુ લાકા પરસ્પર શસ્ત્રયી યુધ્ધ કરતા નથી પણ મુઠિયાવતી બાહુ યુદ્ધ કરે છે. યુધ્ધ કરતાં મલ્લ મરણ પામે છે તેા તેને પરલેાક મળત તથી, અને જગતમાં યશ મળતા નથી. ७७
बलदर्पविनाशान्तं नियुद्धं यशसे रिपोः ।
न कस्यासीद्धि कुर्य्याद्वा प्राणान्तं बाहुयुद्धकम्॥७८॥
 રાત્રુના ખળના અને ગર્વના નારા થતાં સુધી મલ યુધ્ધ કરવું. તે કાને યશ આપે નહીં ? (સર્વ કાઈને યશ આપે છે.) માટે મનુષ્ય પ્રાણાંત માયુદ્ધ કરવુ.૭૮

कृतप्रतिकृतैचित्रैर्वाहुभिश्व सुसंकटैः ।
सन्निपातावघातैश्च प्रमादोन्मथनैस्तथा ।
कृतं निपीडनं ज्ञेयन्तन्मुक्तिस्तु प्रतिक्रियां॥७९॥
ૐ આવતા ભયને નિવારણ કરવા માટે ઉપાયા યાજવા, માહુથી અનેક પ્રકારે ભયંકર પ્રહાર કરવા, શત્રુને નિચે પાડી તેના ઉપર પડવુ, તેને પ્રહાર કરવા અને પ્રમાદને વખતે તેને સારી પેઠે ગુવે-આ ક્રીયાને નિપીડન કહે છે; અને તેમાંથી મુક્ત થવું તેને પ્રતિક્રીયા કહે છે. ૭૯ कलाभिलक्षिते देशे यन्त्राद्यस्त्रनिपातनम् ।
वाद्यसंकेततो व्यूहरचनादि कला स्मृता॥८०॥
આ પણ એક કળા છે. ૪ ટાંગેલાં નિશાન ઉપર યંત્રાદિક અને અસ્તાને મારવાનું જ્ઞાન તથા વાજી ંત્રનાં સંકેત પ્રમાણે વ્યૂહ આદિ રચનાનુ જ્ઞાન પણ કળા જાણવી. .
गजाश्वरथगत्या तु युद्धसंयोजनं कला ।
कलापञ्चकमेता धनुर्वेद ।
गमे स्थितम्॥८१॥
૫ હાથી, ધાડા અને સ્થાને મંડળ વગેરે જુદી જુદી ગતિયાથી ફેરવીને યુદ્ધ કરવાનું જ્ઞાન પણ કળા છે—આ પાંચ કળા ધનુર્વેદમાં હેલી છે. લા

ચાસઠ કળામે,
विविधासनमुद्राभिर्देवतात।षणं कला ।
सारथ्यं च गजाश्वादेर्गतिशिक्षा कला स्मृता॥८२॥
 मृत्तिकाकाष्ठपाषाणधातुभाण्डादिसत्क्रिया ।
पृथक्कलाचतुष्कं तु चित्राद्यालेखनं कला॥८३॥
૨૪૨
૧ પદ્માસન, સ્વસ્તિકાસન, વગેરે આસનાથી તથા ધેનુ વગેરે મુદ્રા આથી દેવાને પ્રસન્ન કરવા તે કળા, ૨ હાથી અને ધોડા વગેરેનું સાર્શીપણું કરવું તે કળા તથા તેને જુદી જુદી ગતિ શિખવવી તે કળા, ૩ માટીનાં, લાકડાનાં, પત્થરનાં અને ધાતુનાં સારાં વાસણા બનાવવાં ૪તથા ચિત્રા વગેરે આળતાં તે
ફળ-આ
ચાર કળાએ જુદી
કહી છે.
૮૧-૨૩
तडागवापीप्रासादसमभूमिक्रिया कला | याद्यनेकयन्त्राणां वाद्यानान्तु कृतिः कला॥८४॥
૧ તળાવ, વાવ, દેવમંદિર, અને સરખી ભૂમિ બાંધવાનું જ્ઞાન, રસમય દર્શાવનારાં ઘડી વગેરે ત્રા બનાવવાનું જ્ઞાન, તથા અનેક જાતનાં ચત્રા બનાવવાનુ જ્ઞાન (પણ) કળા કહેવાય છે. ૯૪ हीनमध्यादिसंयोगवर्णाद्यै रञ्जनं कला ।
जलवाय्वग्निसंयोगनिरोधैश्च क्रिया कला॥८५॥
વસ્ત્રાને ઉત્તમ, મધ્યમ તથા કનિષ્ઠ જાતનાં રંગે લગાવીને તેને રંગવાં, પજળ, વાયુ, અને અગ્નિ-એ ત્રણના સંયાગ કરીને અથવા તે તેના વેગાને અટકાવીને કાર્ય કરવુ તે કળા.૫

नौकारथादियानानां कृतिज्ञानं कला स्मृता ।
सूत्रादिरज्जुकरणविज्ञानं तु कला स्मृता॥८६॥
 વહાણ તથા રથ વગેરે વાહનેા બનવવાનુ જ્ઞાન, દેરીએ વણવાનુ... જ્ઞાન તેને કળા અણવી.૮૬

अनेकतन्तु संयोगेः पटबन्धः कला स्मृता ।
वेधादिसदसज्ज्ञानं रत्नानां च कला स्मृता॥८७॥
-જુદા જુદા તાંતણાને એક સાથે જોડી દૃઈને વચ્ચે વણવાનું જ્ઞાન ૯૨ન વિધવાનું જ્ઞાન તથા સાચા ખોટા રત્નોનું જ્ઞાન એ પણ કળા જાણવી.૮૭

स्वर्णादीनां तु याथात्म्यविज्ञानं च कला स्मृता ।
कृत्रिम स्वर्णरत्नादिक्रियाज्ञानं कला स्मृता॥८८॥
દેારા અને

૨૪૬
શુક્રનીતિ.
૧૦ના રૂપાની ખરી ખાટી પરીક્ષાનું જ્ઞાન, ૧૧બનાવટી સેનું, રૂપુ તથા રત્નો કરવાનું જ્ઞાન કળા જાણવી.૮૮

स्वर्णाद्यलंकारकृतिः कला लेपादिसत्कृतिः ।
मार्दवादिक्रियाज्ञानं चर्मणां तु कला स्मृता॥८९॥
સુવર્ણ વગેરે ધાતુઓનાં ઘરેણાં કરવાનું જ્ઞાન, ૧૩ના રૂપા કે બીજી ધાતુનાં ઘરેણાં ઉપર આપ ચઢાવવાનું જ્ઞાન તથા પીતળ વગેરેના ઘરેણું ઉપર સેના રૂપાનાં પાણી ચઢાવવાનું જ્ઞાન, ૧૪ ચામડાંઓને કમળ આદિ કરવાનું જ્ઞાન કળા જાણવી.૮૯

पशचाङ्गनिरिक्रियाज्ञानं कला स्मृता ।
दुरधदोहाविज्ञानं घृतान्तं तु कला स्मृता॥९०॥
૧ પશુઓના અંગમાંથી ચામડાઓને ઉતરડવાનું જ્ઞાન. ગાય, સંસ વગેરેને દેહનાથી માંડીને તેના દૂધમાંથી ધી કરવા સુધીનું જ્ઞાન તે કળા જાણવી.૯

सीवने कञ्चुकादीनां विज्ञानं तु कलात्मकम् ।
बाहादिभिश्च तरणं कलासंज्ञं जले स्मृतम्॥९१॥
૨ ૭ ચાળી વગેરે સ્ત્રીનાં વસ્ત્રને અંગ ઉપર બરાબર બંધ બેસતાં સીવવાનું જ્ઞાન, ઢબે હાથવતી પાણીમાં તરવાનું જ્ઞાન કળા છે.૯૧

मार्जने गृहभाण्डादेविज्ञानं तु कला स्मृता ।
वस्त्रसम्मार्जनं चैव सुरकर्म कले युभे॥९२॥
૧૯ઘરનાં વાસણોને સારી રીતે માં જવાનું જ્ઞાન, ૨૦લુગડાં જોવાનું જ્ઞાન, વાળ ઉતારવાનું જ્ઞાન કળા છે.૯૨

तिलमांसादिस्नेहानां कला निष्कासने कृतिः ।
1. લારાવર્ષને જ્ઞાનં વૃક્ષાચારો જે છે ૨૨ છે.
૨૨તલ તથા માંસ વગેરેમાંથી તેલ તથા રસ કાઢવાનું જ્ઞાન, હળવતી ખેતર ખેડવાનું જ્ઞાન તથા ઝાડ વગેરે રેપવાનું જ્ઞાન કળા છે.૯૩

मनोऽनुकूलसेवायाः कृतिज्ञानं कला स्मृता ।
वेणुतणादिपात्राणां कृतिज्ञानं कला स्मृता॥९४॥
 ૨સામાં મનુષ્યના મનમાં પ્રેમ ઉપજે એવી સેવા કરવાનું જ્ઞાન, ૨વાંસ તથા ખડ વગેરેને કરંયા બનાવવાનું જ્ઞાન કળા જાણવી.૪

ચોસઠ કળાએ.
२४७
काचपात्रादिकरणविज्ञान्तु कला स्मृता ।
संसेचनं संहरणं जलानां तु कला स्मृता॥९५॥
 ૨, કાચ વગેરે મટાડીનાં પા તથા રમકડાં વગેરે બનાવવાનું જ્ઞાન, ર ઝાડ વગેરેને પાણી પાવાનું જ્ઞાન, કુવામાંથી પાણી કાઢવાનું જ્ઞાન.૨૫

लोहाभिसारशस्त्रास्त्रकृतिज्ञानं कला स्मृता ।
गजाश्ववृषभोष्ट्राणां पल्याणादिक्रिया कला॥९६॥
साहाना शस्त्र।
मने मरे।
मनावानुं ज्ञान, 3. हाथी, घोडा, બળદ, ઉંટ વગેરે ઉપર પલાણ–ગાદી વગેરે માંડવાનું જ્ઞાન.૯૬

शिशोः संरक्षणे ज्ञानं धारणे क्रीडने कला ।
सुयुक्तताडनज्ञानमपराधिजने कला॥९७॥
 2 નાનાં છોકરાંને ઉછેરવાનું જ્ઞાન, ૩૨ તેડવાનું જ્ઞાન તથા રમાડવાનું બ્રાન, ૨૪ અપરાધી મનુષ્યને તેની યોગ્યતા પ્રમાણે શિક્ષા કરવાનું જ્ઞાન કળા છે.૯૭

नानादेशीयवर्णानां सुसम्यग्लेखने कला॥
ताम्बूलरक्षादिकृतिविज्ञानं तु कलां स्मृता॥९८॥
 ૩૫ ભિન્નભિન્ન દેશના ચેખા અક્ષરે લખવાનું જ્ઞાન, ૩૬ પાનનું રક્ષણ તથા પાનમાં કાશે, ચૂનો કેટલો નાખ, બીડું કેમ વાળવું અને કેમ ખાવું તેનું જ્ઞાન.૯૮

आदानमाशुकारित्वं प्रतिदानं चिरक्रिया ।
कलासु द्वौ गुणौ ज्ञेयौ द्वे कले परिकीर्तिते॥९९॥
 પ્રત્યેક કળાઓમાં ૩૭ આશકારીપણું એટલે આદાન અને ચિરકારીપણું [ એટલે પ્રતિદાન આ બે ગુણ જાણવાયોગ્ય છે-માટે આ બેને કળા કહે છે.૯

चतुःषष्टिकला ह्येताः संक्षेपेण निदर्शिताः ।
या यां कलां समाश्रित्य निपुणो यो हि मानवः ।
नपुंण्यकरणे सम्यक्तां तां कुर्यात्स एव हि॥१०॥
 આ ચોસઠ કળા ટૂંકામાં તમને કહી. જે મનુષ્ય જે જે કળાનો અભ્યાસ કરે છે તે મનુષ્ય તે તે કળાને અવશ્ય પ્રયોગ કરી શકે છે. ૧૦૦ इति शुक्रनीतौ चतुर्थाध्यायस्यराष्ट्र विद्याकला.
निरूपणं नाम तृतीयं प्रकरणम् ।

શુક્રનીતિ.
અધ્યાય ૪ ચો.
પ્રકરણ ૪ જું,
ચાર આશ્રમનીતિ. ब्रह्मचारी गृहस्थश्च वानप्रस्थो यतिः क्रमात् ।
चत्वार आश्रमा चैते ब्राह्मणस्य सदैव हि ।
अन्येषामन्त्यहीनाश्च क्षत्रविट्शूद्रकर्मणाम्॥१॥
 બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સન્યાસા આ ચાર કમિક આશ્રમો સદેવ બ્રાહ્મણના છે. ક્ષત્રિય, વૈશ્ય તથા શુદ્ર આદિ બીજા વર્ણનાં બ્રહ્મચારી, ગ્રહસ્થ, અને વાનપ્રસ્થ આવા ત્રણ આશ્રમો છે-તેને સંન્યાસ આશ્રમ નથી.૧

विद्यार्थं ब्रह्मचारी स्यात्सर्वेषां पालने गृही॥
वानप्रस्थः संदमने सन्न्यासी मोक्षसाधने॥२॥
 વિદ્યાભ્યાસ કરવા માટે બ્રહ્મચારી થવું, સર્વેનું પોષણ કરવા માટે ગૃહસ્થ થવું, ઇંદ્રિયને દમવા માટે વાનપ્રસ્થ થવું અને મોક્ષ સાધવા માટે સંન્યાસી થવું.૨

वर्तयन्त्यन्यथा दण्ड्या या वर्णाश्रमजातयः॥३॥
 બ્રાહ્મણ વગેરે ચાર વર્ણ અને બ્રહ્મચારી વગેરે ચાર આશ્રમ અવળે માર્ગે ચાલે તે રાજાએ તેને શિક્ષા કરવી.૩

कुलान्यकुलतां यान्ति ह्यकुलानि कुलीनताम् ।
यदि राज्ञोपेक्षितानि दण्डतोऽशिक्षितानि च॥४॥
 રાજા જે પ્રજા તરફ ધ્યાન આપે નહીં ને તેને દ ડથી શિક્ષા કરે નહીં તો સારાં કુળે ભ્રષ્ટ થાય છે; અને નીચકુળ કુળવાનનાં કામે કરવા માંડે છે–તાત્પર્ય કે મર્યાદાને ભંગ થાય છે.૪

સિની આચારનીતિ. जपं तपस्तीर्थसेवां प्रव्रज्यां मन्त्रसाधनम् ।
देवपूजां नैव कुर्यात्स्त्रीशूद्रस्तु पति विना ।
न विद्यते पृथक्स्त्रीणां त्रिवर्गविधिसाधनम्॥५॥
સિયાની આચારનીતિ.
સિયે તથા શકે-જપ, તપ, તીથૅસેવા, સન્યાસ, દેવપૂન કરવી નહીં. પરંતુ પેાતાના સ્વામીની સેવા સિયાને પતિસેવા વિના ધર્મ, અર્થ અને કામના પૂર્ણ સેવાથી સઘળું મળે છે. પ
पत्युः पूर्वं समुत्थाय देहशुद्धिं विधाय च ।
उत्थाप्य शयनीयानि कृत्वा वेश्मविशोधनम्॥६॥
 मार्जनैर्लेपनैः प्राप्य सानलं यवसाङ्गणम् ।
शोधयेद्यज्ञपात्राणि स्निग्धान्युष्णेन वारिणा॥७॥
 प्रोक्षणीयानितान्येव यथास्थानं प्रकल्पयेत् ।
મંત્રસાધના, અને કરવી—કારણ કે થતી નથી-પતિ
शोषयित्वा तु पात्राणि पूरयित्वा तु धारयेत्॥८॥
સ્ત્રીએ પ્રભાતમાં પતિના ઉઠયા પેહેલાં ઉઠવુ, જળવડે શરીર શુદ્ધિ કરવી, પછી ઘરમાંથી શય્યા વગેરે ઉપાડી વાસીદુ વાળીને અને લીપીને ઘરને શુદ્ધ કરવું. ત્યાર પછી જ્યાં આગળ અગ્નિને ભારવામાં આવતા હાય એવા તૃણ રાખવાના સ્થાનમાં જઈ ચિકણાં યજ્ઞ પાત્રાને રાખથી માંજી, જળથી ધાઈને સ્વચ્છ કરવાં, ત્યાર પછી તે પ્રેક્ષણીય પાત્રાને તેમની જગ્યા ઉપર સુકાવા માટે મુકવાં. તે સુકાઈ ગયા પછી તેમાં વસ્તુ ભરીને તે
પાત્રાને તેના સ્થાન ઉપર ગાઢવી દેવાં. ૬-૭-૮
महानसस्थपात्राणि बहिः प्रक्षाल्य सर्वशः ।
मृद्भिस्तु शोधयेच्चुल्लीं तत्रात्रिं सेन्धनं न्यसेत्॥९॥
ત્યાર પછી પાકશાળાનાં સધળાં વાસણાને ખાહાર કાઢી જળથી ધોઈને શુદ્ધ કરવાં અને મટાડીથી ચુલાને લીપી તેમાં લાકડાં મુકીને તેમાં અગ્નિ સળગાવવા, ૯
स्मृत्वा नियोगपात्राणि रसान्नद्रविणानि च ।
कृतपूर्वाह्नकार्येयं श्वशुरावभिवादयेत्॥१०॥
આ પ્રમાણે પ્રભાતનુ કાર્ય કયા પછી, હ ંમેશાં ઉપયોગમાં આવતાં પાત્ર, પીવાના રસા, ભેાજન તયા વાપરવાના પૈસા એ સધળું ખરાબર સંભારી, જોઇતી સધળી વસ્તુ એકઠી કરવી. આવી રીતે પૂર્વાન્ત કાળનું કા પછી સાસુને તથા સસરાને પ્રણામ કરવા.૧૦

ताभ्यां भर्त्रा पितृभ्यां वा भ्रातृमातुलबान्धवैः ।
वस्त्रालंकाररत्नानि प्रदत्तान्येव धारयेत्॥११॥
ગુરૂજનને પ્રણામ કર્યા પછી, સાસુ, સસરા, સ્વામી, માતા, પિતા, ભાઈ, તથા મામા વગેરે સ’અધીજનાએ જે વસ્ત્રો તથા ઘરેણાં તેજ પેહેરવાં.૧૧

આપ્યાં હાય

શુક્રનીતિ.
मनोवाकर्मभिः शुद्धा पतिदेशानुवर्तिनी॥छायेवानुगता स्वच्छा सखीव हितकर्मसु ।
दासीव दिष्टकार्येषु भार्या भर्तुः सदा भवेत्॥१२॥
 ઢિયે હંમેશાં મન, વાણુ તથા કાયાવડે પવિત્ર થઈ સ્વચ્છતાપૂર્વક હમેશાં પોતાના સ્વામીનાથની આજ્ઞાનુસાર વર્તવું, છાયાની પેઠે તેને અનુસરવું, મિત્રની પેઠે તેના હિતકાર્યમાં વર્તવું અને દાસીની પેઠે તેની આજ્ઞામાં રહેવું.૧૨

ततोऽन्नसाधनं कृत्वा पतये विनिवेद्य सा ।
वैश्वदेवोदृतैरन्नौजनीयांश्च भोजयेत्॥१३॥
 पति च तदनुज्ञाता शिष्टमन्नाद्यमात्मना ।
भत्तका नयेदहःशेषं सदायव्ययचिन्तया॥१४॥
કલીનકાંતાએ, સાસુ સસરાને પ્રણામ કર્યા પછી નાના પ્રકારના સ્વાદિષ્ટ ભેજને તૈયાર કરી તે અન્ન પતિની આગળ મુકવું. એટલે તેણે
અદેવ કરે. વૈશ્વદેવ થયા પછી અન્નના પાત્રમાંથી અન્ન લઈને સાસુ સસરા વગેરે ગુરૂજનને અને પતિને જમાડશે. ત્યાર પછી સ્વામીની આશા માગી શેષ અને પોતે જમવું. આ પ્રમાણે ભોજન કર્યા પછી સ્ત્રિયે બાકીના દિવસ સદા આવક તથા ખર્ચના હિસાબ કરવામાં ગાળ. ૧૪.
पुनः सायं पुनः प्रातहशुद्धिं विधाय च ।
कृतान्नसाधना साध्वी सभृशं भोजयेत्पतिम्॥१५॥
આ પ્રમાણે સદ્ગુણ સ્ત્રિયે, સાયંકાળે તથા પ્રાત:કાળે પિતાના ઘરને વાળી લીપીને શુદ્ધ રાખવું, અને ઉત્તમ પ્રકારનું ભોજન તૈયાર કરીને પિતાના પતિને તથા ચાકરેને જમાડવા.૧૫

नातितृप्ता स्वयं भुत्का गृहनीति विधाय च ।
आस्तुत्य साधु शयनं ततः परिचरेत्पतिम्॥१६॥
 સિયે રાત્રે સાધારણ પચે તેટલું ભેજનને કરી ઘરમાં ઢાંકણુક, કરી સારી રીતે શવ્યા પાથરીને તેમાં પતિને પોઢાડવા અને ત્યાર પછી તેની સેવા કરવી.૧૬

सुप्ते पत्यौ तदध्यास्य स्वयं तद्तमानसा ।
अनग्ना चाप्रमत्ता च निष्कामा च जितेन्द्रिया॥१७॥
 સ્વામી નિદ્રાવશ થયા પછી સિયે પોતે મનમાં તેનું ધ્યાન ધરી, શવ્યા ઉપર ચઢીને શાંત, નિર્વિકાર તથા તેંદ્રિય થઈને શયન કરવું–નગ્ન સવું નહીં, પણ વસ્ત્ર પહેરાને સુવુ.૧૭

ચિન આચારનીતિ. नोचैर्वदेन परुषं न बहाहूतिमप्रियम् ।
न केनचिच्च विवदेदप्रलापविवादिनी॥१८॥
ઉંચે સ્વરે બોલવું નહીં, તતડીને બેસવું નહી, બહુવાર બૂમો પાડવી નહી, કટુ ભાષણ કરવું નહિ, પાડેસીની કે બીજાંની સાથે વિવાદ કરવો નહીં, અને વિવાદ થાય તે કટું વેણે બોલવાં નહિ.૧૮

न चास्य व्ययशीला स्यान्न धर्मार्थावरोधिनी॥प्रमादोन्मादरोषेविचनान्यतिनिन्दिताम्॥१९॥
 पैशुन्यहिंसाविषयमोहाहंकारदर्पताम् ।
नास्तिक्यसाहसस्तेयदम्भान्साध्वी विवर्जयेत्॥२०॥
 સદ્ગુણી સિયે ઘરમાં ઘણો નકામે ખરચ કરશે નહીં, ધર્મ તથા અર્ચથી વિરૂદ્ધાચરણ કરવું નહીં, પ્રમાદ, ઉન્માદ, રેષ અને ઈર્ષાને વચને બોલવાં નહીં, કોઈની નિંદા કરવી નહીં, ચીડી, હિંસા, વિષય, મેહ, અહંકાર, ગર્વિષ્ટતા, નાસ્તિકતા, સાહસ, ચેરી અને દંભને ત્યાર કર. ૧૯-૨૦
एवं परिचरन्ती सा पति परमदैवतम् ।
यशस्यमिह यान्येव परत्रैषा सलोकताम्॥२१॥
આ પ્રમાણે પરમ દૈવતરૂપ પતિની સેવા કરનારી સ્ત્રી, આ લોકમાં ચશ મેળવે છે અને મૃત્યુ પછી સ્વર્ગમાં પતિની પાસે જાય છે.૨૧

સ્ત્રીનાં નૈમિત્તક કર્મ. योषितो नित्यकर्मोक्तं नैमित्तिकमथोच्यते ।
रजसो दर्शनादेषा सर्वमेव परित्यजेत्॥२२॥
આ પ્રમાણે સિયોનું નિત્ય કર્મ કહ્યું, હવે નૈમિત્તિક (કોઈ કારણને લીધે કરવામાં આવતું) કર્મ કહું છું. જ્યારે સ્ત્રીને રજોદર્શન થાય ત્યારે તેણે સઘળાં કામ પડતાં મૂકવાં-કંઈપણ કામ કરવું નહીં.૨૨

सर्वैरलक्षिता शीघ्रं लजितान्तगृहे वसेत् ।
एकाम्बरा कशा दीना स्नानालंकारवर्जिता॥२३॥
 स्वपेद्भूमावप्रमत्ता क्षपदेवमहस्त्रयम्॥स्नाायोत सा त्रिरात्र्यन्ते सचेलाभ्युदिते रवौ॥२४॥
અડકાયેલી અતિ દુર્બળ અને ભયભીત એવી સ્ત્રિયે અ ગ ઉપરનાં ઘરેણાં ઉતારી નાખવાં, નાહવું નહીં, શરીર ઉપર એક વસ્ત્ર પહેરીને કઈ જાણે નહીં તેમ લજજાથી એકાંત ઓરડામાં રહેવું, પ્રમાદ રાખો

શુકનીતિ.
નહીં, સાવચેત થઈને ભૂમિ ઉપર શયન કરવું. આ પ્રમાણે ત્રણ દિવસે કાઢવા. ચોથે દિવસે પ્રભાતમાં સૂર્યનારાયણને ઉદય થયા પછી શરીર ઉપર પહેરેલાં વસ્ત્ર સહિત સ્નાન કરવું. ૨૩-૨૪
विलोक्य भर्तृवदनं शुद्धा भवति धर्मतः ।
कृतशौचा पुनः कर्म पूर्ववच्च समाचरेत्॥२५॥
 द्विजस्त्रीणामयं धर्मः प्रायोऽन्यासामीप्यते ।
कृषिपण्यादिपुंकृत्ये भवेयुस्ताः प्रसाधिकाः॥२६॥
સ્નાન કર્યા પછી સ્ત્રી ઘર્મપ્રમાણે પ્રાણપતિનાં મુખનાં દર્શન કરી પવિત્ર થાય છે. આ પ્રમાણે પવિત્ર થયા પછી ફરી શુદ્ધ જળથી નાહાવું, અને પછી પ્રથમની પેઠે ઘરનાં સઘળાં કામકાજ કરવાં. આ ધર્મ બ્રાહ્મણ, ક્ષત્રિય, અને વૈશ્યની સ્ત્રિયોનો છે, ઘણું કરીને શૂદ્રની સ્રિોએ પણ આ ઘર્મ પાળવો. સ્ત્રિઓએ ઘરકામ ઉપરાંત ખેતી, વ્યાપાર વગેરે પુરૂષના કામમાં સહાય થવું.૨૬

सङ्गीतैर्मधुरालापैः स्वायत्तस्तु पतिर्यथा ।
भवेत्तथाऽऽचरेयुर्वै मायाभिः कामकेलिभिः॥२७॥
સંગીત, મધુર ભાષણ, પ્રેમ અને સુરતકીડા વગેરે જે જે ઉપાયોથી પિતાને પ્રાણપતિ પ્રસન્ન થાય તેવા ઉપાયો વડે ચિએ પતિને વશ કરે.૨૭

मृते भतरि सङ्गच्छेद्भर्तुर्वा पालयेद्वतम् ।
परवेश्मरुचिर्न स्याब्रह्मचर्ये स्थिता सती॥२८॥
 પતિ મરણ પામ્યા પછી ઢિયે તેની પાછળ સતી થવું અથવા ગૃહસ્થવ્રત પાળવું હોય તો પોતાના ઘરમાં રહી બ્રહ્મચર્યવ્રત પાળવું-પરંતુ બીજાના ઘરમાં જવાની ઈચ્છા કરવી નહીં.૨૮

मण्डनं वर्जयेन्नित्यं तथा प्रोषितभर्तृका॥देवताराधनपरा तिष्ठद्भर्तृहिते रता ।
धारयेन्मङ्गलार्थानि किञ्चिदाभरणानि च॥२९॥
જેને પતિ પરદેશ ગયે હોય તે સ્ત્રી પ્રષિતભર્તૃકા કહેવાય છે. તેણે સૌભાગ્ય માટે સાધારણ ઘરેણું પહેરવાં, પરંતુ ઝાઝાં ઘરેણું પહેરવાં નહીં. દેવની આરાધના કરવામાં અને પોતાના પતિનું હિત કરવાને તત્પર રહેવું.૨૯

શદ્રના અને યવનના આચાર.
नास्ति भर्तृसमो नाथो नास्ति भर्तृसमं सुखम् ।
विसृज्य धनसर्वसं भर्ता वै शरणं स्त्रियाः॥३०॥
સ્ત્રીને પતિ સમાન બીજે નાથ નથી અને પતિના સમાન બીજું સુખ નથી. સર્વસ્વ ધનને દૂર મૂકતાં સ્ત્રીને એક પતિ જ આધાર છે.૩૦

मितं ददाति हि पिता मितं भ्राता मितं सुतः।
आमितस्य प्रदातारं भर्तारं का न पूजयेत्॥३१॥
 પિતા સ્ત્રીને થોડી વસ્તુ આપે છે, ભાઈ અને પુત્ર પણ શેરી વસ્તુ આપે છે, પરંતુ પતિ તો અપાર વસ્ત આપે છે. માટે કઈ સ્ત્રી અપારવસ્તુ આપનારા પતિને સેવે નહીં? ૩૧
દ્રના અને યવનના આચાર. शूद्रो वर्णश्चतुर्थोऽपि वर्णत्वाद्धर्ममर्हति ।
वेदमन्त्रस्वधास्वाहावषट्कारादिभिर्विना ।
पुराणाद्युक्तमन्त्रैश्च नमोऽन्तैः कर्म केवलम्॥३२॥
 શદ્ર ચોથો વર્ણ છે, પણ વર્ષમાં ગણવાથી તે ધર્મ કરવાને ગ્ય છે. તેઓ વેદમંત્ર, સ્વધા, સ્વાહા અને વષસ્કાર આદિ રહિત કેવળ પુરાણમાં કહેલા છેવટમાં નમ: પદવાળા મંત્રથી ધર્મ સંબંધી ક્રીયા કરી શકે છે.૩૨

विप्रवद्विप्रविन्नासु क्षत्रविन्नासु क्षत्रवत् ।
નાતા: વર્ષ પુર્વે વૈરવન્ના, વૈરવવત્ | ૨૨ / બ્રાહ્મણ સાથે પરણેલી બ્રાહ્મણીથી જન્મેલા મનુષ્ય બ્રાહ્મણની પેઠે કર્મ કરવાં; ક્ષત્રિય સાથે પરણેલી ક્ષત્રીયાણુથી જન્મેલા મનુષ્ય ક્ષત્રિયની પેઠે કર્મ કરવાં, અને વૈશ્ય સાથે પરણેલી વાણિયણથી જન્મેલા મનુષ્ય વૈશ્યની પેઠે કર્મ કરવાં.૩૩

वैश्यासु क्षत्रविप्राभ्यां जात शूद्रासु शूद्रवतः ।
વયમદુત્તમાયા તુ ગાત: સટ્ટાયમ મૃતઃ
स शूद्रादनुसत्कुर्यान्नाममन्त्रेण सर्वदा॥३४॥
 તે બ્રાહ્મણ તથા ક્ષત્રિય જાતિના પુરૂષથી વૈશ્ય સ્ત્રીમાં અથવા તે શક સ્ત્રીમાં ઉત્પન્ન થયેલા પુત્ર શકની પેઠે કર્મ કરવાં, અને શૂદ્ર વગેરે અધમ જાતિથી બ્રાહ્મણી વગેરે ઉત્તમ જાતિની સ્ત્રીમાં જન્મેલા પુત્રને શૂવાધમ સમજવો. અને હંમેશા તે અધમ કે નામમંત્રનો ઉચ્ચાર કરીને ધર્મકર્મ કરવાં.૩૪

શુક્રનીતિ.
ससकरचतुर्वर्णा एकत्रैकत्र बावनाः।
वेदभित्रप्रमाणास्ते प्रत्यमुत्तरवासिनः॥३५॥
 આહાણ, ક્ષત્રિય, વૈશ્ય, શઢ તથા વર્ણસંકર જાતિનાં મનુષ્યો એક ભાગમાં રહે છે, અને યવને તેનાથી ભિન્ન ભાગમાં રહે છે. જે યવને છે તે વેદ વિરલ ધમને માન્ય કરે છે, અને પશ્ચિમ તથા ઉત્તર તરફના દેશમાં વસે છે.૩૫

तदाचार्यैश्च तच्छास्त्रं निर्मित तद्वितार्थकम् ।
થરાય ના નીતિમોરવિવાહિની | ૨૬ / યવનોના આચાર્યોએ, યવનોના કલ્યાણ નિમિત્ત તેઓનાં શાસ્ત્રો બનાવ્યાં છે. અને લોકવ્યવહાર માટે ઉભયલકમાં વિરોધ પડે નહીં તેવી નીતિ રચેલી છે.૩૬

મહત્તાનું કારણ. कदाचिद्वीजमाहात्म्यात्क्षेत्रमाहात्म्यतः कचित् ।
नीचोत्तमत्वं भवति श्रेष्ठत्वं क्षेत्रबीजतः॥३७॥
 કઈ વખતે બીજાની મહત્તાથી એટલે પુરૂષોની મહત્તાથી શ્રેષ્ઠતા આવે છે અને કોઈ વખતે ક્ષેત્રની મહત્તાથી એટલે સ્ત્રીઓની મહત્તાથી શ્રેષ્ઠતા આવે છે, તથા કઇવાર બીજ અને ક્ષેત્ર બંનેની મહત્તાથી શ્રેષ્ઠપણું થાય છે.૩૭

विश्वामित्रो वशिष्ठश्च मतङ्गो नारदादयः।
तपोविशेषैः सम्प्राप्ता उत्तमत्वं न जातितः॥३८॥
 વિશ્વામિત્ર, વસિષ્ઠ, મતંગ, અને નારદ આદિ જન્મથી ઉત્તમ નહતા, તેઓ તપશ્ચર્યા કરીને ઉત્તમપણાને પામ્યા છે.૩૮

स्वस्वजायुक्तधर्मो यः पूर्वैराचरितः सदा ।
तमाचरेच सा जातिर्दण्डया स्यादन्यथा नृपैः॥३९॥
 પોતપોતાની જાતિમાં જે ધર્માચરણ કરવાનું કહ્યું હોય અને જે ધર્મ પૂજે સદા પાળતા હોય, તે જાતિએ તે ધર્મનું આચરણ કરવું. નહીંપર તે જાતિ રાજાઓને શિક્ષાપાત્ર થાય છે.૩૯

जातिवर्णाश्रमान्सर्वान्पृथक्चिकैः सुलक्षयेत् ।
.. यन्त्राणि धातुकाराणां संरक्षेहीक्ष्य सर्वदा॥४०॥
ક્ષવ્યવસ્થા.
રાનએ બ્રાહ્મણ વગેરે ચાર વર્ષના, બ્રહ્મચારી વગેરે ચાર આશ્રમના તથા જુદી જુદી જાતિના, જુદા જુદા ધમાને તેમનાં ભિન્નભિન્ન ચિન્હાથી પારખી લેવા; તથા નિરતર સેાની વગેરે ધાતુના કારીગરોનાં ચૈત્રાને તપાસીને તેના ઉપર દેખરેખ રાખવી-કે જેથી તેઓ તાલમાં ફેરફાર કરે નહી’.૪૦

कारुाशल्पिगणा वष्ट्रे रक्षेत्कार्यानुमानतः ।
अधिकान्कृषिकृत्ये वा भूत्यवर्गे नियोजयेत्॥४१॥
રાજાએ અનુમાન કરીને ઝાઝાં ઘેાડાં કામને નિશ્ચય કરવા, અને પછી કામના પ્રમાણમાં રાજ્યમાં સુતાર, કડીયા વગેરે કારીગરોને રાખવા, તથા ખેડનાં કામમાં અને ચાકર વર્ગમાં અધિક માણસા રાખવાં.૪૧

चोराणां पितृभूतास्ते स्वर्णकारादयस्त्वतः ।
गञ्जागृहं पृथग्ग्रामात्तस्मिन्रक्षेत्तु मद्यपान्॥४२॥
સાની ચારાને પુત્રની પેઠે પાળે છે તેથી તેઓ ચારાના પિતા ગણાય છે; માટે રાજાએ સૈાની લેાકેાને નગરની બાહાર રાખવા. તેમજ દારૂનાં પીઠાંને પણ નગરની બહાર રાખવાં અને દારૂ પીનારાને પણ નગરની બહાર રાખવા. ફર न दिवा मद्यपानं हि राष्ट्रे कुर्य्याद्वि कर्हिचित्॥४३॥
 દેશમાં કાઇએ પણ દિવસે કોઈવાર મંદિરાપાન કરવું નહીં. જંક વૃક્ષવ્યવસ્થા.
ग्रामे ग्राम्यान्वने वन्यान्वृक्षान्संरोपयेन्नृपः ।
उत्तमाविशतिकरैर्मध्यमांस्तिथिहस्ततः॥४४॥
 सामान्यान्दशहस्तैश्च कनिष्ठान्पञ्चभिः करैः ।
अजाविगोशकृद्भिर्वा जलैर्मासैश्च पोषयेत्॥४५॥
રાજાએ નાગરિક વૃક્ષાને નગરમાં રોપાવવાં અને જંગલી વૃક્ષાને વનમાં રોપાવવાં, મેટાં રૂખ ઝાડાને વીસ વીસ હાથને છેટ રાપાવવાં, મધ્યમસરનાં દક્ષાને પદર હાથને છેટ રાપાવવાં, સામાન્ય ઝાડાને શું શું હાથને છેટ રાપાવવાં, કનિષ્ઠ ઝાડાને પાંચ પાંચ હાથને છે. રાજાવવાં, અને તે સાડાને બકરાનાં, ઘેટાંનાં અને ગાયનાં છાંનુ તથા માંસનું ખાતર નાખીને, અને પાણી પાઈને ઉછેરવાં. ૪૪-૪૫

उदुम्बराश्वत्थवटचिञ्चाचन्दनजम्भलाः ।
कदम्बा शोकबकुलविल्वामृतका पत्थकाः॥४६॥
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૬
શુક્રનીતિ.
राजादनाम्रपुन्नागतदकाष्ठाम्लचम्पकाः।
नापकोकाम्रसरलदाडिमाक्षोटभिस्सटाः॥४७॥
 शिंशपाशिम्भुबदरनिम्बजम्बीरक्षीरिकाः ।
खजुरदेवकरजफला तापिच्छसिम्भलाः॥४८॥
 कुदालो लवली धात्री क्रमुको मातुलुङ्गकः ।
लकुचो नारिकेलश्च रम्भाद्या सत्फला द्रुमाः ।
सुपुष्पाश्चैव ये वृक्षा ग्रामाभ्यणे नियोजयेत्॥४९॥
 ઉબરે, પીંપળે, વડ, આંબલી, ચંદન, નાનાંલીંબુ અથવા તે મર, કદંબ, આસપાલવ, બકુલ, બીલી, એક જાતની કેળ, કેઠી, રાણ, આબા, નાગચંપો, તંદકાઇ, આરૂવેતસ, ચંપો, ધુલીકદંબ, એક બતને આંબે, સાલ, દાડિમ, અખંડ, કમળકંદ, શિંશ૫, શિંભુ, વાર લીમડા, બીર, થોર, ખજૂર, દેવકરંજ ફલ્ગ, તમાલ, શિwલ, હરફારેવડી, કાંચનાર, આંબળાં, સોપારી, બીજોરાં, ફણસ, નારિયેલ અને કેળ વગેરેનાં ઝાડ તથા બીજાં ઉત્તમ ફળવાળાં શેભતાં ને સુંગધિ yપવાળાં જે વૃક્ષે હેય તેને ગામની પાસે રેપાવવાં. ૪૬-૪૯
वामभागेऽथवोद्यानं कुर्याद्वासगृहे शुभम् ।
सायंप्रातस्तु धर्मान्ते शीतकाले दिनान्तरे ।
वसन्त पञ्चमेऽनस्तु सेच्या वर्षासु न कचित्॥५०॥
 નિવાસગ્રહની ડાબે પડખે અથવા તે નિવાસ ઘરના આંગણામાં મનહર પવન કરવું; ઉનાળામાં વૃક્ષોને સાંજ અને સવારે જળ પાવું; શીયાળામાં સાંજે તથા વસંત રતુમાં દિવસને પાંચમે પહેરે જળ પાવું અને વર્ષારતમાં કયારેય જળ પાવું નહીં.૫૦

फलनाशे कुलुत्यैश्च मार्मुरैर्यवेस्तिलैः।
કૃત રીત: પુરવાર પર્વત | ૧૨ //
પેલાં ઝાડેને ફળ આવતાં બંધ પડે ત્યારે કળથી, અડદ, મગ, જવ ને તલને ઉના પાણીમાં ઉકાળી તેના પાણીને ઠંડું પાડીને હમેશાં ગાડને રેડે તે તેમાં ફળે તથા પુષે આવે છે. પા
मत्स्याम्भसा तु सेकेन वृद्धिर्भवति शाखिनाम्॥५२॥
 માળ્યા વેણ પાવાથી વૃક્ષોની વૃદ્ધિ થાય છે. પર

क्षव्यवस्था
૨૫૭
आविकाजशकर्ण यवचूर्णं तिलानि च ।
गोमांसमुदकं चेति सप्तरात्रं निधापयेत् ।
उत्सेकः सर्ववृक्षाणां फलपुष्पादिवृद्धिदः॥५३॥
 મેંઢાનાં તથા બકરાંના છાણને ભુ, જવનો લોટ, તલ અને બળદનું માંસ-આ સાને પાણીમાં મેળવી તે પાણી સાત દિવસ ઝાડના મૂળમાં રેડવાથી ઝાડમાત્રમાં ફળને અને પુષ્પાદિકને વધારે થાય છે.૫૩

ये च कण्टकिनो वृक्षाः खदिराद्यास्तथापरे ।
आरण्यकास्ते विज्ञेयास्तेषां तत्र नियोजनम्॥५४॥
 કાંટાવાળાં ઝાડને તથા ખેર, ટીબરવા વગેરે ઝાડને વનવૃક્ષો જાણવા અને તેવાં ઝાડોને વનમાં જ રોપાવવાં.૫૪

खदिराश्मन्तशाकाग्निमन्थश्योनाकबव्वुलाः ।
तमालशालकुटजधवार्जुनपलाशकाः॥५५॥
 सप्तपर्णशमीतुन्नदेवदारुविकाताः ।
करमदगुदीभूर्जविषमुष्टिकरीरकाः॥५६॥
 शल्लकी काश्मरी पाठा तिन्दुको वीजहारकः ।
हरीतकी च भल्लातः शम्पाकोऽर्कश्च पुष्करः॥१७॥
 अरिमेदश्च पीतद्रुः शाल्मलिश्च विभीतकः ।
नरवेलो महावृक्षोऽपरे ये मधुकादयः॥१८॥
 प्रतानवत्यः स्तम्बिन्यो गुल्मिन्यश्च तथैव च ।
ग्राम्या ग्रामे वने वन्या नियोज्यास्ते प्रयत्नतः॥५९॥
 मेर, सोन अथवा सापटी, १२९ी, सरडशी, माण, तमास, शास, 31, धावणी, मांrel, मामी, सी , भाभी, नाही, ३१३, शुसाटा, मट्टी, Sai, alw५त्र, यां, २७i, AFast, अश्मरी (माशिभूबना पायमा मावे छे), पाह।, भु, भात, २i, लामा , श , 1831, भण, मरिमेह (मानी ond). ३
ह, शामली, मे, नरवेस, ताई, मने मत कोरे पान आउ।
તંતુવાળી, પુષ્કળફેલાવવાળી, થુમડાવાળી, અને ગુચ્છાવાળી લતાએ ગામઠીને ગામમાં રોપાવવા અને જંગલી વૃક્ષોને વનમાં રોપાવવાં. ૫૫-૫૯

૨૧૮
શુક્રનીતિ,
પ્રજા સુખ સાધન. कूपवापीपुष्फरिण्यस्तडागा: सुगमास्तथा।
कार्याः खाताद् द्वित्रिगुणविस्तार पदधानिकाः ।
यथा तथा ह्यनेकास्यू राष्ट्र स्यादपुलं जलम्॥६॥
 નગરમાં ઘણા કુપા, વાવો, પુષ્પરિણ-કમળવાળી વા તથા ત ળાવ બંધાવવાં, તેમાં ઉતરવા માટે ઉંડાઈ કરતાં બમણું કે ત્રમણ જગ્યામાં વિસ્તારવાળાં પગથીયાં બંધાવવાં કે જેથી ચઢવું ઉતરવું સુગમ પડે. આવાં ઘણાં નવાણ ગળાવવાથી દેશમાં વિશેષ જળ રહે.૬૦

नदीनां सेतवः कार्या विविधाः सुमनोहराः ।
नौकादिजलयानानि पारगानि नदीषु च॥६१॥
 નદીના ઉપર અનેક જાતની સુંદર પાજે બંધાવવી અને નદીમાં સામે પાર લઈ જનારાં વહાણ, હોડી વગેરે જળયાનો રાખવાં.૬૧

यजातिपूज्यो यो देवस्तद्विद्यायाश्च यो गुरुः ।
तदालयानि तजातिगृहपंक्तिमुखे न्यसेत्॥६२॥
 જે જાતિ જે દેવને પૂજતી હોય, તે દેવની વિદ્યાને જાણનારાનાં ઘરે, તે જાતિનાં ઘરના મોખરામાં રાખવાં.૧૨

श्रृङ्गाटके ग्राममध्ये विष्णोर्वा शङ्करस्य च ।
गणेशस्य रवेर्देव्याः प्रासादान्क्रमतो न्यसेत्॥६३॥
 मेर्वादिषोडशविधलक्षणान्सुमनोहरान् ।
वर्तुलांश्चतुरश्रान्वा यन्त्राकारान्समण्डपान्॥६४॥
 प्राकारगोपुरगणयुतान्डित्रिगुणोच्छ्रितान् ।
यथोक्तान्तःसुप्रतिमान्जलमूलान्विचित्रितान्॥६५॥
 નગરની મધ્યમાં, અથવા તે ચાટામાં, મેરૂ વગેરે સેળ પ્રકારનાં લક્ષણેથી લક્ષિત, અત્યંત મનોહર, ગળાકાર, ચારખુણાવાળાં, યંત્રના આકાર જેવા આકારવાળા, મંડપવડે સુશોભિત, કિલ્લા તથા કરવાજાવાળાં, વિસ્તાર કરતાં બમણાં કે ત્રમણ ઊંચાં, નવાણવાળાં, અને વિચિત્ર મિત્રવર્ડ શાસિતાં એવાં વિષ્ણુનાં, શંકરનાં, ગણેશનાં, સૂર્યનાં, અને દેવીનાં મલિર કમવાર બંધાવવા અને શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે તેમાં પ્રતિમા સ્થાપન કરવી, ૬-૫

પ્રજા સુખ સાધન.
रम्यः सहस्त्रशिखरः सपादशतभूमिकः ।
सहस्त्रहस्तविस्तारोच्छ्रायः स्यान्मेरुसंज्ञकः॥६६॥
જે મંદિર ઉપર એક હજાર શિખર હોય, એકશો પંચીશ માળ હોય, હજાર હાથ લાંબુ, હજાર હાથ પહોળું અને હજાર હાથ ઉચું અને મને હર હોય, તે મંદિરનું નામ મેરૂ કહેવાય છે.૬૬

ततस्ततोऽष्टांशहीना अपरे मन्दरादयः॥६७॥
મેરૂ કરતાં એક અષ્ટમાંશ નાનાં મંદિરને મંદર કહે છે, તે કરતાં અષ્ટમાં નાના મંદિરને રૂક્ષમાલી કહે છે, એમ ઉતરતાં ઉતરતાં મંદિરોનાં ઉતરતાં ઉતરતાં નામો જાણવાં.૬૭

मन्दरो ऋक्षमाली च द्युमणिश्चन्द्रशेखरः ।
माल्यवान्पारियात्रश्च रत्नशीर्षश्च धातुमान्॥८॥
 पद्मकोशः पुप्पहासः श्रीकरः स्वस्तिकाभिधः ।
महापद्मः पद्मकूटः षोडशो विजयाभिधः ६९॥
૨ મંદર, ૩ રૂક્ષમાલી, ૪ ઇમણિ, ચંદ્રશેખર, માલ્યવાન ૭ પારિયાગ, ૮ રત્નશીઉં. ૯ ધાતુમાન, ૧૦ ૫ઘષ, ૧૧ પુહાસ, ૧૨ શ્રીક૨, ૧૩ સવસ્તિક, ૧૪ મહાપા, ૧૫ પન્નકૂટ, અને સોળમો વિજય-નામનો દેવપ્રાસાદ છે. આ મંદિરોમાં પહેલાં કરતાં બીજાને એક અષ્ટમાંશ (ઉત્તરોત્તર) નાનું જાણવું. ૬૮-૬૯
तन्मण्डपश्च तत्तुल्यः पादन्यूनोच्छूितः पुरः ।
स्वाराध्यदेवताध्यानैः प्रतिमास्तेषु योजयेत्॥७०॥
મેરૂ વગેરે મંદિરના મંડપને આગળના ભાગમાં મંદિરના કરતાં એક ચતુર્થાંશ નિચે કરવો; અને તેમાં પોતાના ઈષ્ટ દૈવનું ધ્યાન કરીને પ્રતિમાને સ્થાપન કરવી.૭૦

ध्यानयोगस्य संसिद्धयै प्रतिमालक्षणं स्मृतम् ।
प्रतिमाकारको मर्यो . यथा ध्यानरतो भवेत् ।
तथा नान्येन मार्गेण प्रत्यक्षेणापि वा खलु॥७१॥
ધ્યાનયોગ સિદ્ધ કરવા માટે પ્રતિમાનાં લક્ષણો જાણવાં. મૂર્તિ બનાવનાર મનુષ્ય મૂર્તિમાં પરાયણ થાય. તેવી રીતે હસતી, અને પ્રસન્ન વદનવાળી મૂર્તિનાં લક્ષણે જાણવાં. કેમકે મનુષ્ય જેમ પ્રતિમાનાં દર્શન કરીને તેના ધ્યાનમાં લીન થાય છે તેમ બીન કોઈ પણ માગથી અથવા તે પ્રત્યક્ષ દર્શનથી ધ્યાન પરાયણ થતો નથી. કા

શુક્રનીતિ.
प्रतिमा सैकती पैष्टी लेख्या लेप्या च मृण्मयी ।
वाक्षी पाषाणधातूत्था स्थिरा ज्ञेया यथोत्तरा॥७२॥
પ્રતિમા રેતીની, લોટની, ચિત્રની, ગેરૂ વગેરેના લેપની, માટીની, લાકડાની, પાષાણુની, અને ઘાતુની બને છે, તેમાં પ્રતિમાને ઉત્તરોત્તર દૃઢ જાણવી.૭૨

यथोक्तावयवैः पूर्णा पुण्यदा सुमनोहरा।
अन्यथायुर्धनहरा नियं दुःखविवर्द्धिनी॥७३॥
 શાસ્ત્રમાં જણુવ્યા પ્રમાણે પૂર્ણ અવયવવાળી પ્રતિમા શુભ ફળ આપે છે. અને મનને પ્રિય લાગે છે પર તુ શાસ્ત્ર પ્રમાણે ન હોય તે નિત્ય આયુષ્ય તથા ધનનો નાશ કરે છે અને દુઃખમાં વધારો કરે છે.૭૩

देवानां प्रतिविम्बानि कुर्याच्छ्रेयस्कराणि च ।
स्वाणि मानवादीनामस्वर्याण्यशुभानि च॥७४॥
 દેવતાઓની કલ્યાણકારી મૂર્તિ બનાવવી; કારણ કે કલ્યાણકારી મૂર્તિ મનુષાદિકને સ્વર્ગ સુખ આપે છે, અને અશુભ ભૂતો સ્વર્ગ આપતી નથી.૭૪

मानतो नाधिकं हीनं तद्विम्बं रम्यमुच्यते॥७९॥
જે મૂર્તિ પ્રમાણમાં નાની ન હોય તેમ બહુ મેટી ન હોય પરંતુ પ્રમાણસર હેય તે મૂર્તિ સુંદર કહેવાય છે.૭૫

अपि श्रेयस्करं नृणां देवावम्बमलक्षणम् ।
सलक्षणंमर्त्यविम्ब नाहे श्रेयस्करं सदा॥७६॥
 દેવતાઓની મૂર્તિ, કહેલાં લક્ષણ રહિત હોય તો પણ તે મનુષ્યનું કલ્યાણ કરે છે; પરંતુ સંપૂર્ણ લક્ષણવાળી મનુષ્યની મૂર્તિ સદા મનુષ્યનું શ્રેય કરતી નથી.૭૬

सात्त्विकी राजसी देवप्रतिमा तामसी त्रिधा।
विष्ण्वादीनां च या यत्र योग्या पूज्या तु तादृशी॥७७॥
દેવની મૂર્તિ ત્રણ પ્રકારની છે: સાત્વિકી, રાજસી અને તામસી. જ્યાં જે મૂર્તિ યોગ્ય લાગે ત્યાં આગળ વિષ્ણુ વગેરેની મૂર્તિનું પૂજન કરવું.૭૭

મૂર્તિ વિચાર. • योगमुद्रान्विता स्वस्था वराभयकरान्विता ।
देवेन्द्रादिस्तुतनुता सात्त्विकी सा प्रकीर्तिता॥७८॥
મૂર્તિ વિચાર. જે મર્તિ ગમુદ્રાવાળી, પોતાના સ્વભાવમાં રહેલી અને વર તથા અભય આપવા માટે ઉંચી ભુજા વાળી હેય, દેવેદ્રો જેની સ્તુતિ તથા નમન કરતા હોય તે મૂર્તિને સાત્વિકી મૂર્તિ કહી છે.૭૮

तिष्टन्ती वाहनस्था वा नानाभरणभूषिता।
या शस्त्रास्त्राभयवरकरा सा राजसी स्मृता॥७९॥
 જે મૂર્તિ સિંહ-આદિક વાહન ઉપર બેઠી હોય, અથવા તો ઉcી હોય, જાતજાતનાં આભૂષણોથી અલંકૃત હય, અને પોતાના હાથમાં શસ્ત્ર અસ્ત્ર, અભય તથા વર ધારણ કરેલા હોય તે મૂર્તિને રાજસીર્તિ જણવી. ૭૯ __ शस्त्रास्त्रैर्दैत्यहन्त्री या ह्युग्ररुपधरा सदा।
युद्धाभिनन्दिनी सा तु तामसी प्रतिमोच्यते॥८॥
 જે પ્રતિમા શસ્ત્ર તથા અસ્ત્રવડે દૈત્યને નાશ કરતી હોય, સદા ભયંકર રૂપવાળી હોય અને યુધ્ધને સત્કાર આપતી હેય, તેને તામસી મૂર્તિ કહે છે.૮૦

संक्षेपतस्तु ध्यानादि विष्णादीनां तथोच्यते।
प्रमाणं प्रतिमानां च तदङ्गानां सुविस्तरम्॥८१॥
 હવે વિષ્ણુઆદિક દેવેનું ધ્યાનાદિક તથા પ્રતિમાનું અને તેના અવયનું વિસ્તારાદિક પ્રમાણુ ટુંકમાં કહું છું.૮૧

स्वस्वमुष्टेश्चतुर्थोऽशो चंगुलं परिकीर्तितम् ।
तदंगुलै-दशमिर्भवेत्तालस्य दीर्घता॥२॥
 પિતપોતાની મુઠ્ઠીના એક ચતુથાંશને એક આંગળ કહે છે. તેવાં બાપ આંગળને એક તાલ થાય છે, ૮૨
वामनी सप्तताला स्यादष्टताला तु मानुषी ।
नवताला स्मृता देवी राक्षसी दशतालिका॥८३॥
વામનની મૂર્તિ સાત તાલ, મનુષ્યની મૂર્તિ આઠ તાલ, દેવની મૂર્તિ નવ તાલ અને રાક્ષસીર્તિ દશ તાલ ઉંચી જાણવી.૮૩

सप्ततालाधुन्चता वा मूर्तीनां देशभेदतः ।
સદૈવ સતતીરા સતતા વામનઃ ૮૪ છે.
અથવા કેઈ દેશમાં મૂર્તિ સાત તાલ ઉંચી કરવામાં આવે છે, તો કઈ શિમાં આઠ તાલ ઉંચી કરવામાં આવે છે. માટે મતની ઉંચાઇ ૨ પરત્વે જાણવી. સ્ત્રીની મૂર્તિ અને વામનની મૂર્તિ સદાય સાત તાલ ઉંચી જણવી.૮૪

શુકનીતિ.
नरो नारायणो रामो नृसिंहो दशतालकः ।
રાતા: શ્રુતે વાળો વજો માવોનઃ + ૮૧ | નર, નારાયણ, રામ, નૃસિંહ, બાણાસુર, બલિ, ઈ, શુક, તથા અને આટલી મૂર્તિયો સદા દશ તાલ ઉંચી જાણવી.૮૫

चण्डी भैरववेतालनरसिंहवराहकाः ।
क्रूरा द्वादशतालाः स्युर्हयशीर्षादयस्तथा ।
झेया षोडशताला तु पैशाची वासुरी सदा॥८६॥
 ચંડી, ભેરવ, વેતાલ, નરસિંહ, વરાહ, અને હયગ્રીવ વગેરે કર - વાની મતિ બાર તાલ ઉચી જાણવી અને પિશાચની તથા અસુરની મત નિતર સોળ તાલ ઉંચી જાણવી.૮૬

हिरण्यकशिपुत्रो हिरण्याक्षश्च रावणः ।
कुम्भकर्णोऽथ नमुचिनिशुम्भः शुम्भ एव हि ।
જો પહેરાતાઃ ચુર્મો વન છે ૮૭ / હિરણ્યકશિપુ, વૃત્રાસુર, હિરણ્યાક્ષ, રાવણે, કુંભકર્ણ, નમુચિ, નિશુંભ શુંભ, મહિષાસુર, તથા રક્તબીજ, આટલાની મૂર્તિ સોળ તાલની જાણવી.૮૭

पञ्चताला स्मृता बालाः घट्तालाश्च कुमारकाः॥॥
બાળકની મૂર્તિ પાંચ તાલની જાણવી, અને કુમારની મત છે તાલની જાણવી.૮૮

दशताला कृतयुगे त्रेतायां नवतालिका॥अष्टताला द्वापरे तु सप्तताला कलौ स्मृता॥१९॥
સત્યયુગમાં દશ તાલની, ત્રેતાયુગમાં નવ તાલની, દ્વાપર યુગમાં આઠ તાલની અને કલિયુગમાં સાત તાલની મુર્તિ જાણવી.૮૯

नवतालप्रमाणे तु मुखं तालिमितं स्मृतम् ।
चतुरंगुलं ललाटं स्यादधो नासा तथैव च॥१०॥
નવ તાલ જેવડી ઉંચી હોય ત્યારે તે મૂર્તિનું મુખ એક તાલ જેવ કરવું, લલાટ ચાર આંગળનું કરવું. અને તેની નિચે નાસિકા પણ આપ આશીની કરવી.૯૦

મૂર્તિ વિચાર.
नासिकाधश्च हन्वन्तं चतुरंगुलमीरितम् ।
चतुरंगुला भवेद् ग्रीवा तालेन हृदयं पुनः॥९९॥
 નાસિકાથી નિચે આઋપર્યંતના ભાગ ચાર આંગળ કરવા કહ્યા છે. કંઠે ચાર આંગળના કરવા અને હૃદય એક તાળ જેવડું કરવું ૧ नाभिस्तस्मादधः कार्या तालेनैकेन शोभिता ।
नाम्यवश्च भवेन्मे भागेनैकेन वा पुनः ९२॥
હૃદયની નિચે એક તાલ જેટલી વિસ્તારવાળી ગાળાકાર નાભી કરવી અને તેની નિચેના ભાગમાં મૂર્તિના પ્રમાણમાં એક અ`શની ઈન્દ્રિય બનાવવી. ૯૨ द्विताली ह्यातावूरू जानुनी चतुरगुलम् ।
जंधे ऊरसमे कार्ये गुल्फाधश्चतुरंगुलम्॥९३॥
સાથળેા ખેતાળ જેવડા લાંબા બનાવવા, ગાંઠા ચાર આગળનાં - રવાં, જાંધ સાથળના જેવડીજ કરવી. અને 'ટીયાની નિચેના ભાગ ચાર આંગળના રાખવા.૯૩

नवतालात्मकमिदमूर्ध्वमानं बुधैः स्मृतम्॥९४॥
વિજ્ઞાનાએ નવ તાલ ઊંચી મૂર્તિનું આ પ્રમાણે લાંબું માપ જાણવું. ૯૪ शिखावधि तु केशान्तं ल्यंगुलं सर्वमानतः ।
दिशानया च विभजेत्सप्ताष्टदशतालिकम्॥९५॥
સર્વ માપમાં શિખાથી માંડીને કેરીપર્યંતના વિભાગ ત્રણ આંગળના જાણવા.. નવ તાળ 'ચી મૂર્તિને માટે જે પ્રમાણ કહ્યું તે રીતેજ સાત, આઠ, અને દરા તાલની મૂર્તિને ત્રૈાશિકથી ભાંગી નાખીને તેના વિભાગ પ્રમાણે અવયવે કરવા.૯૫

चतुस्तालात्मकौ वाहू ह्यंगुल्यन्ता वुदाहतौ ।
स्कंधादिकुर्परान्तं च विंशत्यंगुलमुत्तमम्॥९६॥
આંગળીયા સુધીના બન્ને બાહુ ચાર તાલના કરવા કહ્યા છે. અને કાંધથી લઇ કાણી પર્યંતના ભાગ વિશ આંગળના કરવા કહ્યા છે. તે માપને ઉત્તમ જાણવું.૯૬

त्रयोदशांगुलं चाधः कक्षायाः कूर्परान्तकम् ।
अष्टाविंशत्यगुलस्तु मध्यमान्तः करः स्मृतः॥९७॥
 કાખની નિચેના ભાગથી માંડીને કે'ણી પર્યંતના ભાગ તેર આંગળને કરવા. અને વચલી આંગળી સુધીના એક હાથ અઠયાવીશ આંગળના જાણુવા.૨૭

શુકનીતિ.
सप्तांगुलं करतलं मध्या पञ्चांगुला मता।
રાદ્ધત્રવાંગુન્ગગુઝતર્ગનીમૂઢપર્વમા ૨૮ पर्वद्वयात्मकोऽन्यासां पर्वाणि त्रीणि त्रीणि तु।
अडागुलेनांगुलेन हनिानामा च तर्जनी।
कनिष्ठिकानामिकातोउंगुलोना च प्रकीर्तिता॥९९॥
 હાથની તળી સાત આંગળની જાણવી. વચલી આંગળી પાંચ આંગળ જાણવી, અંગુઠે પોતાની તર્જનીના પ્રથમ પી જેવડો જાડો બે પર્વવાળો અને સાડા ત્રણ આંગળ લાંબે જાણ; બીજી આંગળીઓમાં ત્રણ ત્રણ પર્વે બનાવવાં, તેમાં ટચલી આંગળીની સમીપમાં રહેલી આંગળી, વચલી આં. ગળી કરતાં અર્થ આગળ નાની અને અંગુઠા પાસેની આંગળી એક નાની કહી છે તથા અને ટચલી આંગળી પોતાની પાસેની આંગળી કરતાં એક આગળ નાની કહી છે.૯૮-૯૯

चतुर्दशांगुलौ पादौ मुगुष्टो व्यंगुलो मतः ।
सार्द्धद्वयांगुलोगुल्फस्तन्मिता वा प्रदेशिनी ।
प्रदेशिनी बंगुला तु सा गुलमथेतराः॥१०॥
 બને ચરણે ચાદ આગળના અને અંગુઠે બે આંગળને કરો કહે છે. ઘુંટી અઢી આગળની, અંગુઠા પાસેની આંગળી અઢી કે બે આંગળની અને બીજી આંગળીઓ ડેઢ આગળની જાણવી ૧૦૦
 
शिरोज्फितौ पाणिपादौ गढगुल्फो प्रकीर्तितौ॥१०१॥
 હાય તથા પગો નાડી રહિત કરવા. અને ઘુંટીઓ પણ ગુપ્ત કરવી કહી છે.૧૦૧

ताज्ञैः प्रस्तुता ये ये मूर्तेरवयवाः सदा ।
न हीना नाधिका मानात्ते ते ज्ञेयाः सुशोभनाः॥१०२॥
 - મૂર્તિ બનાવી જાણનારા શિલ્પશાસ્ત્રીય સદા મૂર્તિઓના જે જે અવયવોનાં વખાણ કરે તેવા સઘળા અય હોય, અને તે નાના ન હોય, તેમ મોટાથે ન હોય પણ ભરત પ્રમાણે હેય તે અવયવોને ઉત્તમ જાજુવા.૧૦૨

न स्थूला न कशा वापि सर्वे सर्वमनोरमाः॥१०३॥
 - મૂર્તિના સર્વે અવયવો ઘણા જાડા બનાવવા નહીં તેમ ઘણુ પાતળા પણ બનાવવા નહીં, પણ સર્વેને રૂચે તેવા કરવા.૧૦૩

મૂર્તિ વિચાર.
सर्वांगैः सर्वरम्यो हि कश्चिल्लले प्रजायते ।
शास्त्रमानेन यो रम्यः स रम्यो नान्य एव हि॥१०४॥
લાખ મૂર્તિમાં કોઈ એક મૂર્તિ સવવવવડે સવનાં મનને રૂચિકર લાગે છે. શાસ્ત્રમાં નિર્માણ કરેલા ભરત પ્રમાણે જે મૂર્તિ રમણુય હોય તેનેજ સુંદર જાણવી, બીજી મૂતિઓને સુંદર ભણવી જ નહીં.૧૦૪

રાત્રિમાનવિહીન થર તપિતાન્ો एकेषामेव तद्रम्यं लग्नं यत्र च यस्य हृत्॥१०५॥
 જે મૂર્તિ શાસ્ત્રભરતથી રહિત હેય તે વિદ્વાનોને રમ્ય લાગતી નથી. પરંતુ કેટલાએકનો એ મત છે કે જેનું મન જયાં આગળ લાગ્યું હોય તેને તે પ્રિય લાગે છે.૧૦૫

अष्टांगुलं ललाटं स्यात्तावन्मात्रौ भ्रुवौ मतौ॥१०६॥
 લલાટ આઠ આંગળ મોટું કરવું કહ્યું છે અને ભૃકુટીયો પણ તેવી જ કરવી કહી છે.૧૦૬

अ गुला भ्रुवोर्लेखा मध्ये धनुरिवायता ।
नेत्रे च त्र्यंगुलायामे चंगुले विस्तृते शुभे॥१०७॥
બે ભ્રકુટીની વચમાં ધનુષની પેઠે પહોળી અબ્ધ આંગળની રેખા કરવી અને ત્રણ આગળ લાબાં તથા બે આંગળ પોહળાં સુંદર નેત્ર કરવાં.૧૦૭

तारका तत्तृतीयांशा नेत्रयोः कृष्णरूपिणी ।
व्यंगुलं तु भ्रुवोर्मध्यं नासामूलमथांगुलम्॥१०॥
 નેની કીકીયે. કાળા રંગની નેત્રના તૃતીયાંશ ભાગમાં કરવી; ભ્રકુટીને મધ્ય ભાગ બે આંગળને કર અને નાસિકાનું મૂળ એક આગળનું કરવું.૧૦૮

नासाग्रंविस्तरं तद्वद् व्यंगुलं ताबलद्वयम् ।
शुकनासाकृतिन सा पुष्पवविविधा शुभा॥१०९॥
 નાસિકાના અગ્ર ભાગને અને તેનાં બે છિદ્રોને બે આંગળ મેટાં કરવાં અને પોપટની ચાંચ જેવી અથવા પુષ્પના આકારની એમ બે પ્રકારની ઉત્તમ નાસિકા કરવી.૧૦૯

निष्पावसदृशं नासापुटयुग्मं सुशोभनम्॥११०॥
નાસિકાનાં બન્ને પડ નિષ્પાવ (ધાન્યના છેડ)ના જેવાં કરવાં અને ઘણુંજ મનહર બનાવવાં.૧૧૦

૨૩

Shri Mahavir Jain Aradhana Kendra
રક
શુક્રનીતિ.
कर्णौ च भ्रूसमो ज्ञेयौ दीर्घौ च चतुरंगुलौ ।
कर्णपाली त्र्यंगुला स्यात्स्थूला चार्द्धांगुला मता॥१११॥
એ કાન, ભ્રૂકુટીના જેવા પાહાળા અને ચાર આંગળ મેાટા બનાવવા, કાનની અંદરના ભાગ ત્રણ આંગળ મેટા અને અર્ધ આંગળ જાડા કરવા કહે છે. ૧૧૧ ११२॥
नासावंशौद्धांगुलस्तु श्लक्ष्णः सार्द्धांगुलोन्नतः॥
નાસિકાની ડાંડી ત્રણ આંગળ માટી, ડાઢ આંગળ ખેંચી અને લીસી
૧૧૨
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરવી.
ग्रीवामूलाच्च स्कन्धान्तमष्टांगुलमुदाहृतम् ।
बाहुन्तरं द्वितालं स्यात्तालमात्रं स्तनान्तरम्॥११३॥
કંઠના મૂળથી કાંધપર્યંતનેા ભાગ આઠ આંગળા કરવા, વક્ષસ્થળ એ તાળનું કરવું અને સ્તનના મધ્ય ભાગ એકતાલ જેવડા કરવા કહ્યા છે.૧૧૩

षोडशांगुलमात्रं तु कर्णयोरन्तरं स्मृतम् ।
कर्णहन्वग्रान्तरं तु सदैवाष्टांगलं मतम्॥
११४॥
બન્ને કાનની વચમાં માત્ર સેાળ આંગળના અંતર નવા અને ફ્રાનથી માંડીને ઓષ્ઠના અગ્રભાગ સુધીમાં સદાય આઠ આંગળનેા અંતર માનેલેા છે.૧૧૪

नासाकर्णान्तरं तद्वत्तदर्द्ध कर्णनेत्रयोः ।
मुखं तालतृतीयांशमोष्ठावर्द्धा गुलौ मतौ॥११५॥
નાસિકા તથા કાન વચ્ચે અંતર આઠ આંગળને; કાનના તથા નેત્રને અંતર ચાર આગળનેા; · મુખ એટલે ચાર આંગળનું અને એષ્ટ અર્ધ આંગળને કરવા માન્યા છે, ૧૧૫
द्वात्रिंशदंगुलः प्रोक्तः परिधिर्मस्तकस्य च ।
दशांगुला विस्तृतिस्तद्वादशांगुलदीर्घता॥११६॥
માથાની પરિધિ* બત્રીસ આંગળની વિસ્તાર દશ આંગળને અને પહેાળાઈ. ખાર આંગળની કહી છે.૧૬

ग्रीवामूलस्य परिधिर्द्धाविशत्यंगुलात्मकः ।
हृन्मध्य परिधिर्ज्ञेयश्चतुःपञ्चाशदंगुलः॥११७॥
કંઠના મૂળની પરિધિ ખાવીશ આંગળની અને વક્ષસ્થળની પરિધિ ચાપન આગળતી જાણવી,
૧૧૭

  • પરિધિ=circumference,


મૂર્તિ વિચાર.
हीनांगुलचतुस्तालपरिधिर्हृदयस्य च ।
आस्तनात्पृष्ठ देशान्ता पृथुता द्वादशांगुला॥११८॥

હૃદયની પરિધિ સતાળીશ આંગળની નવી. સ્તનથી માંડીને વાંસા સુધીના ભાગને એટલે પખડાને બાર આંગળ જાડુ કરવુ. ૧૧૮ सार्द्धत्रितालपरिधिः कटयाश्च द्वयंगुलाधिकः॥चतुरंगुल उत्सेधो विस्तारः स्यात्षडंगुलः॥११९॥
 કિટની પિરિધ ચુમાલીશ આંગળની જાણવી; તેની ચાર આંગળમાં ઊંચાઈ અને છ આંગળ વિસ્તાર જાણવા.૧૧૯

पश्चाद्भागे नितम्बस्य स्त्रीणामंगुलतोऽधिकः ।
बाहुग्रमूलपरिधिः षोडशाष्टादशांगुलः॥१२०॥
દેવી વગેરે સ્ત્રીજાતિ મૂર્તિના નિતંબના આંગળી કરવી અને પુરૂષના નિત ંબના લીશ આંગળની કરવી. હાથના અગ્ર જાણવી.૧૨૦

પાછળ ભાગની પરિધિ શ્વેતાળીય પાછળના ભાગની પરિધિ ખેતાભાગની પરિધિ અઢાર આંગળની
૨૦૦
हस्तमूलाग्र परिधिश्वतुर्दशदशांगुलः ।
पञ्चांगुला पादकरतलयोर्विस्तृतिः स्मृता॥१२१॥
હાથના મૂળની પિરિધ ચાદ આંગળની અને અગ્ર ભાગની પરિધિ દા આંગળની; તથા હાથનાં ને પગનાં તળીયાના વિસ્તાર પાંચ આગળના જાણવા
૧૨૧
ऊरुमूलस्य परिधिर्द्वात्रिंशदंगुलात्मकः ।
ऊनविंशत्यंगुलः स्यादूर्वग्र परिधिः स्मृतः॥१२२॥
સાથળના મૂળની પરિધિ મત્રીશ આંગળી અને તેના અગ્ર ભાગની રિધિ ગણીશ આંગળની જાણવી.૧૨૨

जंघामूलाग्रपरिधिः षोडशद्वादशांगुलः ।
मध्यमामूलपरिधिर्विज्ञेयश्चतुरंगुलः॥१२३॥
જાંધના મૂળના અગ્ર ભાગની પરિધિ સેાળ આંગળની; અને તેના અગ્ર ભાગની પરિધિ ખાર આંગળની; અને વચટ આંગળીની મૂળ પિરિધ ચાર આંગળ જાણવી.૧૨૩

तर्जन्यनामिकामूलपरिधिः सार्द्धत्र्यंगुलः ।
कनिष्ठिकायाः परिधिर्मूले त्र्यंगुल एव हि॥१२४॥
શુક્રનીતિ.
તર્જની (અંગુઠા પાસેની આંગળીની) અને અનામિકા (ટગ્લી આંગળી)ની મૂળ પરિધિ સાડા ત્રણ આંગળની અને કનિષ્ઠિકાની મૂળ પરિધિ ત્રણ આંગળની જ જાણવી.૧૨૪

स्वमूलपरिधः पादहीनोऽग्रे परिधिः स्मृतः ।
हस्तपादांगष्ठयोश्च चतुःपञ्चागुलं क्रमात्॥१२५॥
જ્યાં અગ્ર ભાગની પરિધિ જણાવી નહોય ત્યાં ક્રમવાર પિતાના મૂળની પરિધિને એક ચતુથાશ હીન પરિધિ જાણવી. હાથના અંગુઠાની પરિધિ ચાર આંગળની અને ચરણના અંગુઠાની પરિધિ પાંચ આંગળની જાણવી.૧૨૫

पादांगुलीनां परिधिस्व्यंगुलः समुदाहृतः ।
મcઈ સ્તનોનમઃ ગુરુમયગુરુમ્ II રહ્યું છે પગની આંગળીઓની પરિધિ ત્રણ આગળની કહી છે. તથા બે સ્તનનું મંડળ ડોઢ આગળ અને નાભિ મંડળ એક આંગળનું જાણવું.૧૨૬

सर्वाङ्गानां यथाशनि पाटवं परिकल्पयेत् ।
नोर्ध्वदृष्टिमधोदृष्टिं मीलिताक्षी प्रकल्पयेत् ।
नोग्रष्टिन्तु प्रतिमां प्रसन्नाक्षी विचिन्तयेत्॥१२७॥
 પ્રતિમા સુંદર દેખાય તેમ તેના સર્વ અવય સુંદર બનાવવા. ઉંચા નેત્રવાળી નિચાં નેત્રવાળી અથવા તે ખીચેલી દૃષ્ટિવાળી તથા ભયંકર દૃષ્ટિવાળી પ્રતિમાને પ્રસન્ન દૃષ્ટિવાળી જાણવી નહીં.૧૨૭

મંદિર રચના. प्रतिमायास्तृतीयांशमाशं तत्सुपीठकम्॥१२८॥
 પ્રતિમાને બેસવાને માટે પ્રતિમાના એક તૃતીયાંશ અથવા તે અશ જેવડું સારું આસન બનાવવું.૧૨૮

द्विगुणं त्रिगुणं द्वारं प्रतिमायाश्चतुर्गुणम्॥
एकद्वित्रिचतुर्हस्तं पीठं देवालयस्य च॥१२९॥
 - દેવમંદિરનું બારણું પ્રતિમા કરતાં બમણું, ત્રમણું કે ચોગણું મેટું કરવું. અને દેવમંદિરનો પીઠ ભાગ પ્રતિમાના પ્રમાણમાં એક, બે, ત્રણ અથવા ચાર હાથને કર.૧૨૯

पीठतस्तु समुच्छ्रायो भित्तेर्दशकराधिकः।
द्वारात्तु द्विगुणोच्छ्रायः प्रासादस्थोलभूमिभाक् ।
शिखरं चोच्छ्रायसमं द्विगुणं त्रिगुणं तु वा॥१३०॥
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિમા કૃતિ નીતિ.
૧૯
માદર
નવરાં ભીત દશ હાથ વિશેષ થી કરવી, દેવદેવમંદિરનાં બારણાં કરતાં ખમણી કરવી અને ઉપરની ભૂમિ સુધી ઉંચી કરવી; તથા મદિરનું શિખર ઉચાઇના પ્રમાણમાં ખમણું કે ત્રમણું ઉંચુ કરવુ.૧૩૦

एकभूमि समारभ्य सपादशतभूमिकम्॥
प्रासादं कारयेच्छक्त्या ह्यष्टानं पद्मसन्निभम् | चतुर्दिन्मण्डपं वापि चतुःशालं समन्ततः॥१३१॥
પેાતાની શક્તિ પ્રમાણે આઠ ખુણાવાળુ, અને કમળના આકારનું દેવમંદિર બંધાવવું. તેમાં એથી માંડીને એકસેસ પચીશપર્યંત માળેા કરાવવા, તથા મંદિરની ચાર દિશામાં ફરતા ચાર મંડપેા કરાવવા અથવા તે ચાર શાળાએ કરાવવી.૧૩૧

सहस्त्रस्तम्भसंयुक्तश्चोत्तमोऽन्यः समोऽधमः॥१३२
જે દેવદિરમાં હજાર સ્થંભ હેાય તેને ઉત્તમ જાણવું, તે કરતાં ઉતરતાં તે મધ્યમ અને તે કરતાં પણ ઉતરતા દરને અધમ જાણવું.૧૩૨

प्रासादे मण्डपे वापि शिखरं यदि कल्प्यते ।

स्तम्भास्तत्र न कर्त्तव्या भित्तिस्तत्र सुखप्रदा॥
१३३॥
દેવ મંદિરમાં અથવા તે તેના મંડળમાં જે શિખર ફરેલાં હાય તા તેમાં સ્થા કરાવવા નહી ત્યાં ભિંતજ સુખકર થઈ પડે છે. ૧૦૩ प्रासादमध्यविस्तारः प्रतिमायाः समन्ततः ।
षड्गुणोऽष्टगुणो वापि पुरतो वा सुविस्तरः॥१३४॥
દેવમદિરના મધ્ય ભાગના વિસ્તાર પ્રતિમાના કરતાં છગણા અથવા આઠગણા રાખવેા; અને પ્રતિમાની આગળના ભાગ વધારે વિશાળ
રાખવા.૧૩૪

પ્રતિમા કૃતિ નીતિ.
वाहनं मूर्त्तिसदृशं सार्द्धं वा द्विगुणं स्मृतम् ।
यत्र नोक्तं देवताया रूपं तव चतुर्भुजम्॥१३५॥
પ્રતિમાનું વાહન પ્રતિમા જેવડુ, તે કરતાં ડટ્ટુ, અથવા તે બમણુ જાણવું, જ્યાં આગળ દેવનું સ્વરૂપ જણાવ્યું ન હેાય ત્યાં ચતુર્ભુજં ૩૫ જાણવું.૧૩૫

अभयं च वरं दद्याद्यत्र नोक्तं यदायुधम् ।
ચરાયુધમ્ | अधः करे तूर्ध्वकरे शंखं चक्रं तथांकुशम्॥१३६॥
Shri Mahavir Jain Aradhana Kendra
૨૦૦
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
તામિકા (ટ
-
पाशं वा डमरुं शूलं कमलं कल सु लड्डुकं मातुलुङ्ग वा वीणां मालां च पुस्तकम्॥જ્યાં જે દેવનાં આયુધાનાં નામે આપ્યાં ન હોય નિચેના એ હાથમાં ક્રમ પ્રમાણે અભય અને વર નામનાં અને ઉપરના બે હાથમાં શંખ, ચક્ર, અંકુશ, પાશ, ડમરૂ, ત્રિશૂળ, કમળ, કળશ, સ્તુવ, લાડુ, માતૃલિંગ, વીણા, માળા અથવા તે પુસ્તક એમાંથી ગમે તે બે વસ્તુઓ આપવી. ૧૩૬ ૧૩૭
२७॥
 ૩ ૧૭ ॥* ત્યાં તે દેવનાં આયુધે આપવાં;
मुखानां यत्र बाहुल्यं तत्र पंक्त्या निवेशनम् ।
तत्पृथग्ग्रीवमुकुटं सुमुखं स्वक्षिकर्णयुक्॥१३८॥
જે પ્રતિમાને ઘણાં મુખ હૈય ત્યાં તે મુખાને ૫તિમ ધ કરવાં અને તે પ્રત્યેક મુખ પ્રસન્ન કરવાં; તેનાં નેત્રા અણીયાળાં અને સુંદર કરવાં, કાન પણ મનેાહર કરવા; તથા દરેક કઠ અને મુકુટ જીદ કરવા.૧૩૮

भुजानां यत्र बाहुल्यं न तत्र स्कन्धभेदनम्॥१३९॥
 જ્યાં ઘણી ભુજાએ હાય, ત્યાં પ્રત્યેક ભુજાએ જુદી જુદી કાંધ કરવી નહીં.૧૩૯

कूर्परोर्ध्वन्तु सूक्ष्माणि चिपिटानि दृढानि च ।
भुजमूलानि कार्याणि पक्षमूलानि वै यथा॥१४०॥
કાણીને ઉર્ધ્વભાગ અને ઔહાથનાં મૂળા બન્ને પડખાના મૂળ જેવાં સૂક્ષ્મ, ચપટાં અને દૃઢ બનાવવાં.
૧૪૦
ब्रह्मस्तु चतुर्दिसुमुखानां विनियोजनम्॥१४१॥
બ્રહ્માના ચારમુખાને હારબંધ કરવાં નહીં, પણ ચાર દિશામાં કરવાં.૧૪૧

हयग्रीवो वराहश्च नृसिंहश्च गणेश्वरः ।
मुखैर्विना नराकारो नृसिंहश्च नखैर्विना १४२॥
હચીવ, વરાહ, નરસિ ંહ અને ગણપતિના શરીરના આકાર, મુખ વિના સઘળે મનુષ્યના જેવા બનાવવે. એટલે હયગ્રીવનું મુખ ઘેાડાના જેવુ, વરાહનુ મુખ ભુંડ જેવુ, નરસિંહનુ મુખ સિંહના જેવુ, અને ગણપતિનું મુખ હાથીના જેવું કરવું; તે વિનાના અવયવ મનુષ્યના જેવા કરવા. અને નરિસંહના નખ મનુષ્યના જેવા કરવા નહીં. પણ સિંહના જેવા કરવા.૧૪૨

પ્રતિમા કૃતિ નીતિ.
तिष्टती सूपविष्टां वा स्वासने वाहनस्थिताम् ।
प्रतिमामिष्टदेवस्य कारयेदुक्तलक्षणाम्॥१४३॥
 हीनश्मश्रुनिमेषां च सदा घोडशवार्षिकीम् ।
दिव्याभरणवस्त्राढ्यां दिव्यवर्णक्रियां सदा ।
वस्त्रैरापादगूढां च दिव्यालंकारभूषिताम्॥१४४॥
પોતાના આસન ઉપર દંડાકારે ઉભેલી અથવા તો સારી રીતે બેઠેલી અથવા તો વાહન ઉપર બેઠેલી, ડાઢી અને નિમેષ (મટકું) રહિત, નિત્ય શાળ વર્ષની, દિવ્ય આભરણથી તથા વસ્ત્રોથી શેભતી, દિવ્ય રંગની, સદા દિવ્ય કર્મ કરતી, વસ્ત્રથી ચરણપર્વત ઢંકાયલી, દિવ્યઆભૂષણોવાળી, શાસ્ત્રોક્ત લક્ષણસંપન ઈષ્ટદેવની પ્રતિમા કરાવવી. ૧૪૩–૧૪૪
हीनांग्यो नाधिकांग्यश्च कर्तव्या देवताः क्वचित् ।
हीनांगी स्वामिनं हन्ति ह्यधिकांगी च शिल्पिनम्॥१४५॥
કોઈ દિવસ દેવની પ્રતિમા ઓછા અવયવવાળી કે અધિક અવયવવાળી કરવી નહીં. કારણ કે ઓછા અવયવવાળી પ્રતિમા પિતાના સ્વામીનો નાશ કરે છે, અને માપ કરતાં અધિક અંગવાળી પ્રતિમા પિતાના બનાવનારા સલાટને નાશ કરે છે. ૧૪પ
कशा दुर्भिक्षदा नित्यं स्थूला रोगप्रदा सदा ।
गूढसन्ध्यास्थधमनी सर्वदा सौख्यवर्धिनी॥१४६॥
 દુર્બળમૂર્તિ નિરંતર દરિદ્રતા આપે છે, સ્થૂલમૂર્તિ સદા રોગ કરે છે. અને જેનાં હાથ, પગ વગેરેના સાંધા, હાડકાં અને નાડીયે બીલકુલ જણાતાં ન હોય તેવી પુષ્ટમૂર્તિ હમેશાં સૈખ્યવર્ધની છે.૧૪૬

वराभयाब्जशंखाद्यहस्ता विष्णोश्च सात्त्विकी।
मृगवाद्याभयवरहस्ता सोमस्य सात्त्विकी॥१४७॥
 ચાર ભુજામાં ક્રમવાર વર, અભય, કમળ અને શંખ ધારણ કરનારી વિષ્ણુની મૂર્તિ સાત્વિકી છે. તથા ચાર ભુજામાં મૃગ, વારિત્ર, વર, અને અભય ધારણ કરનારી ચંદ્રની મૂર્તિ (પણ) સાત્વિકી છે.૧૪૭

वराभयाब्जलडुकहस्तेभास्यस्य सात्त्विकी ।
पद्ममालाभयवरकरा सत्त्वाधिका रवः॥१४८॥
 ચાર ભુજામાં વર, અભય, કમળ તથા લાડુ ધારણ કરનારી ગણપતિની મૂર્તિ સાત્વિકી છે, અને કમળ, માળા, વર, અને અભય ધારણ કરનારી સૂર્યની મૂર્તિ (પણ) સાત્વિકી છે.૧૪૮

૨૦૧
શુક્રનીતિ.
वीणालुङ्गाभयवरकरा सत्त्वगुणा श्रियः॥१४९॥
ચાર ભુજામાં ક્રમવાર વીણા, લુંગા (કમળપુષ્પ), અભય તથા વર ધારણ કરનારી લક્ષ્મીની મૂર્તિ સાત્વિક જાણવી, ૧૪૯
शंखचक्रगदापद्वैरायुधैरादितः पृथक् ।
षट् षड्भेदाश्च मूर्तीनां विष्णादीनां भवन्ति हि॥१५०॥
 વિષ્ણુ આદિ મૂર્તિના શંખ, ચક્ર, ગદા અને પદ્માદ જીદાં જુદાં આયુધા
વડે પ્રથમથી છ છ ભેદો થાય છે.૧૫૦

यथोपाधिप्रभेदेन स्वसंयोगविभागतः ।
समस्तव्यस्त वर्णादिभेदज्ञानं प्रजायते॥१५१॥
wwwwwm
જેમ જુદાં જુદાં નામથી જુદાપણું જણાય છે તેમ પાત પેાતાનાં વાહન તથા અસ્ર વગેરેના ભેદ વડે સમસ્તનુ અને એક એક વર્ષ વગેરેતુ જુદાંપણુ જણાય છે.૧૫૧

लेख्या लेप्या सैकती च मृण्मयी पैष्टिकी तथा ।
एतासां लक्षणाभावे न कैश्विदोष ईरितः॥१५२॥
 ચિત્રલી, લીંપીને કરેલી, રેતીની, માટીની અને લેટની મૂર્તિયે બને છે. આ મુર્તિયામાં કદી કાઈ ગુણ એછે. હાય તાપણુ કાઈએ તેને માટે દોષ કહ્યા નથી. ૧પર
बाणलिङ्गे स्वयम्भूते चन्द्रकान्तसमुद्भवे ।
रत्नजे गण्डको ते मानदोषो न सर्थथा ।
पाषाणधातुजायान्तु मानदोषान्विचिन्तयेत्॥१५३॥
સ્વયંભૂમૂર્તિમાં, ચદ્રકાંત મણિની મૂર્તિમાં, રત્નની મૂર્તિમાં, પત્થ રની મૂર્તિમાં એટલે માણમાં કે લિ ંગમાં સર્વથા માપના દોષ ગણવા નહીં. પણ પાષાણની મૂર્તિયામાં કે ધાતુની મૂર્તિઓમાં માપના દેશ ગણવા.૧૫૩

श्वेतपीतारक्त कृष्णपाषाणैर्युगमेदतः ।
प्रतिमां कल्पयेच्छिल्पी यथारुच्यपरैः स्मृता॥१५४॥


શલાટે યુગને અનુસરીને શ્વેત, પીળા, રાતા, અને કાળા પાષણની મૂર્તિએ બનાવવી. ( એટલે સત્યયુગમાં શ્વેત ત્રેતાયુગમાં પીળી, દ્વાપરમાં રાતી અને કળિયુગમાં કાળી મૂર્તિ મનાવવી.) અને પેાતાની ઈચ્છાનુસાર મનાવવી એમ શાસ્ત્રમાં કહ્યું છે.
કાષ્ટાદિકની મૂર્તિયે
૧૫૪

વાહન કતિ નીતિ.
RE
श्वेता स्मृता सात्त्विकी तु पीता रक्ता तु राजसी ।
तामसी कृष्णवर्णा तु ह्युक्तलक्ष्मयुता यदि॥१५५॥
 ઉપર કહેલાં લક્ષણવાળી જેત મૂર્તિને સાત્વિક પીળી અને રાતી મૂર્તિ રાજસી અને કાળી મૂર્તિને તામસી જાણવી.૧૫૫

सौवर्णी राजती ताम्री तिकी वा कृतादिषु॥१५६॥
 સત્યયુગમાં સુવર્ણની, ત્રેતાયુગમાં રૂપાની, દ્વાપરયુગમાં તાંબાની અને કળિયુગમાં પિત્તળની મૂર્તી કરવી.૧૫૬

शांङ्करी श्वेतवर्णा वा कृष्णवर्णा तु वैष्णवी ।
सूर्यशक्तिगणेशानां ताम्रवर्णा स्मृतापि च ।
लोहसीसमयी वापि यथोद्दिष्टा स्मृता बुधैः॥१५७॥
શંકરની પ્રતિમા તરંગની, વિષ્ણુની પ્રતિમા કાળા રંગની, સૂર્ય, શક્તિ તથા ગણપતિની પ્રતિમા રાતા રંગની અથવા તે લેઢાની કે સીસાની પણ થાય છે, આમ શાસ્ત્રમાં કહ્યું છે તે વિદ્વાને એ જાણવું.૧૫૭

चलार्चायां स्थिरार्चायां प्रासादायुक्तलक्षणाम् ।
નતિમાં સ્થાપન્નાન્ય સૌરાવનારા... II ૨૧૮ |
અલ્પકાળ સુધી કે લાંબા કાળ સુધી પૂજા કરવી હોય, ત્યારે પ્રાસાદ વગેરેમાં શાસ્ત્રોક્ત લક્ષણવાળી પ્રતિમાને સ્થાપવી; પરંતુ શાસ્ત્રમાં કહેલાં લક્ષણ રહિત પ્રતિમાનું સ્થાપન કરવું નહીં, કારણકે તે સર્વ સુખને નાશ કરે છે.૧૫૮

सेव्यसेवकभावेषु प्रतिमालाक्षणं स्मृतम्॥१५९॥
જ્યાં સેવ્ય સેવક ભાવ હોય એટલે કેવળ મોજ શોખને માટે પ્રતિમા સ્થાપવી ન હોય, પણ ભક્તિ કરવા માટે પ્રતિમા સ્થાપવી હોય ત્યાં શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે પ્રતિમા તૈયાર કરાવવી.૧૫૯

प्रतिमायाश्च ये दोषा ह्यर्चकस्य तपोबलात् ।
सर्वत्रेश्वरचित्तस्य नाशं यान्ति क्षणात्किल॥१६०॥
પ્રતિમાના , તેની પૂજા કરનારા અને ઇશ્વરઉપર ભાવ રાખનારા એવા સેવકને તપ:પ્રભાવથી ક્ષણમાત્રમાં અવશ્ય નાશ પામે છે.૧૬૦

વાહન કૃતિ નીતિ. देवतायाश्च पुरतो मण्डपे वाहनं न्यसेत् ।
द्विबाहुगरुडः प्रोक्तः सुचञ्चुः स्वक्षिपक्षयुक्॥१६१॥
શુક્રનીતિ.
नराकृतिश्चञ्चुमुखो मुकुटी कवचाङ्गदी ।
વાર્નિશીર્ષ લેપ લાગ્નોત્તર ૨૨ !
દેવની પ્રતિમાના સન્મુખ, મંડપમાં, વાહનની સ્થાપના કરવી. જેમકે બે બાહુવાળે, સુંદર ચાંચવાળો, સુંદર નેત્ર અને પાંખવાળ, મનુષ્યાકાર, મુકુટધારી, કવચ તથા બાજુબંધધારી, બે હાથ જોડી મસ્તક નમાવીને પોતાના પ્રભુના ચરણકમળ તરફ દૃષ્ટિ કરીને ઉભેલો ( હેય તે ) ગરુડ કરવો. ૧૬૧-૧૬૨
वाहनत्वं गता ये ये देवतानां च पक्षिणः ।
कामरूपधरास्ते ते तथा सिंहवृषादयः॥१६३॥
 स्वनामारुतयश्चैते कार्या दिव्या बुधैः सदा ।
सुभूषिता देवताग्रमण्डपे ध्यानतत्पराः॥१६४॥
જે જે મયૂર, કુકડા વગેરે પક્ષિયે તથા સિંહ, બળદ વગેરે પશુઓ દેવનાં વાહને છે તે પિતાની ઈચ્છાનુસાર રૂપ ધારણ કરે છે, વિદ્વાનએ નિત્ય દેવનામંડપ આગળ તેના નામ પ્રમાણે આકૃતિવાળા દિવ્ય, મનેહ૨, આભરણથી અલંકૃત અને દેવધ્યાનમાં પરાયણ વાહને બનાવવાં. ૧૬૩-૧૬૪ માત: તિ, શદિ વૃદપુરા
असटो व्याघ्र इत्युक्तः सिंहः सूक्ष्मकटिर्महान्॥१६५॥
 बृहद्भगण्डनेत्रस्तु बालवेशो मनोहरः ।
सटावान्धूसरोऽकृष्णलाञ्छनश्च महाबलः॥१६६॥
મીંદડા જેવા આકારવાળ, પીળા કાળા પટ્ટાવાળો, મોટી કાયાવાળે અને કેશવાળી રહિત પ્રાણિને વાઘ કહે છે. જેની કેડ પાતળી હોય, જેની કાયા ઉંચી હોય, ભમર, ગાલ અને નેત્ર મોટાં હોય, બાળ વેશધારી સુંદર સ્વરૂપવાળ ને કેશવાળીથી અલંકૃત હોય, શરીરને રંગ ધુસરે હોય, જેના શરીર ઉપર કાળા ડાધ ન હોય, અને જે મહા બળવાન હોય તેને સિંહ કહે છે. ૧૬૫–૧૬૬
भेदः सटालाञ्छनतो नाकृया व्याघ्रसिंहयोः॥१६७॥
 વાઘમાં અને સિંહમાં કેશવાળી અને કાળાપટાને ભેદ છે, પરંતુ આકારમાં બંને મળતા આવે છે.૧૬૭

ગણપતિ. પ્રતિમા નીતિ. गजाननं नराकारं ध्वस्तकणं पृथूदरम् ।
बृहत्संक्षिप्तगहनपीनस्कन्धांधूिपाणिनम्॥१६८॥
ગણપતિ પ્રતિમા નીતિ.
W
बृहच्छुण्डं भगवामरदमीप्सितवाहनम् ।
ईषत्कुटिलदण्डाग्रवामशुण्डमदक्षिणम् ।
सन्ध्यस्थिधमनीगूढं कुर्यान्मानमितं सदा॥१६९॥
 લાંબા કાન અને મોટા પેટવાળા, મેટી, સંક્ષિપ્ત, ઘાટી અને જાડી (માંસ ભરેલી) કાંધ, હાથ તથા ચરણવાળા, મેટી શુંડવાળા, ડાબી તરફનાં દાંત રહિત, ઇચ્છિત વાહન ઉપર બેઠેલા, જરા વાંકી વળેલી લાકડીના અગ્ર ભાગ જેવી મનોહર શુંડવડે દીપતા, સર્વ દેવમાં પ્રથમ પૂજાતા, જેના શરીર ઉપર સાંધા, હાડ અને નાડી દેખાતાં ન હોય એવા, મનુષાકાર-ગજાનન નિરંતર શાસ્ત્રમાં કહેલાં માપ પ્રમાણે બનાવવા. ૧૬૯-૧૬૯
सार्द्धचतुस्तालमितः शुण्डादण्डः समन्ततः ।
રાાંગુ મત જ મૂાઇewતુ શુ છે ?૭૦ | ચારે તરફ સાડાચાર તાલ જેવડી શુડ કરવી, દશ દશ આંગળનું મ. સ્તક કરવું, અને ભૂકટી તથા ગાલને ભાગ ચાર આંગળને કરો.૧૭૦

नासोत्तरोष्ठरुपा च शेषा शुण्डा सपुष्करा ।
दशांगुलं कर्णदेयं तदष्टांगुलविस्तृतम्॥१७१॥
શુંડ નાસિકાની નિચે રહેલા ઓછપર્યત એછના આકારની કરવી. બાકીની શુડ પુર દંડ સહિત કરવી, અને કાન દશ આંગળ લાંબા તથા આઠ અગિળ પહોળા કરવા.૧૭૧

कर्णयोरन्तरे व्यासो यंगुलस्तालसम्मतः॥
मस्तके ऽस्यैव परिधिज्ञेयः षट्त्रिंशदंगुलः॥१७२॥
 કાનની મધ્યનો વ્યાસ એક તાલ અને બે આંગળને જાણ; અને તેના મસ્તકની પરિધિ છત્રીસ આંગળની જાણવી.૧૭૨

नेत्रोपान्ते च परिधिः शीर्षतुल्यः सदा मतः।
सव्यंगुलद्वितालः स्यान्नेत्राधःपरिधः करे॥१७३॥
 कराग्रे परिधिज्ञेयः पुष्करे च दशांगुलः।
व्यंगुलं कण्ठदैर्ध्य तत्परिधिस्त्रिंशदंगुलः॥१७४॥
 બંને નેત્રના પ્રાંત ભાગની પરિધિ હમેશાં મસ્તકના જેવડી જાણવી, નેત્રની નિચેના ભાગની પરિધિ બે તાલ અને બે આગળની જાણવી, ગુંડની, શુંડના અગ્ર ભાગની, અને તેના નાળની પરિધિ દશ આંગળની જાણવી; કંઠની લંબાઈ ત્રણ આગળની અને તેની પરિધિ ત્રીસ આંગળની જાણવી. ૧૭૩-૭૪

૧૬
શકનીતિ.
परिणाहस्तूदरे च चतुस्तालात्मिकः सदा ।
षडंगुलो नियक्तव्योऽष्टांगुलो वापि शिल्पिभिः॥१७५॥
 શિલ્પ શાસ્ત્રીએ હંમેશા ગણપતિનું પેટ ચાર તાલ અને છ આંગળ અથવા તે ચાર તાલ અને આઠ આંગળ મોટું કરવું.૧૭૫

दन्तः षडंगुलो दीर्धस्तन्मूलपरिधिस्तथा ।
षडंगुलश्चाधराष्टः पुष्करं कमलान्वितम्॥१७६॥
 દાંતની લંબાઈ પણ છ આંગળની કરવી. અને તેના મૂળની પરિધિ પણ છ આગળની કરવી; તેમ નિચેનો ઓષ્ટ પણ છ આંગળને કરવો, અને પુષ્કર, કમળ સહિત કરવું, ૧૭૬
ऊरुमूलस्य परिधिः षट्त्रिंशदंगुलो मतः ।
त्रयोविंशत्यंगुलः स्यादूर्वग्रपरिधिस्तथा॥१७७॥
સાથળના મૂળની પરિધિ છત્રીશ આંગળની અને તેના અગ્ર ભાગની પરિધ ગ્રેવીસ આગળની જાણવી.૧૭૭

जंघामूले तु परिधिर्विशयंगुलसम्मितः ।
परिधिर्बाहुमूलादेरधिको चंगुलोउंगुलः॥१७८॥
જાંઘના મૂળની પરિધિ વિશ આંગળની અને હાથના મૂળની પરિધિ ત્રણ આંગળ જેટલી જણાવેલી છે.૧૭૮

कर्णनेत्रान्तरं नित्यं विज्ञेयं चतुरंगुलम् ।
मूलमध्याग्रान्तरं तु दशसप्तषडंगुलम् ।
नेत्रयोः कथितं तज्ज्ञैर्गणपस्य विशेषतः॥१७९॥
કાનને અને નેત્રને અંતર નિરંતર ચાર આંગળને જાણ; અને તેના મૂળ ભાગની, મધ્ય ભાગની તથા અગ્ર ભાગની, પરિધિ કમવાર દશ સાત અને છ આગળની જાણવી. પંડિતાએ ગણપતિના નેત્ર માટે આટલું વિશેષ કહ્યું છે.૧૭૯

શક્તિમૂર્તિ કૃતિ નીતિ. उत्सेधः पृथुता स्त्रीणां स्तने पञ्चांगुला मता॥१८०॥
શક્તિની મૂતિનાં સ્તનની ઉંચાઈ, તથા સ્થૂળતા પાંચ આગળની કહી છે.૧૮૦

स्त्रीकटयां परिधिः प्रोक्तस्त्रितालो चंगुलाधिकः ।
स्त्रीणामवयवान्सर्वान्सप्ततालैर्विभावयेत्॥१८१॥
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગણપતિ પ્રતિમા નીતિ.
२७७
શક્તિની કટિની પરિધિ ત્રણ તાલ અને બે આંગળ કહી છે. શક્તિની મૂર્તિયોના સઘળા અવયવો સાત તાલના જાણવા.૧૮૧

सप्ततालादिमानेऽपि मुखं स्याद् द्वादशांगुलम् ।
बालादीनामपि सदा दीर्घता तु पृथक्पृथक॥१८२॥
સાત તાલનું પરિમાણ છતાં પણ સ્ત્રી મતનું મુખ બાર આંગળનું હોય અને બાળક વગેરે મૂર્તિની પણ દીર્ધતા સદા જુદી જુદી જાણવી.૧૮૨

शिशोस्तु कन्धरा हूस्वा पृथु शर्षि प्रकीर्तितम् ।
कण्ठाधो वर्द्धते यादृक्ताडक्शीर्ष न वर्द्धते ।
१८३॥
બાળક મૂર્તિની કાંધ ટુંકી અને મસ્તક મોટું કહ્યું છે તેના કંઠની નીચેનો ભાગ જેવી રીતે વધે છે તે પ્રમાણે મસ્તક વધતું નથી.૧૮૩

कण्ठाधो मुखमानेन बालः सार्द्धचतुर्गुणः ।
द्विगुणः शिश्नपर्यन्तो ह्यधः शेषन्तु सक्थितः॥१८४॥
બાળ મૂર્તિના મુખના પ્રમાણમાં કંઠની નિચેનો ભાગ સાડાચાર ગણો કરવો અને સાથળની નિચે શિશ્ન પર્વતનો ભાગ બમણ કરવો.૧૮૪

सपादद्विगुणौ हस्तौ द्विगुणौ वा मुखेन हि ।
स्थौल्ये तु नियमो नास्ति यथाशोभि प्रकल्पयेत्॥१८५॥
મુખના પરિમાણ કરતાં હાથ સવા બે ગણા અથવા બમણા મોટા કરવા તેની સ્થૂળતામાં કંઈ નિયમ નથી, માટે સુંદર લાગે તેવા કરવા.૧૮૫

नित्यं प्रवते वालः पञ्चाब्दात्परतो भृशम् ।
स्यात्षोडशेऽद्वे सर्वाङ्गपूर्णा स्त्री विंशतौ पुमान्॥१८६॥
બાળક પાંચ વર્ષ પછી નિત્ય વધવા માંડે છે; સ્ત્રી સોળમે વર્ષે સર્વ અવયવે સંપૂર્ણ થાય છે અને પુરૂષ વશમે વર્ષે સર્વ અવયવે સંપૂર્ણ થાય છે.૧૮૬

ततोऽर्हति प्रमाणं तु सप्ततालादिकं सदा ।
कश्चिद्वाल्येऽपि शोभाट्यस्तारुण्ये वाईके क्वचित्॥१८७॥
માટે તરૂણ મૂર્તિ નિરંતર સાત તાલ વગેરે પ્રમાણુની બનાવવી. કોઈ વખતે કઈ મૂર્તિ બાળકપણામાં પણ શોભે છે, કોઈ મૂર્તિ તરૂણાવસ્થામાં શેભે છે અને કઈ વૃદ્ધાવસ્થામાં શેભે છે.૧૮૭

૨૪

૨૦૦
शुद्धनीति.
મૂર્તિનું તાલ પ્રમાણ. मुखाधरूयंगुला ग्रीवा हृदयं तु नवांगुलम् |
तथोदरं च बस्तिश्च सक्थि त्वष्टादशांगुलम्॥१८८॥
 त्र्यंगुलं तु भवेज्जानु जंघा त्वष्टादशांगुला ।
गुल्फाधस्त्रयंगुलं ज्ञेयं सप्ततालस्य सर्वदा॥१८९॥
મુખની નિચેને કંઠ ત્રણ આંગળના કરવા, હ્દય નવ આંગળનું કરવું, ઉદર અને નાભિની નિચેના ભાગ પણ નવ આંગળને કરવા, સાથળ અઢાર આંગળના કરવા, ગેાઢણ ત્રણ આંગળના કરવા, જાંધ અઢાર - ગળની કરવી અને ધ્રુટીની નિચેના ભાગ ત્રણ આંગળને કરવા-આ સાત તાલની મૂત્તિનું પ્રમાણ નિરતર સમજવું. ૧૮૮-૧૮૯
वेदांगुला भवेद् ग्रीवा हृदयं तु दशांगुलम् ।
इशांगुलं चोदरं स्याद्वास्तचैव दशांगुलः॥१९०॥
 एकविंशांगुलं सक्थि जानु स्याच्चतुरंगुलम् ।
एकविंशांगुला जंघा गुल्फावश्चतुरंगुलम्॥१९९॥
 अष्टतालप्रमाणस्य मानमुक्तमिदं सदा॥९९२॥
કંઠે ચાર આંગળના કરવા, હૃદય દશ આંગળનું કરવું, ઉદર અને નાભિની નિચેને ભાગ દશ આંગળનેા કરવેા, સાથળ એકવીશ આંગળના કરવા, અને ગેાઠણ ચાર આંગળના જાણુવા; નોંધ એકવીસ આંગળની અને યુટીની નિચેના ભાગ ચાર આંગળને જાણવા--આ આઠ તાલુની મૂર્તિનું પ્રમાણ નિર ંતર કહ્યું છે. ૧૯૦-૧૯૨
त्रयोदशांगुलं ज्ञेयं मुखञ्च हृदयं तथा॥९९३॥
 उदरं च तथा बस्तिर्दशतालषु सर्वदा ।
गुल्फावश्च तथा ग्रीवा जानु पञ्चांगुलं स्मृतम्॥१९४॥
 षड्विंशयंगुलं सक्थि तथा जंघा प्रकीर्तिता ।
एकांगुलो मूर्ध्नि मणिर्दशताले प्रकल्पयेत् ।
पञ्चाशदङ्गुलौ बाहू दशताले स्मृतौ सदा॥१९५॥
મુખ, હૃદય, ઉદર અને નાભિની નિચેને ભાગ હંમેશાં તેર આંગળને જાણવા, ધ્રુટીની નિચેનેા ભાગ, કંઠ અને ગેાઢણુ પાંચ આંગળના જાણવા, સાથળ અને જાંધ છવીસ આંગળની કહી છે, મસ્તક ઉપરના મિ એક

પિશાચ પ્રતિમા.
ર૭૯
આંગળને કરવો અને બને બાહુપચાસ આંગળ લાંબા કરવા-આ દશ તાલની મૂર્તિનું પ્રમાણ નિરંતર જાણવું. ૧૯૩-૧૯૪-૧૫
व्यगुलौ व्यंगुलौ चोनो ततो हीनप्रमाणके ।
पाटवन्तु यथाशोभि सर्वमानेषु कल्पपेत्॥१९६॥
 દશ તાલ કરતાં નાની મૂર્તિ કરવી હોય તે તેનાં પ્રત્યેક અંગ બે આંગળ નાનાં કરવાં; અને બીજાં સર્વ માપમાં મૂર્તિ સુંદર દેખાય તેવાં અંગ બનાવવાં.૧૯૬

नवतालप्रमाणे न ह्यूनाधिक्यं प्रकल्पयेत्॥१९७॥
 નવ તાલની મૂર્તિમાં ઓછા વધતું કરવું જ નહીં. ૯૭ दशताले तु विज्ञेयौ पादौ पञ्चदशांगुलौ ।
एकैकांगुलहीनौस्तस्ततो न्यूनप्रमाणके ।
दशतालोर्ध्वमाने तु ताले तालेऽधिकांगुलम् ।
कल्पयेन्मुखतो धीमान्शिल्पवित्सु यथा तथा॥१९८॥
દશ તાલની મૂર્તિના ચરણ પંદર આગળના કરવા, દશ તાલ કરતાં ઓછા પ્રમાણની મૂર્તિ હોય તો તે પંદર આંગળમાંથી એક એક આંગળ ઓછું કરવું અને દશ તાલ કરતાં વિશેષ તાલની મૂર્તિ હોય, તે દરએક તાલે એક આંગળ વધારતાં જવું. બુદ્ધિશાળી શલાટે મુખથી ચરણ સુધીમાં જેમ મૂર્તિ સારી દેખાય તેમ કરવી.૧૯૮

પિશાચ પ્રતિમા. दीर्घोरुजंघा विकटा क्रूरा स्याद्भीषणासुरी ।
पैशाची प्रतिमा ज्ञेया राक्षसी सुकृशापि वा॥१९९॥
મોટા સાથળ વાળી, મોટી જાંઘવાળી, ક્રોધી, કૂર અને ભયંકર પ્રતિમાને આસુરી પ્રતિમા જાણવી. ઉપર જણાવેલી અતિશય દુર્બળ પ્રતિમાને પિશાચ પ્રતિમા જાણવી.૧૯૯

न पञ्चांगुलतो हीना न षडंगुलतोऽधिका ।
करस्य मध्यमा प्रोक्ता सर्वमानेषु तद्विदैः॥२०॥
 મૂર્તિનું માપ જાણનારા વિદ્વાન શિ૫િયો કહે છે કે, સર્વ માપમાં મૂર્તિની વચટ આંગળી પાંચ આંગળથી નાની કરવી નહીં, તેમ છ આંગળથી મોટી કરવી નહીં.૨૦૦

- ૨૮૦
શુક્રનીતિ.
મૂર્તિનાં શરીર. कचित्तु बालसदृशं सदैव तरुणं वपुः।
मूर्तीनां कल्पयोच्छल्पी न वृद्धसदृशं क्वचित्॥२०१॥
મૂર્તિ ઘડનારા શિલ્પશાસ્ત્રીએ મૂર્તિનું શરીર સદા તરૂણ બનાવવું, અને કોઈ વેળા બાળક બનાવવું; પરંતુ કેાઈ વેળા વૃદ્ધ બનાવવું નહીં.૨૦૧

एवंविधान्नृपो राष्ट्रे देवान्संस्थापयेत्सदा॥प्रतिसंवत्सरं तेषामुत्सवान्सम्यगाचरेत्॥२०२॥
 રાજાએ સદા ઉપર જણાવ્યા પ્રમાણે દેવોની સ્થાપના કરવી, અને પ્રત્યેક વર્ષે દેવોના સારી રીતે મહોત્સવો કરવા. ર૦ર
ભાંગેલી મૂર્તિને અને જીર્ણ મંદિરને ઉદ્ધાર. देवालये मानहीनां मूर्ति भग्नां न धारयेत् ।
प्रासादांश्च देवाजीर्णानुनृत्य यत्नतः॥२०३॥
 देवतां तु पुरस्कृत्य नृत्यादीन्वीक्ष्य सर्वदा।
न मनः स्वोपभोगार्थं विदध्याद्यनता नृपः॥२०४॥
 રાજાએ દેવાલયમાં માપ વિનાની-જેમ તેમ ઘડી કાઢેલી) તથા ભાંગેલી માસને રાખવી નહીં. જીર્ણ મંદિર અને મૂતઓનો પ્રયત્નથી ઉદ્ધાર કરો તથા નિરંતર દેવનું પૂજન કર્યા પછી દેવાની સન્મુખ થતા નૃત્યાદિક ઉત્સવ જેવા. પરંતુ રાજાએ પોતે નાના પ્રકારના વૈભવ ભોગવવા માટે તે તે વિષયોમાં પિતાનું મન આસક્ત ન થાય તેની સારી પેરે સંભાળ રાખવી.૨૦૪

પ્રજાએ કરેલા ઉત્સવમાં રાજાએ ભાગ લે. प्रजाभिर्विधूता ये ये [त्सवास्तांश्च पालयेत् ।
प्रजानन्देन सन्तुष्येत्तदुःखैदुःखितो भवेत्॥२०५॥
પ્રજા જે જે ઉત્સવ કરે તે સઘળા ઉત્સવ રાજાએ માન્ય રાખવા, પ્રજાના સુખથી સુખી થવું અને તેના દુઃખથી દુઃખી થવું. ૨૦૫ इति शुक्रनीतौ राष्ट्रे मध्यं चतुर्थाध्यायस्य लोकधर्म
निरूपणं नाम चतुर्थ प्रकरणम् ।

વ્યવહાર દર્શન.
૨૮૧
અધ્યાય ૪ થ.
પ્રકરણ ૫ મું
વ્યવહાર દશન. दुष्टनिग्रहणं कुर्याद् व्यवहारानुदर्शनैः ।
स्वाज्ञया वर्तितुं शक्ता स्वाधीना च सदा प्रजा॥१॥
 વિવાદ વિષયોને યથાર્થ નિર્ણય કરીને, દુષ્ટને શિક્ષા કરવી. પ્રજા સ્વતંત્ર હોય સદા પોતાની ઇચ્છાનુસાર વતી શકે છે, માટે રાજાએ પોતાની પ્રજા સ્વતંત્રતાએ વર્તે નહીં તેમ કરવું.૧

स्वेष्टहानिकरः शत्रुर्दुष्टः पापप्रचारवान् ।
इष्टसम्पादनं न्याय्यं प्रजानां पालनं हि तत्॥२॥
દુષ્ટ અને પાપાચારી શત્રુ સામા મનુષ્યના લાભને નાશ કરે છે, માટે રાજાએ પોતાનું હિત સાધવું એ નીતિ ભરેલું છે અને તે ઈષ્ટ સંપાદન પ્રજા પાલન ગણાય છે.૨

शत्रोरनिष्टकरणान्निवृत्तिः शत्रुनाशनम् ।
पापाचारानिवृत्तिर्यैर्दुष्टीनग्रहणं हि तत्॥३॥
શત્રને અણહિત કરતાં અટકાવવો એ તેને નાશ સમજ; અને જે ઉપાયોથી દુષ્ટને પાપકર્મ કરતાં અટકાવવો તેને દુષ્ટદંડ સમજ.૩

स्वप्रजाधर्मसंस्थान सदसत्प्रविचारतः ।
जायते चार्थसंसिद्धिर्व्यवहारस्तु येन सः॥४॥
જે સારા તથા નરતા કર્મ સંબંધી વિચારથી પોતાની અને પોતાની પ્રજાની ધર્મ ઉપર સારી આસ્થા બંધાય તથા કાર્યોની સારી રીતે સિદ્ધિ થાય તેને વ્યવહાર જાણવો.૪

धर्मशास्त्रानुसारेण क्रोधलोभविवर्जितः ।
सप्राविचिवाकः सामात्यः सब्राह्मणपुरोहितः ।
समाहितमतिः पश्येव्द्यवहाराननुक्रमात्॥५॥
 . રાજાએ ધ અને લેભને ત્યાગ કરી ન્યાયાધીશ, કાર્યભારી, બ્રાહ્મણ, અને પુરોહિત વગેરેને સાથે રાખી સાવધાન મન થઈને ધર્મશાસ્ત્રમાં કહ્યા પ્રમાણે ક્રમવાર પ્રજાના વ્યવહારને (દાવાઓને) તપાસવા.૫

२८२
શુક્રનીતિ. नैकः पश्येच्च कार्याणि वादिनोः श्रृणुयाद्वचः ।
रहास च नृपः प्राज्ञः सभ्याश्चैव कदाचन॥६॥
 કેળવાયેલા રાજાએ અને ન્યાય સભાસદોએ કઈ દિવસ એકાંતમાં વાદી અને પ્રતિવાદીના વ્યવહારોને (દાવાને) તપાસવા નહીં; તથા તે બન્નેનુ બલવું પણ સાંભળવું નહીં.૬

पक्षपाताधिरोपस्य कारणानि च पञ्च वै ।
रागलोभभय रेषा वादिनोश्च रह:श्रुतिः॥७॥
પ્રેમ, લોભ, ઉભય, ૪ષ તથા વાદી પ્રતિવાદીનું એકાંતમાં ભાષણશ્રવણ-આ પાંચ વસ્તુ પક્ષપાતના આરોપનાં કારણો છે.૭

पौरकार्याणि यो राजा न करोति सुखे स्थितः ।
व्यक्तं स नरके घोरे पच्यते नात्र संशयः॥॥
જે રાજા સુખમાં આસક્ત થઈને નગરજનનાં કાર્યોને પાર પાડતો નથી, તે રાજા પ્રત્યક્ષ ઘોર નરકમાં પડે છે તે નિ:સંદેહ છે.૮

यस्त्वधर्मेण कार्याणि मोहात्कुर्यान्नराधिपः ।
अचिरात्तं दुरात्मानं वशे कुर्वन्ति शत्रवः॥९॥
 જે રાજા મોહથી અધર્મનાં કાર્ય આરંભે છે, તે દુરાત્મા રાજાને શત્રુઓ થોડા દિવસમાં વશ કરે છે.૯

अस्वर्या लोकनाशाय परानीकभयावहा ।
आयुर्वीजहरी राज्ञामस्ति वाक्ये स्वयं कृतिः॥१०॥
 तस्माच्छास्त्रानुसारेण राजा कार्याणि साधयेत्॥११॥
જે રાજાઓ સભાસદોને પુછયા વિના વાદી તથા પ્રતિવાદીના કામને પોતે જ વિચાર કરીને નિર્ણય કરે છે અર્થાત શાસ્ત્રવિરૂદ્ધ વિચાર આપે છે, તે રાજાઓને શત્રુ સેના તરફથી ભય આવે છે, તેનો નાશ થાય છે, ને નરકમાં પડે છે અને તેની પ્રજા (પણ) નાશ પામે છે; માટે રાજાએ ધર્મ શાસ્ત્ર પ્રમાણે કાર્યો કરવાં. ૧૦-૧૧
यदा न कुर्यान्नृपतिः स्वयं कार्यविनिर्णयम्॥तदा तत्र नियुञ्जीत ब्राह्मणं वेदपारगम्॥१२॥
 दान्तं कुलीनं मध्यस्थमनुद्वेगकरं स्थिरम् ।
परत्र भीरु धर्मिष्ठमुद्युक्तं क्रोधवर्जितम॥१३॥
સભાસદ બ્યવસ્થા.
यदा विप्रो न विद्वान्स्यात्क्षत्रियं तत्र योजयेत् ।
वैश्यं वा धर्मशास्त्रज्ञं शूद्रं यत्नेन वर्जयेत्॥१४॥
રાન્ત પાતે જ્યારે કાર્યેાને નિર્ણય કરે નહી ત્યારે તેણે દાવાઓને નિર્ણય કરવા માટે વિનીત, સકુળાપન્ન, પક્ષપાતરહિત, શાંત સ્વભાવવાળા, ધૈર્યવત, પરલેાકથી ડરનારા, ધર્મીષ્ઠ, ઉદ્યમી, અને ક્રેાધ રહિત વેદવેત્તા બ્રાહ્મણની નિમણુંક કરવી. જો વિદ્વાન બ્રાહ્મણ મળે નહી તેા તે સ્થાન ઊપર વિદ્વાન અને સર્વગુણસંપન્ન એવા ક્ષત્રિયની નિમણુક કરવી, અથવાતે ધર્મશાસ્ત્રવેત્તા વૈશ્યની નિમણૂક કરવી; પરંતુ શૂદ્રની સર્વથા નિમણુક ક રવી નહીં. ૧૨-૧૪
यद्वर्णजो भवेद्राजा योज्यस्तद्वर्णजः सदा ।
तद्वर्ण एव गुणिनः प्रायशः सम्भवन्ति हि॥१५॥
રાજા જે તિમાં જન્મ્યા હેય તે નતનાં માણસાને હંમેશાં પ્રશ્નનાં કાર્યના નિર્ણય કરવા માટે નિમવાં; કારણકે તે જાતિમાંજ બહુધા ગુણુવંત પુરૂષા જન્મે છે.૧૫

સભાસદ વ્યયસ્થા.
व्यवहारविदः प्राज्ञा वृत्तशीलगुणान्विताः ।
रिपौ मित्रे समा ये च धर्मज्ञाः सत्यवादिनः॥१६॥
 निरालसा जितक्रोधकामलोभाः प्रियंवदाः ।
૨૦૩
સમાન
राज्ञा नियोजितव्यास्ते सभ्याः सर्वासु जातिषु॥१७॥
 સર્વતિયાના વ્યવહારમાં કુશળ, કેળવાયલા, શત્રુમિત્રને ગણનારા, ધર્મનું રહસ્ય જાણનારા, સત્યવાદી, આળસ રહિત, કામ, ક્રેાધ, અને લેાભપર વિજય કરનારા, મધુરવાણી ખેાલનારા સર્વ જાતિના પુરૂષોને રાજાએ સભાસદે નિમવા. ૧૬-૧૭
कीनाशाः कारुकाः शिल्पिकुसीदिश्रेणिनर्तकाः ।
સ્ટિનિસ્તરઃ ર્યું: સ્પેન ધર્મેન્દ્ર નિળયમ્॥૧૮॥
ખેડુતેાએ, કારીગરાએ, શલાર્ટીએ, વ્યાજ ખાનારાઓએ, મડળીઓએ, નટલેાકાએ, જોગી અને ભાંડ વગેરેએ, તથા તસ્કર વગેરે નતિયાએ સ્વધર્મ પ્રમાણે પેાતાતાની જાતિનાં કામને નિર્ણય કરી લેવા.૧૮

अशक्यो निर्णयो ह्यन्यैस्तज्जैरेवतु कारयेत्॥१९॥
તે તે જાતિઓની રીતિથી અાણ્યા પુરૂષ! તે તે જાતિના નિર્ણય કરી શકતા નથી, માટે રાજાએ તે તે લેાકેાની રીતભાતથી જાણીતા લેાકા દ્વારા તે તે જાતિને નિણૅય કરાવવે.
૧૯

૨૮૪
શુકનીતિ.
आश्रमेषु द्विजातीनां कार्ये विवदतां मिथः।
न विब्रयान्नृपो धर्मे चिकीर्षुर्हितमात्मनः॥२०॥
 બ્રહ્મચર્ય આદિ આશ્રમમાં રહેલા બ્રાહ્મણ, પરસ્પર ધર્મકાર્ય માટે વિવાદ કરતા હોય ત્યારે, પોતાનું શ્રેય ઈચ્છનારા રાજાએ, વચ્ચે, વિરૂદ્ધ બોલવું નહીં.૨૦
तदस्विनां तु कार्याणि त्रैविधैरेव कारयेत् ।
मायायोगविदाञ्चैव न स्वयं कोपकारणात्॥२१॥
 રાજાએ તપસ્વિના, માયાવિયેના, અને ગિના કાર્યને નિર્ણય વેદપારંગત પુરૂદ્વારાજ કરાવવો-પણ તેઓ કેધ કરે એમ માનીને પોતે કરવો નહીં–તેના કેપથી રાજકુળનો નાશ થાય છે.૨૧

सभ्यग्विज्ञानसम्पन्नो नोपदेशं प्रकल्पयेत् ।
૩wજ્ઞાતિરાાિનાં કુવાર્થતપાવનામ રર ! રાજ સારે બુદ્ધિમાન હોય તો પણ તેણે ઉંચી બતિના તથા સારા સ્વભાવવાળા ગુરૂઓને, આચાર્યોને અને તપસ્વીઓને ઉપદેશ આપ નહીં.૨૨

आरण्यास्तु स्वकैः कुर्युः सार्थिका साथिकैः सह ।
सैनिकाः सैनिकरेव ग्रामेऽप्युभयवासिभिः॥२३॥
 अभियुक्ताश्च ये यत्र यन्निबन्धनियोजनाः।
तत्रत्यगुणदोषाणां त एव हि विचारकाः॥२४॥
 વનવાસી ભીલ આદિક લોકોએ પિતાના આરણ્યકોની સાથે મળીને, મંડળીવાળાઓએ મંડળીવાળાની સાથે મળીને અને સીપાઇઓએ પિતાના સૈનિકની સાથે મળીને પોતાની વચ્ચે અમુકને અધિપતિ નિમી કાર્થ નિર્ણય કરાવવો; તથા ગામના રહેવાસી ઉભય પક્ષના લોકોએ જે વિષયમાં જેઓને જે કાર્ય કરવા માટે નિમ્યા હોય તે લોકેજ ત્યાં આગળના ગુણો તથા દેને નિર્ણય કરે. ૨૩-૨૪
સભાધિવેશન વ્યવસ્થા. राजा तु धार्मिकान्सभ्यान्नेयुङ्ग्यात्सुपरीक्षितान् ।
व्ववहारधुरं वोढुं ये शक्ताः पुंगवा इव॥२५॥
 બળદ જેમ ખુસરી ઉપાડી શકે, તેમ જે પુરૂષે રાજ્ય કાર્યભારની જુસરી ઉઠાવી શકે અને ધર્મનિષ્ઠ હોય તેવાની રાજાએ સારી રીતે પરીક્ષા કરવી. તે જે ધમઠ અને વ્યવહારનિપુણ જણાય તો તેઓને સભાસદ બેનાવવા.૨૫

સલાપ્રિવેશન વ્યવસ્થા.
लोकवेदज्ञधर्मज्ञाः सप्त पञ्च त्रयोऽपि वा ।
યંત્રોપવિટાવિત્રા: ફ્યુ: સા યજ્ઞસદો સમા ॥૨૬॥
જે ન્યાય સભામાં વ્યવહાર, વેદ અને ધર્મશાસ્ત્ર જાણનારા, સાત, પાંચ કે ત્રણ બ્રાહ્મણ બેઠા હાય તે સભાને યજ્ઞશાળા જાણવી. ૨૬ श्रोतारो वणिजस्तत्र कर्तव्याः सुविचक्षणाः॥२७॥
(અને) તે ન્યાયસભામાં નિપુણ વાણિયાને ત્રાતા તરિકે નિમવા. કારણ તેઓ જેમ સુવર્ણ વગેરેની પરીક્ષા કરી જાણે છે તેમ કાર્યનિર્ણયની ૫રીક્ષા પણ કરી જાણે છે.૨૭

अनियुक्तो नियुक्तो वा धर्मज्ञो वक्तुमर्हति ।
देवीं वाचं स वदति यः शास्त्रमुपजीवति॥२८॥
ધર્મશાસ્ત્રવેત્તા મનુષ્ય કાર્ય નિર્ણય કરવા માટે નિમાયા હાય અથવા તે ન નિમાયલા હાય તાપણુ તે ખેલવાને પાત્ર છે, કારણ કે જે શાસ્ત્રને અનુસરીને વર્તે છે તે દેવાણી ખેલે છે.૨૮

सभा वा न प्रवेष्टव्या वक्तव्यं वा समञ्जसम् ।
अबूवान्ववन्वापि नरो भवति किल्बिषी॥२९॥
૨૮૫
મનુષ્યે રાજ્યસભામાં જવુ નહીં અથવા જવું તે ખરી વાર્તા કહેવી, પણ જીઠું ખેાલવુ નહી; કારણ કે જે મનુષ્ય જાણતાં છતાં ખેલતા નથી અથવા તે આડું ખેલે છે તે પાપી થાય છે.૨૯

राज्ञा ये विदिताः सम्यक्कुलश्रेणिगणादयः ।
साहसस्तेयवर्ज्यानि कुर्युः कार्याणि ते नृणाम्॥३०॥
જે કુળવત મનુષ્યા, મંડળીનાં માણસા, અને સમુદાયનાં મનુષ્યા ધર્મશાસ્ત્રના કામમાં સારાં નિપુણ છે એવુ રાજાના જાણવામાં હોય તે મનુષ્યાએ મનુષ્યેાનાં સાહસ અને ચારી શિવાયનાં બીજા કાર્યને નિર્ણય આપવા.૩૦

विचार्य श्रेणिभिः कार्यं कुलैर्यन विचारितम् ।
गणैश्च श्रेण्यविज्ञातं गणाज्ञातं नियुक्तकैः॥३१॥
આરંભમાં કાર્યનિર્ણયનું કામ, કુળના માણસાને સેાપવું; તેઓએ જે કાર્યના નિર્ણય આપ્યા ન હેાય તે કાર્યના વિચાર મડળીએ કરવા; જે કાર્યના નિર્ણય મંડળી નણી શકે નહી તે કાર્યને સિદ્ધાંત જનસમુદાયે આપવે; અને તેએથી પણ કાર્યના નિર્ણય અજ્ઞાત રહે તેા રાજાએ નિમેલા પ્રાફિયા (ન્યાયાધીશ) વગેરેએ કરવા.૩૧

શુક્રનીતિ.
कुलादिभ्योऽधिकाः सभ्यास्तेभ्योऽध्यक्षोऽधिकः कृतः।
सर्वेषामधिको राजा धर्माधर्मनियोजकः॥३२॥
કાર્યને નિર્ણય કરવા માટે નિમેલા સભાસદોને, કુળ, મંડળી, અને સમુહ સભા કરતાં ઉત્તમ જાણવા. અધ્યક્ષને સભાસદે કરતાં ઉત્તમ જાણો અને ધર્મ તથા અધર્મના નિયંતા રાજાને સર્વથી ઉત્તમ જાણવો.૩૨

उत्तमाघममध्यानां विवादानां विचारणात् ।
उपर्युपरि बुद्धीनां चरन्तीश्वरबुद्धयः॥३३॥
 ઉત્તમ, મધ્યમ તથા કનિષ્ઠ કાર્યને નિર્ણય કરવાથી ઈશ્વરની (રાજાની) બુદ્ધિ, સામાન્ય મનુષ્યોની બુદ્ધિ કરતાં વધારે ઉત્તમ હોય છે.૩૩

एकं शास्त्रमधीयानो न विन्द्यात्कार्यानर्णयम् ।
तस्माद्बहागमः कार्यों विवादेषूत्तमो नृपैः॥३४॥
જે મનુષ્ય એક શાસ્ત્રને અભ્યાસ કર્યો હોય તે કાર્યનું પરિણામ જાણતો નથી; માટે રાજાઓએ વિવાદના વિષયમાં ઘણું ધર્મશાસ્ત્રનો તથા નીતિશાસ્ત્રને ઉંચો અભ્યાસ કરવો.૩૪

સ ાતે યં ન ધર્મ સ્થારે વાધ્યાભવન્ત: | ૨૧ !!
તે રાજ અથવા એક આત્મતત્વવેત્તા મનુષ્ય જે કહે તેને જ ધર્મ સમજવો.૩૫

एकद्वित्रिचतुर्वारं व्यवहारानुचिन्तनम् ।
कार्यं पृथक्पृथक् सभ्यै राज्ञा श्रेष्ठोत्तरैः सह॥३६॥
રાજાએ મહાપ્રધાન સભાસદોની સાથે રહીને, કાર્યના પ્રમાણમાં-એક વાર, બેવાર, ત્રણવાર અથવા તે ચાર વાર જુદે જુદે કાર્યનો નિર્ણય કર.૩૬

आर्थप्रत्यार्थनौ सभ्यान लेखकप्रेक्षकांश्च यः ।
धर्मवाक्ये रजयति स सभास्तारतामियात्॥३७॥
જે ન્યાયાધીશ અથવા તો બીજે સભાસદ વાદીને પ્રતિવાદીને, સભાસદેને, લખનારા મહેતાને, અને દર્શકોને ધર્મનાં વાક્યથી જન કરે છે તે સભાસ્તારની પદવી મેળવે છે.૩૭

સભા અંગ. नृपोऽधिकृतसभ्याश्च स्मृतिर्गणकलेखको ।
हेमाग्न्यम्बुस्वपुरुषाः साधनाङ्गानि वै दश॥३८॥
ન્યાય નીતિ.
૨૮૭
રાજા, નિમેલા સભાસદો, (પુર) ધર્મશાસ્ત્ર, ગણિતવેત્તા, લેખક, સુવર્ણ, અગ્નિ, જળ, ધન અને ચાકર આ દશ કાર્ય સિદ્ધિનાં અંગે છે.૩૮

एतद्दशांगकरणं यस्यामध्यास्य पार्थिवः ।
न्यायान्पश्येत्कृतमतिः सा सभाध्वरसन्निभा॥३९॥
શુદ્ધબુદ્ધિ રાજ, જે ન્યાયસભામાં, ઉપર જણાવેલી દશ વસ્તુને આશ્રય કરીને કાર્યોના નિર્ણય કરે છે તે સભાને યજ્ઞ સરખી જાણવી.૨૯

दशानामपि चैतेषां कर्म प्रोक्तं पृथक्पृथक् ।
वक्ताध्यक्षो नृपः शास्ता सभ्या: कार्य परीक्षकाः॥४०॥
 स्मृतिविनिर्णयं ब्रूते जपं दानं दमं तथा॥४१॥
 शपथार्थे हिरण्यग्नी अम्बु तृषितक्षुब्धयोः ।
गणको गणयेदर्थं लिखेन्न्याय्यं च लेखकः॥४२॥
ઉપર જણાવેલા દશ અંગોનાં જુદાં જુદાં કાર્યો કહ્યાં છે. ન્યાય - ભામાં અધ્યક્ષ કાર્યના પરિણામને પ્રકાશ કરે છે, રાજા શિક્ષા કરે છે, સભાસદ કાર્યની પરીક્ષા કરે છે, ધર્મશાસ્ત્ર કામને નિર્ણય કરવામાં કામ લાગે છે તથા મંત્રોનો કેટલો ને કેમ જપ કરવો. દાનશું ને કેટલું દેવું તથા કેમ ઈદ્રિયનિગ્રહ કરવો તેનો ઉપદેશ કરે છે; એનું અને અગ્નિ સમ ખાવા માટે કામ લાગે છે, તથા પાણી તૃષાતુરને અને ગભરાયલાને પીવામાં કામ લાગે છે. ગણિતત્તા સારા નરસા દાવાઓની ગણત્રી કરે છે અને લેખક ન્યાય સભામાં ચાલતાં કામને લખે છે, ૪૦-૪૨
शब्दाभिधानतत्त्वज्ञौ गणनाकुशलौ शुची।
नानालिपिज्ञी कर्तव्यौ राज्ञा गणकलेखकौ॥४३॥
શબ્દ અને અર્થના તત્વને જાણનારા, ગણતરી કરવામાં નિપુણ, કપટ રહિત તથા અનેક જાતની લીપી જાણનારાને રાજાએ ગણક તથા લેખક સ્થાને નિમવા.૪૩

ન્યાય નીતિ. धर्मशास्त्रानुसारेण ह्यर्थशास्त्रविवेचनम् ।
अत्राधिक्रियते स्थाने धर्माधिकरणं हि तत्॥४४॥
જે સ્થાનમાં ધર્મ શાસ્ત્રને આધારે વ્યવહારશાસ્ત્રનું વિશેષ વિવેચન કરવામાં આવતું હોય તે સ્થાનને જ ધર્માધિકરણ (ન્યાયસભા) કહેવું.૪૪

व्यवहारान्दिदृक्षुस्तु ब्राह्मणैः सह पार्थिवः ।
मन्त्रज्ञैर्मन्त्रिभिश्चैव विनीतः प्रविशेत्सभाम्॥४॥
૧૦
શુક્રનીતિ.
થાય, ત્યારે
જ્યારે ન્યાય સભાના કાર્યને નિર્ણય કરવાની ઇચ્છા રાજાએ વિનીત થઈ, વિચારકુશળ બ્રાહ્મણા અને મંત્રીઓની સાથે ન્યાય સભામાં જવું; ૪૫
धर्मासनमधिष्ठाय कार्यदर्शनमारभेत् ।
पूर्वोत्तरसमो भूत्वा राजा पृच्छे वादिनौ॥४६॥
અને ત્યાં ધમાસન ઉપર બેસીને,કાર્યના તપાસ આર ભવે. (પછી) રાજાએ વાદી તથા પ્રતિવાદી ઉપર સમદ્રષ્ટિ રાખીને વાદી પ્રતિવાદીને પ્રશ્ન પૂછ્યાં. ૪૬ प्रत्यहं देशदृष्टेव शास्त्रदृष्टैश्च हेतुभिः ।
जातिजानन्पदान्धर्मीन्श्रेणिधर्मास्तथैव च ।
समीक्ष्य कुलधर्मांश्च स्वधर्मं प्रतिपालयेत्॥४७॥
રાજાએ પ્રતિદિન લૈકિક તથા શાસ્ત્રીય કારણેાવડે તિના, દેશના, મંડળીઓના, અને કુળના ધર્મને યથાર્થ રીતે તપાસીને પેાતાના રાજધર્મનું રક્ષણ કરવું. ४७
देशजातिकुलानां च ये धर्माः प्राक्प्रवर्त्तिताः ।
तथैव ते पालनीयाः प्रजा प्रक्षम्यतेऽन्यथा॥४८॥
દેશના, જાતિના અને કુળના, જે ધર્મ અનાદી કાળથી ચાલતા હાય તેનું પ્રથમની પેઠેજ પાલન કરવું, તે ધાતે લેાપ કરવાથી પ્રજામાં ખળભળાટ થાય છે.૪૮

उदूह्यते दाक्षिणात्यैर्मातुलस्य सुता ăઃ ।
मध्यदेशे कर्मकराः शिल्पिनश्च गवाशिनः॥४९॥
 मत्स्यादाश्च नराः सर्वे व्यभिचाररताः स्त्रियः ।
उत्तरे मद्यपा नार्यः स्पृश्या नृणां रजस्वलाः॥५०॥
 रवशजाताः प्रगृह्यन्ति भ्रातृभार्यामभर्तृकाम् ।
अनेन कर्मणा नैते प्रायश्चित्तमाकाः॥५९॥
દક્ષિણ દેશમાં વસનારા બ્રાહ્મણેા મામાની કન્યાને પરણે છે, મધ્ય દેશમાં વસનારા કડીયા તથા કુભાર વગેરે કારીગરો ગાયનું માંસ ખાય છે, ઉત્તર દેશના સર્વ મનુષ્યા મત્સ્યના આહાર કરે છે, સ્ત્રીઓ ઈચ્છાનુસાર વ્યભિચાર કરે છે, મદિરાપાન કરે છે અને રજસ્વળા છતાં પણ માણસને અડકે છે, ખસ જાતના લેાકેા ભાઈ મરી ગયા કેડે રાંડેલી ભાભી જોડે પરણે છે. આમ વર્તવાથી તે પ્રાયશ્ચિત્તને કે દંડને પાત્ર થતા નથી. ૪૯-૫૧

ન્યાય નીતિ.
૨૮૯
येषां परम्पराप्राप्ताः पूर्वजैरप्यनुष्ठिताः।
ત gવ તૈને કુષ્યયુરવાર તરસ્ય તુ ૧૨
જે જાતિમાં, જે દેશમાં અને જે કુળમાં જે ધર્મ પરંપરાથી ચાલે છે અને જે ધર્મ પૂર્વજોએ ચલાવ્યા છે તેજ ધમને તે મનુષ્યએ પાળવા; અને રાજાઓએ બીજાના ધર્મને દૂષણ આપવું નહીં. પર
परस्त्रीधनसंलुब्धा मद्यासक्तरताः कलौ ।
विज्ञानलवदुर्दग्घा प्रायः श्रीसंयुताश्च ये॥१३॥
 तन्त्रकर्मरता वेदविमुखाः स्युः सदैव हि ।
મહાન ઐતિષ સંસાધનં ૧૪ |
કળિમાં લક્ષ્મીવંત મનુષ્ય ઘણું કરીને સદાય પરસ્ત્રી તથા પરધન ઉપર લુબ્ધ રહે છે, મદિરાપાન ઉપર આશકિત રાખે છે, સાધારણ જ્ઞાનથી ગવષ્ટ બને છે, તાંત્રિકકર્મમાં તત્પર રહે છે અને વેદવિરૂધ્ધ વર્તે છે. માટે રાજાએ આવા પુરૂષોને મહાશિક્ષા કરીને રસ્તા ઉપર લાવવા. પ૩–૫૪
न्यायान्पश्येत्तु मध्याले पूर्वाह्ने स्मृतिदर्शनम् ।
मनुष्यमारणे स्तेये साहसेऽयायके सदा॥५५॥
 રાજાએ મધ્યાહે ન્યાયનો વિચાર કરવો. પ્રભાતમાં ધર્મશાસ્ત્રને વિચાર કરો. અને મનુષ્યહિંસા, ચેરી, સાહસકામ અથવા તો નાશ જનક ભયંકર કાર્ય બને ત્યારે તેને સદાય નિર્ણય કરવો. ૫૫ __ न कालनियमस्तत्र सद्य एव विवेचनम्॥५६॥
તેવા કાર્યને નિર્ણય કરવામાં અમુક કાળને નિયમ નથી–તેને તે તુરતજ વિચાર કરવો.૫૬

धर्मासनगतं दृष्ट्रा राजानं मन्त्रिभिः सह।
गच्छेन्निवेद्यमानं यत्प्रतिरुद्धमधर्मतः॥५७॥
 यथा सत्यं चिन्तयित्वा लिखित्वा च समाहितः ।
नत्वा च प्राञ्जलिः प्रहो ह्यर्थी कार्य निवेदयेत्॥५८॥
 વાદીએ ધમાસન ઉપર બીરાજેલા અને મંત્રિોથી વિંટાયેલા રાજાને જોઈને તેની પાસે જવું અને ધર્મનુકૂળ જે વાર્તા જણાવવી હોય તેને યથાર્થ નિર્ણય કર: સાવધ થઈને તે વિષય લખી લેવો. ત્યાર પછી બે હાથ જેડી નમસ્કાર કરી, નમ્ર થઈને રાજાને સ્વીકાર્યું નિવેદનકરવું. પ૭-૫૮
यथार्हमेनमभ्यर्च्य ब्राह्मणैः सह पार्थिवः।
सान्त्वेन प्रशमय्यादौ स्वधर्म प्रतिपादयेत्॥५९॥
 ૨૫

શુકનીતિ.
બ્રાહ્મણ સભાસદોની સાથે રહેલા રાજાઓએ, (નિર્ણય નિવેદન કરતી વેળાએ) વાદીને યથોચિત માન આપીને આરંભમાં શાંત કરવો અને પછી પોતાનો ધર્મ બજાવ.૫૯

काले कार्यार्थिनं पृच्छेत्प्रणतं पुरतः स्थितम् ।
किं कार्य का च ते पीडा मा भैषी बेहि मानव!॥६॥
 રાજાએ, સમય ઉપર પ્રણામ કરીને આગળ ઉભેલા વાદીને પ્રશ્ન કર કે, હે ભાઈ ! તારે શું કામ છે ? તુને શું દુઃખ થયું છે ? ડરીશ માં (કાર્યો હોય તે કહે.૬૦

केन कस्मिन्कदा कस्मात्पीडितोऽसि दुरात्मना ।
एवं पृष्टा स्वभावोक्तं तस्य संश्रृणुयाद्वचः॥६१॥
 તને કઈ જગ્યામાં, કયારે, કયે વખતે, ક્યા દુષ્ટ, શામાટે પીડા કરી છે. આ પ્રમાણે વાદીને પ્રશ્ન કરીને, તેનું સ્વાભાવિક વચન સાંભળવું-કાલ્પનિક વચન ઉપર ભરોસે રાખવો નહીં. ૬૧ __ प्रसिद्धलिपिभाषाभिस्तदुक्तं लेखको लिखेत्॥६२॥
વાદી બોલે તે લેખકે પ્રસિદ્ધ લીપીમાં તથા પ્રસિધ્ધ ભાષામાં લખી લેવું.૬૨

अन्यदुक्तं लिखेदन्यद्योऽर्थिप्रत्यर्थिनां वचः ।
चौरवत्रासयेद्वाजा लेखकं द्रागतन्द्रितः॥६३॥
 જે લેખક, વાદી તથા પ્રતિવાદીઓના બોલવાને ઉલટી રીતે લખે છે તે લેખકને, આળસ રહિત રાજાએ ચોરની પેઠે ઝટ શિક્ષા કરવી.૬૩

लिखितं तादृशं सभ्या न विब्रूयुः कदाचन ।
बलादहन्ति लिखितं दण्डयेत्तांस्तु चौरवत्॥६४॥
 સભાસદે પણ કોઈ દિવસ તેવા જુઠા લેખને ટેકો આપવો નહિ, જે સભાસદે તેવાં ખાટાં લખાણને બળાત્કારે સ્વીકાર કરે તો, રાજાએ તેએને ચારની પેઠે શિક્ષા કરવી.૬૪

प्राडिवाको नृपाभावे पृच्छेदेवं सभागतम्॥१५॥
 રાજા ન્યાયસભામાં આવ્યો ન હોય ત્યારે, ન્યાયાધીશે, ન્યાયસભામાં આવેલા વાદીને ઉપર પ્રમાણે પ્રશ્ન કરવાં.૬૫

वादिनौ पृच्छाति प्राडा विवाको विविनत्यतः।
विचारयति सम्यैर्वा धर्माधर्मान्विवक्ति वा॥६६॥
ન્યાય નીતિ.
ન્યાયાધીશ વાદી તથા પ્રતિવાદીને પ્રશ્ન કરે છે અને તેના બોલવા ઉપર વિચાર કરે છે માટે તેને પ્રાવિવાક કહે છે; અને તેજ રાજાને અભાવે સભાસદોની સાથે રહીને, ધર્મ તથા અધર્મને નિર્ણય કરે છે, અથવા તેનું વિવેચન કરે છે માટે તે પ્રાવિવાક કહેવાય છે.૬૬

સમાપાં હિતા ચોથા ખ્યાતે વાપિ સાધવ: | ૭ | રાજસભામાં જે પ્રજાનું હિત કરનારા, ગ્યતાવાળા, કામ કરવામાં નિપુણ અને સગુણ હોય તેવાને સભાસદો જાણવા, અને તેઓએ કાર્યને નિર્ણય કર. ૬૭.
स्मृत्याचारव्यपेतेन मार्गेणाधर्षितः परैः।
आवेदयति चेद्राज्ञे व्यवहारपदं हि तत्॥१८॥
 સામા મનુષ્ય ધર્મશાસ્ત્ર તથા સદાચારથી વિરૂદ્ધ માર્ગે મનુષ્યને પીડા કરે છે તે તે મનુષ્ય રાજાની આગળ પોતાનું દુઃખ નિવેદન કરે છે તેનું નામ વ્યવહાર સ્થાન (ફરિયાદ) કહેવાય છે.૬૮

नोत्पादयेत्स्वयं कार्यं राजा नाप्यस्य पूरुषः ।
न लोभेन न रागेण न क्रोधेन ग्रसेन्नपः ।
परप्रापितानर्थान्न चापि स्वमनीषया॥६९॥
રાજાએ પોતે વિવાદ કરવો નહીં, તેનાં માણસોએ પણ વિવાદ કર નહીં; તથા રાજાએ લોભથી, પ્રેમથી અને ધથી કેઈને પીડ નહીં તથા વાદિયે અને પ્રતિવાદિયે રાજાને ન જણાવેલાં નવાં કામે પોતાની બુદ્ધિથી ઉપજાવવાં નહીં.૬૯

छलानि चापराधांश्च पदानि नृपतेस्तथा ।
स्वयमेतानि गृहीयानृपस्त्वावेदकैर्विना ।
सूचकस्तोभकाभ्यां वा श्रुत्वा चैतानि तत्त्वतः॥७०॥
રાજાએ વાદી પ્રતિવાદીના કહ્યા વિના જ પિતે છળે, અપરાધ તથા દાવાઓને તપાસ કરીને અથવા તો સૂચક તથા તેભકદ્વારા તે સઘળી સાંભળીને તેમાંથી સત્ય વસ્તુ ગ્રહણ કરવી.૭૦

शास्त्रेणानिन्दितस्त्वर्थी नापि राज्ञा प्रचोदितः।
आवेदयति यत्पूर्व स्तोभकः स उदाहृतः॥७१॥
જે શાસ્ત્ર પ્રમાણે અપરાધી ન હોય, અને રાજાએ જેને બાબત જણાવવાની પ્રેરણા કરી ન હોય, છતાં પણ જે અથી પ્રથમ વાર્તા જણાવે છે તેને સ્તંભક કહે છે ૭૧

૨૯૨
શુક્રનીતિ. नृपेण विनियुक्तो यः परदोषानुवीक्षणे ।
नृपं संसूचयेज्ज्ञात्वा सूचकः स उदाहतः॥७२॥
 રાજાએ પરના દોષો જોવા માટે જેને નિ હોય અને જે પરના દેશે જાણીને રાજાની આગળ પ્રગટ કરે તેને સૂચક કહે છે.૭૨

પચાસ જાતની છલ. पथिभङ्गी पराक्षेपी प्राकारोपरि लङकः ।
निपानस्य विनाशी च तथा चायतनस्य च॥७३॥
માર્ગને તોડી પાડ -૨, બીજાનું અપમાન કરનાર, કીલ્લા કેટ વગેરેને ઉલંઘન કરનાર, પાણુંના પરબને અને પનિવાસગ્રહને નાશ કરનાર, ૭૩
परिखापूरकश्चैव राजच्छिद्रप्रकाशकः।
अन्तःपुरं वासगृहं भाण्डागारं महानसम्॥७४॥
 प्रविशत्यनियुक्तो यो भोजनञ्च निरीक्षते ।
विण्मूत्रश्लेष्मवातानां क्षेप्ता कामान्नृपाग्रतः॥७५॥
 पर्यङ्कासनबन्धी चाप्यग्रस्थानविरोधकः॥नृपातिरिक्तवेशश्च विधृतः प्रविशेत्तु यः॥७६॥
નગરની આસપાસ આવેલી જલપૂર્ણ ખાઈને મટેડીથી પૂરનાર, રાજાનાં છિદ્ર ખુલ્લા કરનાર, આજ્ઞા વિના રાજાના અંતઃપુરમાં, વાસ ગૃહમાં, ભડાર મંદિરમાં અને ૧૦પાકશાળામાં જનાર, ૨ ૨જમવા માટે તૈયાર કરેલાં ભજનને જોનાર, ઈચ્છાનુસાર કેઈની સન્મુખ કે કેાઈના ઘર ઉપર ૧૩વિષ્ટા, ૧૪મૂત્ર,તથા બડખા નાખનાર, ૧૬અધો વાયુથી સામાના મનને દુઃખ આપનાર, ૧૨ાજાની સન્મુખ ઘુટણભર બેસનાર, ૧૮પોતાની સન્મુખ બેસનારા સાથે વેર કરનાર ૧૯રાજા કરતાં પણ અધિક ઉત્તમ વેશ ધારણ કરનાર, આજ્ઞા વિના રાજાની સમીપ જનાર, ૭૪-૭૬
यश्चापद्वारेण विशेदवेलायां तथैव च ।
शय्यासने पादुके च शयनासनरोहणे॥७७॥
 राजन्यासन्नशयने यस्तिष्ठति समीपतः ।
राज्ञो विद्विष्टसेवी चाप्यदत्तविहितासनः॥७८॥
 આ વિષયમાં જે જે લક્ષણે-નીતિ) કહ્યાં છે તે સર્વ ન્યાયધિકારીનાં પણ સમજવાં.

પાવીસ અપરાધેા.
૨૯૩
૨૧પાછળના ભાગથી ઘરમાં પ્રવેશ કરનાર, રફવેળાએ ઘરમાં પ્રવેશ કરનાર, ર૩રાળની શય્યા ઉપર આજ્ઞા વિના શયન કરનાર, ૨૪રાનના આસન ઉપર આજ્ઞા વિના એસનાર, રપઆજ્ઞા વિના રાજની ચાંખડી ઉપર ચડનાર, રરાન્ત શયા ઉપર સુતે હાય તારે તેની સમીપમાં ઉભે રહેનાર, ર૭રાજાના શત્રુની સેવા કરનાર, ૨-અનુમતિ વિના પના ઘરમાં ઉતારા કરનાર, ૭૭-૭૮
अन्य वस्त्राभरणयोः स्वर्णस्य परिधायकः ।
स्वयंग्राहेण ताम्बूलं गृहीत्वा भक्षयेत्तु यः॥७९
૨૯બીજાનાં વસ્ત્ર, ૩૦બીજાનાં આભૂષણા તથા ૩૧મીજાનું સુવર્ણ પેહેરનાર, ૩૨ બલાત્કારથી બીજાનુ' પાન ખુંચવી લઈને ખાનારા મનુષ્ય, ૭૯
अनियुक्तप्रभाषी च नृपाक्रोशक एव च ।
एकवासास्तथाभ्यक्तो मुक्तकेशोऽवकुण्ठितः॥८०॥
૩૩વગર ખાલાવ્યે ખેલનાર, ૩૪રાજાની વિદ્યા કરનાર, ૩૫એક વસ્ર ધારણ કરનાર, ૩શરીર ઉપર તેલ લગાડનાર, ૩છુટા કેશવાળા, મત્ત, ૮૦
સ્ન
विचित्रितांगः स्रग्वी च परिधानविधूनकः ।
शिरः प्रच्छादकचैव छिद्रान्वेषणतत्परः॥८१॥
૩૯શરીર ઉપર જુદાં જુદાં ચિત્રા કરનાર, ૪૦પુષ્પમાળા પેહેરનાર, ૪૧પેહેરેલાં વસ્ત્રાને ધુણાવનાર, ૪૨માથા ઉપર એાઢી મુખ છુપાડનાર, ૪૩પુરનાં છિદ્રા શેાધવામાં તત્પર, ૮૧
आसंगी मुक्तवेशश्च घ्राणकर्णाक्षिदर्शकः ।
दन्तलेखनकचैव कर्णनासाविशोधकः ।
राज्ञः समीपे पञ्चाशच्छलान्येतानि सन्ति हि॥८२॥
૪૪. ધાણી-યસની, ૪૫ ધરબારના ત્યાગ કરનાર, ૪૬ નાક, ૪૭ કાન, તથા ૪૮ નેત્રાની તપાસ કરનાર, ૪૯ દાંત 'નાર, ૫૦૬માંથી અને કાનમાંથી મળ કાઢનાર-આ પચાસ વિષય રાનની આગળ છળ-ખે ગણાય છે.
૮૨
બાવીસ અપરાધા.
आज्ञोल्लंघनकारित्वं स्त्रीवधो वर्णसङ्करः ।
परस्त्रीगमनं चौर्य गर्भश्चैव पतिं विना॥८३॥
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૪
શુક્રનીતિ. ૧ આજ્ઞા ઉલ્લંઘન, સ્ત્રી હત્યા, ૩ વર્ણસંકરતા, પરસ્ત્રી સમાગમ, ૫ ચોરી, * પતિવિના પરપુરૂષ દ્વારા સ્ત્રીને ગર્ભ રહે, ૮૩
वाक्पारुष्यमवाच्याद्यं दण्डपारुष्यमेव च ।
गर्भस्य पातनं चैवेत्यपराधा दशैव तु॥८४॥
કઠિણ વચન, ૮ બેલી શકાય નહીં તેવા કઠોર વચનને પ્રગ, ૯ મહાશિક્ષા ૧૦ને ગર્ભપાત આ દશને અપરાધ ગણેલા છે.૮૪

उत्कृती शम्यघाती चाप्यग्निदश्च तथैव च ।
राज्ञो द्रोहप्रकर्ता च तन्मूद्राभेदकस्तथा॥८५॥
 तन्मन्त्रस्य प्रभेत्ता च बद्धस्य च विमोचकः।
अस्वामिविक्रयं दानं भागं दण्डं विचिन्वति॥८६॥
 पटहाघोषणाच्छादी द्रव्यमस्वामिकञ्च यत् ।
राजावलीढद्रव्यञ्च यच्चैवाङ्गविनाशनम्॥८७॥
 द्वाविंशति पदान्याहुनृपज्ञेयानि पण्डिताः॥८॥
૧ ઉદ્વેગ કરાવનાર, ૨ ધાન્યનો નાશ કરનાર, 3 ઘર તથા તૃણની ગંજી વગેરેમાં અગ્નિ મુકનાર, ૪ રાજાને દ્રોહ કરનાર, પ રાજાની મુદ્રાને નાશ કરનાર. * રાજાની ગુપ્ત વાર્તા પ્રકાશ કરનાર, ૭ કેદીને મુક્ત કરનાર, ૮ નિધણિયાતી વસ્તુને વેચવાની, કોઈને આપવાની, તેમાંથી ભાગ પડાવવાની કે તેને લુંટવાની ઈચ્છા કરનાર, ૯ ઢંઢેરાથી પ્રગટ થયેલી વાર્તાને ગુપ્ત રાખનાર, ૧૦ નિધણીયાતું ધન, ૧૧ રાજાધીન રહેલું પરધન, તથા ૧૨ અંગેનો નાશ કરવો-આ પ્રમાણે પ્રથમ ગણાવેલા દશ અપરાધ અને આ બાર અપરાધે મળીને બાવીસ અપરાધો રાજાએ જાણવા યોગ્ય છે, આમ પંડિત કહે છે. ૮૫–૮૮
વાદીનાં લક્ષણ. उद्वतः क्रूरवाग्वेशो गर्वितश्चण्ड एव हि ।
सहासनश्चातिमानी वादी दण्डमवाप्नुयात्॥९॥
 વાદી જે ઉદ્ધત, ક્રૂર શબ્દ બોલનાર, ઉદ્ધત વેશધારી, ગર્વિષ્ઠ, કેધી, ન્યાયાધીશની સાથે આસન ઉપર બેસી જનારે અને બહુ માની હોય તે તેને શિક્ષા કરવી.૮૯

अर्थिना कथितं राज्ञे तदावेदनसंज्ञकम् ।
कथितं प्राड़िवाकादौ सा भाषाखिलबोधिनी॥९॥
વાદીનાં લક્ષણ...
૨૯૫
स पूर्वपक्षः सभ्यादिस्तं विमृश्य यथार्थतः ।
अर्थितः पूरयेद्वीनं तत्साक्ष्यमधिकं त्यजेत्॥९१॥
 વાદી રાજાને જે કહે છે તે આવેદનના નામથી ઓળખાય છે, અને પ્રાવિવાક વગેરેની આગળ જે કહે તે અખિલબોધન ભાષા કહેવાય છે; ને તે પૂર્વપક્ષ પણ કહેવાય છે. સભાસંદ આદિયે વાદીની પ્રાર્થના ઉપરથી પૂર્વપક્ષનો યથાર્થ રીતે વિચાર કરીને તેની સાક્ષી અધુરી હોય તો તેને પૂર્ણ કરવી અને વિશેષ હોય તો તેને કાઢી નાખવી. ૯૦-૯૧
वादिनश्चिहितं साक्ष्यं कृत्वा राजा विमुद्रयेत्॥९२॥
 રાજાએ વાદીના તરફની સાક્ષી લખી લઈ તેના ઉપર પોતાની મહેર છાપ મારવી.૯૨

अशोधयित्वा पक्षं ये ह्युत्तरं दापयन्ति तान् ।
रागाल्लोभायाद्वापि स्मृत्यर्थे वाधिकारिणः।
सभ्यादीन्दण्डयित्वा तु ह्यधिकारान्निवर्तयेत्॥९३॥
 જે અધિકારી, સ્નેહને લીધે, લોભને લીધે, અથવા તો ભયને લીધે પૂર્વપક્ષને યથાર્થ રીતે નિર્ણય કર્યા વિના પ્રતિવાદીને ઉત્તર આપે છે, તેવા સભ્યોને અથવા તો અધિકારીઓને તેનાં નિંદિત કમ સ્મરણમાં રહેવા માટે શિક્ષા કરીને અધિકાર ઉપરથી દૂર કરવા.૯૩

ग्राह्याग्राह्यं विवादं तु सुविमृश्य समाश्रयेत् ।
सञ्जात पूर्वपक्षं तु वादिनं संनिरोधयेत्॥९४॥
 राजाज्ञया सत्पुरुषैः सत्यवाग्भिर्मनोहरैः ।
निरालसोङ्गतज्ञैश्च दृढशस्त्रास्त्रधारिभिः॥९५॥
 રાજાએ અમુક વિવાદ ગ્રહણ કરવા યોગ્ય છે કે અયોગ્ય છે તેને, સં. પૂર્ણ વિચાર કરીને લેવા યોગ્ય જણાય તો લે. ત્યાર પછી રાજાએ આજ્ઞા કરીને સત્યવાદી, દેખાવડા, આળસરહિત, અભિપ્રાય જાણનારા અને દઢ શસ્ત્ર તથા અસ્ત્રધારી સીપાઈઓદ્વારા, પૂર્વપક્ષ કરનારા (ગુન્હ) વાદીને કાચી જેલમાં રેકો. ૯૪-૯૫
वक्तव्येऽर्थे ह्यतिष्ठन्तमुत्क्रामन्तं च तद्वचः ।
आसेधयेद्विवादार्थी यावदाहानदर्शनम् ।
प्रत्यर्थिनं तु शपथैराज्ञया वा नृपस्य च॥९६॥
 વિવાદ કરવાની ઈચ્છાવાળા વાદીએ, વક્તવ્ય વિષયને છોડીને વિષયાંતરમાં જતા, પોતાનાં વચનોને એલંઘન કરતા પ્રતિવાદીને બેલાવે કે પછી તેનાં દર્શન

૨૯૬
શુક્રનીતિ. કરતાંવેત જ તેને શોગને અથવા તે રાજાની આણ આપીને તેમ કરતાં અટકાવો.૯૬

स्थानासेधः कालकृतः प्रवासात्कर्मणस्तथा ।
Tagવેંધઃ સ્થાનેથી નાદ્ધતં વિચંયેત્ | S૭ | કાચી જેલ (કાચું બંધન) ચાર પ્રકારની છે-સ્થાનાસેધ, કાલાસેધ,f પ્રવાસાસેધ, અને કમસેધ. હું કેદ થયેલા મનુષ્ય તે કાચી જેલને ઉલ્લંઘન કરવી નહીં.૭

यास्त्विान्द्रयनिरोधेन व्याहारोच्छासनादिभिः ।
आसेधयदनासधैः सः दण्डयो न त्वतिक्रमी॥९८॥
જે અધિકારી વાદી અથવા તે પ્રતિવાદીને મળ, મૂત્ર ત્યાગકરવાની બંધી કરે, કટુ વચનો કહે, ભયંકર શિક્ષા કરે, તથા અયોગ્ય રીતે કેદ કરે છે તે દંડ પાત્ર થાય છે; પરંતુ તે સિવાય બીજી રીતે કેદ કરનાર કારાગૃહાધિપતિ દંડપાત્ર થતું નથી.૯૮

आसेधकाल आसिद्ध आसेधं योऽतिवर्त्तते ।
स विनेयोऽन्यथा कुर्वन्नासेद्धा दण्डभाग्भवेत्॥९९॥
જે કેદી કેદળા કેદને ઉલ્લંઘન કરે છે તે દંડ પાત્ર થાય છે. તેમ કાલાગૃહાધિપતિ-જેલર પણ વિરૂધ્ધ રીતે વર્તે છે તો દંડપાત્ર થાય છે.૯૯

यस्याभियोगं कुरुते तत्त्वेनाशङ्कयाथवा ।
तमेवाहानयेद्राजा मुद्रया पुरुषेण वा॥१००॥
રાજાને જેનો ખરેખર અપરાધ જાણવામાં આવે અથવા તો અપરાધ કરવાની શંકા આવે તેને રાજાએ પોતાની મુદ્રાવાળા લેખથી અથવા તે સીપાઈ દ્વારા લાવવો.૧૦૦

शङ्कासतां तु सर्गादनुभूतकृतेस्तथा ।
होढाभिदर्शनात्तत्त्वं विजानाति विचक्षणः॥१०१॥
 વિચક્ષણ મનુષ્ય દુર્જનના સંગ ઉપરથી, અનુભૂત ક્રીયા ઉપરથી, શંકા ઉપરથી, તથા ચોરેલું ધન જેવાથી સત્ય શોધી કાઢે છે.૧૦૧

ન્યાય મંદિરમાં બોલાવવા ગ્ય.
अकल्यबालस्थविरविषमस्थक्रियाकुलान् ।
એક જગ્યાથી બીજી જગ્યાએ જવું નહીં તે. + અમુક કાળ સુધી ત્યાં જ રહેવું તે. * નગર કે ગામ છોડને પરગામ જવું નહીં તે. હું કોઈ જાતનું કામ કરવું નહી તે

ન્યાયની સામાન્ય નીતિ.
२९७
कार्यातिपातिव्यसनिनृपकार्योत्सवाकुलान् ।
मत्तोन्मत्तप्रमत्तार्तभृत्यान्नाहानयेन्नृपः॥१०२॥
 રાજાએ રાગિયોને, બાળકોને, ઘરડાઓને, દુઃખીયોને, અવશ્યના કાર્યમાં ગુંથાયલાને, અપરાધ થતી વેળા સમીપમાં ન હોય તેવાને, વ્યભીચારાદિકના વ્યસનમાં લાગેલાને, રાજાના કામમાં તથા ઉત્સવમાં ગુંથાયેલાને, મદિરાપાનથી મત્ત થયેલાને, ઉન્મત્તને, પ્રમત્તને, આતિને તથા સેવકોને બેલાવવા નહીં.૧૦૨

न हीनपक्षां युवती कुले जातां प्रसूतिकाम् ।
सर्ववर्णोत्तमां कन्यां नाज्ञातप्रभुकाः स्त्रियः॥१०३॥
તેમજ અનાથ તરૂણ સ્ત્રીને, કુલીન સ્ત્રીને, પ્રસૂતા સ્ત્રીને, સર્વ શ્રેષ્ઠ જાતમાં અવતરેલી કન્યાને, અને જેના પતિયા જાણવામાં આવ્યા ન હોય તેવી સ્ત્રીઓને પણ રાજસભામાં બોલાવવી નહીં.૧૦૩

निर्वष्टकामो रोषा” यियक्षुर्व्यसने स्थितः।
. अभियुक्तस्तथान्येन राजकार्योद्यतस्तथा॥१०४॥
 गवां प्रचारे गोपालाः शस्यावापे कृषीबलाः ।
शिल्पिनश्चापि तत्कालमायुधीयाश्च विग्रहे॥१०५॥
 अप्राप्तव्यवहारश्च दूतो दानोन्मुखो व्रती ।
विषमस्थाश्च नासेध्या न चैतानाहयेन्नृपः॥१०६॥
વિવાહાથી, ગર્વ, યજ્ઞકરવાની ઇચ્છાવાળે, મૃગયા આદિક વ્યસનાસક્ત, બીજાની સાથે કલહમાં લાગેલે તથા રોજ કાર્ય કરવા માટે તૈયાર થયેલો, ગો ચરાવતી વેળા ગોવાળ, ધાન્ય વાવતી વેળા ખેડુત, શિલ્પ કાર્ય કરતી વેળા શિલ્પી, સંગ્રામ વેળા સીપાઈ, શેળ વર્ષની અંદરની વયને બાળક, દૈત્ય કર્મ કરવાને તૈયાર થયેલ તે, દાન દેવાને તૈયાર થયેલ મનુષ્ય, વ્રતધારી, અને દુઃખી સ્થિતિમાં આવી પડેલ આટલાને રાજાએ કેદ કરવા નહીં તથા રાજસભામાં બોલાવવા નહીં. ૧૦૪-૧૦૬
ન્યાયની સામાન્ય નીતિ. नदीसन्तारकान्तारदुर्देशोपप्लवादिषु ।
आसिद्धस्तं परासेधमुत्क्रामन्नापराध्नुयात्॥१०७॥
 નદી તરણ, મહા અરણ્ય, દુર્દેશ તથા રાજાદિકનો ઉપદ્રવ વિગેરેમાં કેદ થયેલો મનુષ્ય, પરાકૃત બંધનને ઉલ્લંઘન કરવાથી અપરાધી ઠરતે નથી.૧૦૭

શુક્રનીતિ.
कालं देशं च विज्ञाय कार्याणां च बलाबलम् ।
अकल्यादीनपि शनैर्यानैराहानयनुपः॥१०८॥
 રાજાએ સમય, દેશ તથા કાર્યની ગેરવતા લાઘવતા ઉપર વિચાર કરી, રાગી વિગેરે મનુષ્યોને પાલખી આદિક વાહન દ્વારા હળવે હળવે રાજ સભામાં લાવવા.૧૦૮

ज्ञात्वाभियोगं येऽपि स्युर्वने प्रव्रजितादयः ।
तानप्याहुनयेद्राजा गुरुकार्येप्वकोपयन्॥१०९॥
જે મનુષ્યો અપરાધ થ સમજી વનમાં જઈને સંન્યાસી, બ્રહ્મચારી વગેરે આશ્રમ ગ્રહણ કરે તે પણ રાજાએ તેઓને મોટા દાવાઓમાં પ્રસન્ન કરીને બેલાવવા.૧૦૯

व्यवहारानभिज्ञेन ह्यन्यकार्याकुलेन च ।
प्रत्यर्थिनार्थिना तज्ज्ञः कार्यः प्रतिनिधिस्तदा॥११०॥
વાદી તથા પ્રતિવાદી દાવાના વિષયમાં કુશળ ન હોય અથવા બીજા કામમાં ગુથાયા હોય, ત્યારે તેમણે પિતાના તરફથી વ્યવહારવેત્તા (વકીલ) મનુષ્યને પ્રતિનિધિ બનાવ.૧૧૦

अप्रगल्भजडोन्मत्तवृद्धस्त्रीबालरोगिणाम् ।
पूर्वोत्तरं वदेद्वन्धुर्नियुक्तो वाथवा नरः॥१११॥
ફાઈ વગેરેના પુત્રએ અથવા તો પ્રતિનિધિ મનુષ્યોએ બુદ્ધીહીન, મૂર્ખ, ગાડા, ઘરડા, સ્ત્રી, બાળક, અથવા તો રેગી એવા વાદી કે પ્રતિવાદીમાંના ગમે તેના તરફથી રાજસભામાં પૂર્વપક્ષ, ઉત્તરપક્ષ કરવા.૧૧૧

पिता माता सुहृवन्धुभ्रीता सम्बन्धिनोऽपि च ।

याद कुर्युरुपस्थानं वादं तत्र प्रवर्त्तयेत्॥११२॥
 પિતા, માતા, મિત્ર, બંધુ, ભાઈ તથા સંબંધોમાં કોઈ પણ મનુષ્ય આપણું ઉપર અપરાધ મૂકે તે તેના ઉપર રાજસભામાં વિવાદ ચલાવો.૧૧૨

यः कश्चित्कारयत्किञ्चिन्नियोगाद्येन केनचित् ।
तत्तेनैव कृतं ज्ञेयमानिवार्यं हि तत्स्मृतम्॥११३॥
હરકોઈ મનુષ્ય, હરકોઈ પણ મનુષ્યની આજ્ઞાથી કંઈ કામ કરે છે તે કામ આજ્ઞા કરનારાએજ કર્યું છે એ સમજવું, અને તેના તરફ જ ગ્રહણ કરવું.૧૧૩

ન્યાયની સામાન્ય નીતિ.
नियोगितस्यापि भृतिं विवादात्षोडशांशिकीम् ।
विंशत्यंशां तदर्द्धा वा तदर्द्धां च तदर्द्धिकाम्॥११४॥
વાધાવાળાં નાણાં લેવા માટે, નિમેલા પ્રતિનિધિને, વિવાદિત ધનમાંથી ાળમાં ભાગ, વિશમેા ભાગ, દામે ભાગ, પાંચમા ભાગ, અથવા અઢીમે ભાગ પગાર તરિકે આપવેશ. (આમાં વિકલ્પ કાર્યની ગારવતા તથા લાઘવતા જણાવે છે.) ૧૧૪
यथा द्रव्याधिकं कार्य हीना हीना भृतिस्तथा ।
यदि बहुनियोगी स्यादन्यथा तस्य पोषणम्॥११५॥

જ્યારે ઘણા પ્રતિનિધીયેા હાય ત્યારે, જેમ અધિક દ્રવ્યનુ કાર્ય હાય તેમ પ્રતિનિધિને પગાર આછા આછે. આપવે. કારણ કે ઉપર જણાવ્યા પ્રમાણે ઘણા પ્રતિનિધિયાને પગાર આપવાથી ધન વ્યય વિશેષ થાય છે. પગાર આપવાની શક્તિ ન હાય તા પ્રતિનિધિ તરીકે રાકેલા પુરૂષનુ પેાષણ કરવુ.૧૧૫

धर्मज्ञो व्यवहारज्ञो नियोक्तव्योऽन्यथा न हि ।
अन्यथा भृतिगृहुन्तं दण्डयेश्च नियोगिनम्॥११६॥
જે વિવાદાર્દિક વ્યવહાર વિષયમાં કુરાળ તથા ધર્મનિષ્ઠ હાય તેવા મનુષ્યને પ્રતિનિધિ બનાવવા; પરંતુ ધર્મરહિતને પ્રતિનિધિ નિમવા નહી. તથા રાજાએ મયાગ્ય રીતે પગાર લેનારા પ્રતિનિધિને શિક્ષા કરવી. ૧૧૬ कार्यो नित्यो नियोगि न नृपेण स्वमनीषया ।
लोभेन त्वन्यथा कुर्वन्नियोगी दण्डमर्हति॥११७॥
સાએ સદા પેાતાની ઈચ્છા પ્રમાણે પ્રતિનિધિ નિમવેા નહીં, પણ વાદિયે નિમવા. પ્રતિનિધિ લેાભથી વિરૂદ્ધ કાર્ય કરે તે તે દંડપાત્ર થાય છે. ૧૧૭ यो न भ्राता न च पिता न पुत्रो न नियोगकृत् ।
परार्थवादी दण्ड्यः स्याद् व्यवहारेषु विब्रुवन्॥११८॥
જે મનુષ્ય વાદીના ભાઈ, પિતા, પુત્ર, તેમ તેના તરફના પ્રતિનિધિ નહેાય, તેવા મનુષ્ય બીજાના વાદી બનીને દાવાઓમાં આડુ અવળુ ખેલવા માંડે તે રાજાએ તેને શિક્ષા કરવી.૧૮

तदधीनकुटुम्बिन्यः स्वैरिण्यो गणिकाश्च याः ।
निष्कुला याश्च पतितास्तासामाद्द्ाना ते॥११९॥

  • અહિંયા પ્રતિનિધિ એટલે જયુરર-સભ્ય કે આસેસર જાણવા.


૩૦૦
શુક્રનીતિ,
પેાતાના કુટુંબને સ્વાધીન રાખનારી નારીને, સ્વતંત્ર વર્જાનારી નારીને, વેશ્યાને, નીચ કુળની સ્રીને, અને બ્રહ્મહત્યા આદિક મહાપાપ કરનારીને રાજસભામાં ખેલાવી સકાય છે.૧૧૯

प्रवर्त्तयित्वा वादं तु वादिनौ तु मृतौ यदि ।
तत्पुत्त्रो विवदेत्तज्ज्ञो ह्यन्यथा तु निवर्त्तयेत्॥१२०॥
રાજસભામાં દાવેા ચલાવ્યા પછી, વાદી તથા પ્રતિવાદી બન્ને જણા મરી ગયા તે ચાલતા વાદમાં ાણીતા એવા વાદી પ્રતિવાદીના પુત્રે વાદ ચલાવવે; પણ તેએ બે અજાણ્યા હોય તે તેમણે વાઢ છેડી દેવા. ૧૨૦ मनुष्यमारणे स्तेये परदाराभिमर्शने ।
अभक्ष्यभक्षणे चैव कन्याहरणदूषणे॥१२१॥
 पारुष्ये कूटकरणे नृपद्रोहे च साहसे ।
प्रतिनिधिर्न दातव्यः कर्ता तु विवदेत्स्वयम्॥१२२॥

મનુષ્ય વધમાં, ચેરીમાં, પરસ્ત્રીપર બળાત્કાર કરવાનાં સંબંધમાં, •માંસ મદિરા વગેરે ખાવા પીવાના સંબંધમાં, કન્યા હરણના આળમાં, દૂષણ દેવાના આરેાપમાં, શિક્ષા કરવાના આરેપમાં, કપટ કરવાના આરાપમાં, રાજકાહ કરવાના આરેાપમાં અને સાહસકર્મમાં પ્રતિનિધિ રાખવા નહીં, પરંતુ કત્તાએ પેાતેજ રાજસભામાં વાદ ચલાવવે ૧૨૧ ૧૨૩ आहूतो यत्र नागच्छेद्दर्पाद्बन्धुबलान्वितः ।
अभियोगानुरूपेण तस्य दण्डं प्रकल्पयेत्॥


१२३॥


જે મનુષ્ય કુટુ ખ
રાન કોઈ મનુષ્યને રાજસભામાં ખેલાવે ત્યારે બળના અહંકારે, રાજ સભામાં આવે નહીં તેા રાજાએ તે મનુષ્યને અપરાધના પ્રમાણમાં શિક્ષા કરવી.૧૨૩

જામીનના પ્રકાર.
दूतेनाह्नानितं प्राप्ताधर्षकं प्रतिवादिनम् ।
दृष्ट्वा राज्ञा तयोश्विन्त्यो यथार्हप्रतिभूस्त्वतः॥१२४॥
 રાજાએ દૂતદ્નારા દુ:ખી થયેલા વાદી તથા પ્રતિવાદી બન્નેને તેડાવવા અને તે આવે કે તેને જોયા પછી તે બન્નેના યથેાચિત જામીન લેવા.
૧૩૪
दास्याम्यदत्तमेतैन दर्शयामि तवान्तिके ।
एनमाधिं दापयिष्ये ह्यस्मात्ते न भयं क्वचित्॥१२५॥
પક્ષ.
अकृतं च कारेष्यांमि ह्यनेनायञ्च वृत्तिमान् ।
अस्तीति न च मिथ्यैतदंगीकुर्यादतन्द्रितः॥१२६॥
 प्रगल्भो बहुविश्वस्तानधीनो विश्रुतो धनी ।
उभयोः प्रतिभूग्रह्यः समर्थः कार्य्यनिर्णये॥१२७॥
એ નહી આપે તે હું આપીશ,' આ પ્રમાણે બંધાયલા જમીનને ટ્ટાન જામીન કહે છે, એ ભાગી જશે તે હું તમારી સમીપ હાજર કરીશ,’ આ પ્રમાણે ખ'ધાયલા જામીનને રદર્શન જામીન કહે છે. આ મનુષ્ય પાસેથી તમને ધન અપાવીશ, તમારે આ મનુષ્યના જરા પણ ભય રાખવા નહીં, તે કામ કરશે નહીં તે તેનાવતી હું કામ કરીશ, આ મનુષ્ય આજીવિકાવાળે અને ઉદ્યાગી માટે તે ખોટી વાતના સ્વીકાર કરે નહીં’–આ પ્રમાણે કહીને જે મનુષ્ય વચમાં બંધાયછે તે વિશ્વાસુ જામીન કહેવાય છે. ઉક્ત જામીન, ચતુર, ઘણાને વિશ્વાસપાત્ર, સ્વાધીન, પ્રખ્યાત, ધનાઢય તથા કથા પ્રમાણે કાર્ય કરવામાં સમર્થ હોય તે તેઓને વાદી પ્રતિવાદીના કાર્ય નિર્ણયમાટે ગ્રહણ કરવા. ૧૨૫૧૨૭
विवादिनौ सनिरुध्य ततो वादं प्रवर्त्तयेत् ।
स्वपुष्टौ परपुष्टी वा स्वभृत्या पुष्टरक्षकौ ।
સસાધનો તત્ત્વમિછુ: છૂટતાધનાડ્યા॥૧૨૮॥
૩૦૧
પેાતાની પાસે દાવાના પુરાવા હેાવાથી સ્વાધીન, બીનની પાસે દાવાના પુરાવા હેાવાથી પરાધીન, અથવા તે પેાતાના પગાર આપીને પુષ્કરક્ષક-અદ્યાત્ ાષ્યપાલક એવા સાધનવાળા વાદી પ્રતિવાદી મનેને નજર કેદ કરી, રાજાએ તેના પુરાવાએ ખેાટા છે કે ખરા તે સદેહને લીધે સત્યવસ્તુને યથાર્થ રીતે જાણવાની ઇચ્છાથી ખન્નેના વાદ સાંભળવા.૧૨૮

પક્ષ
प्रतिज्ञादोषनिर्मुक्तं साध्यं सत्कारणान्वितम् ।
निश्चितं लोकासिद्धञ्च पक्षं पक्षविदो विदुः॥१२९॥
પ્રતિજ્ઞાના દેષથી રહિત, સારાં સાધન, (લેખ સાક્ષીથી) પૂર્ણ, અને સદેહરહિત લાકસિદ્ધ દાવાને, પક્ષવેત્તા પડિત, પક્ષ સમજે છે. ૧૨૯ अन्यार्थमर्थहीनं च प्रमाणागमवर्जितम् ।
लेख्यहीनाधिकं भ्रष्टं भाषादोषा उदाहृताः॥१३०॥
અન્ય અર્ચના ખાધ કરનારૂં, ઈષ્ટાર્યથી રહિત, પ્રમાણ તથા આગમથી
૨૬

શુક્રનીતિ.
રહિત, લખતાં ઓછું અધિક લખાયેલું, લખતાં કેટલુંએક પડેલું, આટલાને ભાષાદે કહ્યા છે.૧૩૦

अप्रसिद्धं निराबाधं निरर्थ निष्पूयोजनम् ।
असाध्यं वा विरुद्धं वा पक्षाभासं विवर्जयेत्॥१३१॥
અપ્રસિધ, નિરાબાધ, નિરર્થક, નિપ્રયોજન, અસાધ્ય અથવા તે વિરૂધ્ધ વાદને પક્ષાભાસ કહે છે. રાજાએ ન્યાયસભામાં પક્ષાભાસને ગ્રહણ શું કરવું નહીં. ૧૩૧ . न केनचिच्छ्रतो दृष्टः सोऽप्रसिद्ध उदाहृतः ।
अहं मूकेन संशप्तो वन्ध्यापुत्रेण ताडितः॥१३२॥
જે અભિગ (દાવો, કોઈના જોવામાં કે સાંભળવામાં આવ્યો ન હોય, તે અપ્રસિધ્ધ કહેવાય છે; જેમકે–મને મૂગા મનુષ્ય ગાળ દીધી, વાંઝણીના પુત્રે મને માર્યો, વગેરે વાર્તજ અપ્રમાણ છે.૧૩૨

अधोते सुस्वरं गाति स्वगेहे विहरत्यम् ।
धत्ते मार्गमुखद्वारं मम गेहसमीपतः ।
इति ज्ञेयं निराबाधं निष्पूयोजनमेव तत्॥१३३॥
 નિરાબાધ અને નિષ્પાજન બન્નેને એકજ જાણવા. આ મનુષ્ય પોતાના ઘરમાં ઘાટ કાઢીને ભણે છે, ગાય છે અને હરે ફરે છે, આ મારા ઘરની પડેસમાં રસ્તા ઉપર પડતાં બારણુંને વાસે છે-આને નિરાબાધ જાણ; અને તેને જ પ્રિયજન પણ જાણ.૧૩૩

सदा मदतककन्यायां जामाता विहरत्ययम् ।
गर्भ धत्ते न वन्ध्येयं मृतोऽयं न प्रभाषते ।
किमर्थामति तज्ज्ञेयमसाध्यञ्च विरुद्धकम्॥१३४॥
આ જમાઈ સદા મેં પરણાવેલી કન્યા સાથે શામાટે વિહાર કરે છે, તથા આ વંધ્યા સ્ત્રી શા માટે ગર્ભ ધારણ કરતી નથી, આવા દાવાને અસાધ્ય જાણો. તથા આ મરેલા શા માટે બોલતા નથી ? આને વિરૂદ્ધ જાણો.૧૩૪

मदुःखसुखतो लोको दूयते न न नन्दति।
निरर्थमिति वा ज्ञेयं निष्पूयोजनमेव वा॥१३५॥
 . લેક, મારા દુઃખે દુઃખી અને મારા સુખે સુખી થતાં નથી આવા જવાને નિરર્થક અથવા તે નિપ્રયોજન જાણવા, ૧૩૫

Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તપાસનું
સ્વરૂપ.
૩૦
તપાસનું સ્વરૂપ. श्रावयित्वा तु यत्कार्य यजेदन्यद्वदेदसौ॥
अन्यपक्षाश्रयावादी हीनो दण्ड्यश्च स स्मृतः॥१३६॥
 જે વાદી ન્યાયસભામાં એક કાર્ય સંભળાવતાં, તેને પડતું મૂકી બીજુ કાએ નિવેદન કરે તે વાદીને અપરપક્ષનો આશ્રય કરવાથી દાવામાંથી ભ્રષ્ટ અને દંડપાત્ર જાણવો.૧૩૬

विनिश्चिते पूर्वपक्षे ग्राह्याग्राह्यविशोधिते ।
प्रतिज्ञाते स्थिरीभूते लेखयेदुत्तरं ततः॥१३७॥
 વાદિયે પ્રતિજ્ઞા કરેલા પૂર્વપક્ષને ગ્રાહ્ય અને અગ્રાહ્ય અંશેથી શુધ કરવો, (અને) તે નિર્ણય કરીને તેને દઢતર કર્યા પછી પ્રતિવાદી પાસે તેનો ઉત્તર લખાવવો.૧૩૭

तत्राभियोक्ता प्राक्टष्टो ह्यभियुक्तस्त्वनन्तरम् ।
प्राडिवाकः सदस्याद्यैर्दाप्यते ह्युत्तरं ततः॥१३८॥
ન્યાયાધીશે વિવાદ વિષયમાં પ્રથમ વાદીને પ્રશ્ન કરો ત્યારે પછી અપરાધી પ્રતિવાદીને પ્રશ્ન કરો. ત્યાર પછી તે બંનેના ઉત્તરને સભાસદે સાથે નિર્ણય કરીને તેઓ ઉત્તર આપે તે ઉપર વિચાર કર.૧૩૮

श्रुतार्थस्योत्तरं लेख्यं पूर्वावदेकसन्निधौ ।
पक्षस्य व्यापकं सारमसन्दिग्घमनाकुलम् ।
अव्याख्यागम्यमित्येतन्निर्दुष्टं प्रदिवादिना॥१३९॥
 વાદી પિતાનો પૂર્વપક્ષ કહી રહ્યા પછી, પ્રતિવાદિયે વાદીના સમક્ષમાં તેણે કરેલા પૂર્વપક્ષને ઢાંકનાર, સારભૂત, સંદેહ રહિત, ગુચવણુવિનાને અને વ્યાખ્યાવિના સમજાય તેવો ઉત્તર લખાવવો. આ ઉત્તરને દેષરહિત ઉત્તર કહે છે.૧૩૯

सन्दिग्धमन्यत्प्रकृतादत्यल्पमतिभूरि च ।
पक्षकदेशे व्याप्यं यत्तत्तु नैवोत्तरं भवेत्॥१४०॥
આમ હશે કે આમ, આ પ્રમાણે સંદેહવાળ, ચાલતા વિષયથી જુ, ઘણે નાનો કે ઘણે મટે તથા વિવાદ વિષયના એક દેશને લગતે–પરંતુ સર્વ દેશથી ભિન્ન જે ઉત્તર તે ઉત્તરજ ગણાય નહીં.૧૪૦

न चाहूतो वदेत्किञ्चिद्धीनो दण्ड्यश्च स स्मृतः॥१४१॥
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૪
શુક્રનીતિ.
વાદિને અથવા તે પ્રતિવાદીને ગમે તેને સભામાં બોલાવીને પ્રશ્ન કરવા.. તેઓ જે ઉત્તર આપે નહીં તો તેને દાન વ્યર્થ જાણવો અને તેને શિક્ષા પાત્ર જાણવો.૧૪૧

पूर्वपक्षे यथार्थे तु न दद्यादुत्तरन्तु यः ।
प्रत्यर्थी दापनीयः स्यात्सामादिभिरुपक्रमैः॥१४२॥
વાદીએ પૂર્વપક્ષ બરાબર કર્યો હોય, છતાં પ્રતિવાદી તેને ઉત્તર આપે નહીં તો પ્રતિવાદીને સામ, દામ, ભેદ અને દંડ આદિ ઉપાથી સમજાવીને ઉત્તર અપાવ.૧૪૨

मोहाद्वा यदि वा शाठयाद्यन्नोक्तं पूर्ववादिना ।
उत्तरान्तर्गतं वा तत्प्रश्नैर्गाचं द्वयोरपि॥१४३॥
પૂર્વવાદીએ પૂર્વપક્ષમાં ગભરાટને લીધે અથવા તે કપટને લીધે જે કહ્યું ન હોય અને પ્રતિવાદીએ પણ ગભરાટથી અથવા તે કપટથી ઉત્તરમાં જે જણાવ્યું ન હોય, તે સર્વ વિષય હળવે હળવે પ્રશ્નો પુછીને નિપુણતાથી વાદી તથા પ્રતિવાદી પાસેથી કઢાવી લેવું.૧૪૩

सत्यं मिथ्योत्तरञ्चैव प्रत्यवस्कदनं तथा ।
पूर्वन्यायविधिश्चैवमुत्तरं स्याच्चतुर्विधम्॥१४४॥
ઉત્તર ચાર પ્રકારના છે. જેમકે સત્ય મિથ્યા ૩પ્રય વસકંદન અને ૪પૂર્વન્યાયવિધિ.૧૪૪

अङ्गीकृतं यथार्थ यहाद्युक्त प्रतिवादिना ।
सत्योत्तरन्तु तज्ज्ञेयं प्रतिपतिश्च सा स्मृता॥१४५॥
વાદિયે જે કહ્યું હોય તેને પ્રતિવાદી યથાર્થ રીતે સ્વીકાર કરે તે તેને સત્ય ઉત્તર જાણવો, અને તેને પ્રતિપત્તિ કહે છે.
श्रुत्वा भाषार्थमन्यस्तु यदि तं प्रतिषेधात ।
अर्थतः शद्वतो वापि मिथ्या तज्ज्ञेयमुत्तरम्॥१४६॥
 વાદી પૂર્વપક્ષ કરે તે સાંભળીને પ્રતિવાદી શબ્દથી અથવા તે અચથી તે પૂર્વપક્ષનો સ્વીકાર કરે નહીં તેને મિચ્યોત્તર કહે છે.૧૪૬

मिथ्थैतन्नाभिजानामि तदा तत्र न सन्निधिः ।
માતામિ તટે રૂાતિ મિથ્યા તુર્વિધ | ૨૪ ૭ છે. મિથ્થાના ચાર વિભાગ છે. આ વાત જ બેટી છે; રહું તે વાર્તા જાણ નથી; ૩જ્યારે તેને ટટો થયો ત્યારે હું તેની પાસે નહજ્યારે તેને 2 થયો ત્યારે મારે જન્મજ ન હતા.૧૪૭

તપાસનું
સ્વરૂપ.
अर्थिना लिखितो ह्यर्थः प्रत्यर्थी यदि तं तथा ।
प्रपद्य कारणं ब्रूयात्प्रत्यवस्कन्दनं हि तत्॥१४८॥
વાદિયે જે વિષય લખેલો હોય તે વિષયને સાંભળીને પ્રતિવાદી સ્વીકાર કરે અને તેનાં કારણે કહી બતાવે તો તે પ્રત્યવસકંદન ઉત્તર ગણાય છે.૧૪૮

अस्मिन्नर्थे ममानेन वाद : पूर्वमभूत्तदा ।
जितोऽयमिति चेद्वयात्प्राङ्न्यायः स उदाहृतः॥१४९॥
 દુઆ વિષયમાં, માં આગળ આની સાથે વિવાદ થયે હતે ત્યારે મેં આનો પરાજય કર્યો હત–આ પ્રમાણે જ્યારે પ્રત્યથી બોલે તે પાઉંન્યાય કહેવાય છે. ૧૪૯ ।
जयपत्रेण सभ्यैर्वा साक्षिभिर्भावयाम्यहम् ।
मया जितः पूर्वमिति प्राङ्न्यायस्त्रिविधः स्मृतः॥१५०॥
મેં આને પ્રથમ પરાજય કર્યો છે તે વિજયપત્રથી અથવા તો ૨ સભાસદેથી અથવા તે ૩ સાક્ષિઓથી સિદ્ધ કરી આપું છું-આ પ્રમાણે પ્રાઉન્યાયના ત્રણ ભેદ છે.૧૫૦

अन्योऽन्ययोः समक्षन्तु वादिनोः पक्षमुत्तरम् ।
नहि गृहन्ति ये सभ्या दण्ड्यास्ते चोरवत् सदा॥१५१॥
જે સભાસદે વાદી તથા પ્રતિવાદીની સમક્ષમાં પૂર્વપક્ષ તથા ઉત્તર પક્ષ સાંભળે નહીં–પણ તેના કામને ઉડાવી દેવા ઈછે, તે સભાસદોને, રાજાએ ચોરની પેઠે સદા શિક્ષા કરવી.૧૫૧

लिखिते शोधिते सम्यक्सति निर्दोष उत्तरे ।
अर्थिप्रथिनोर्वापि क्रिया कारणमिप्यते॥१५२॥
પ્રતિવાદી પાસેથી ઉત્તર લખાવીને તેને યથાર્થ રીતે તપાસવે; તે ઉત્તર નિર્દોષ જણાય ત્યારે, વાદીના તથા પ્રતિવાદીના સાક્ષી, લેખ, ભોગવટે વગેરે પુરાવાઓ તપાસીને વિજયપત્ર આપ. ૧૫ર
पूर्वपक्षः स्मृतः पादो द्वितीय श्चोत्तरात्मकः ।
क्रियापादस्तृतीयस्तु चतुर्थो निर्णयाभिधः॥१५३॥
વ્યવહારનાં-દાવાનાં ચાર ચરણ છે. પૂર્વપક્ષ પ્રથમ ચરણ છે, ઉ. ર૫ક્ષ બીજું ચરણ છે, સાક્ષી, લેખ વિગેરે કીયા ત્રીજું ચરણ છે અને નિર્ણય (સિધાંત) ચોથું ચરણ છે.૧૫૩

Shri Mahavir Jain Aradhana Kendra
૩.૩
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
I
कार्य्यं हि साध्यमित्युक्तं साधनन्तु क्रियोच्यते ।
अर्थी तृतीयपादे तु क्रियया प्रतिपादयेत्॥१९४॥
સાંધ્યને કાર્ય કહે છે. અને સાધ્યના સાક્ષી, લેખ, ભાગવટા વિગેરે સાધનને ક્રીયા કહે છે. માટે વાદીએ વ્યવહારના ત્રીજા ચરણથીસાક્ષી વગેરે ક્રીયાથી દાવાને સિદ્ધ કરી આપવે.૧૫૪

चतुष्पाद्व्यवहारः स्यात्प्रतिपत्त्युत्तरं विना॥१५५॥
આગળ જણાવેલા ચાર પ્રકારના ઉત્તરામાં પ્રથમના સત્ય ઉત્તરમાં વ્યવહારનાં એ ચરણનુ કામ પડે છે; અને મિથ્યા ઊત્તર વગેરે ત્રણ ઉત્તરમાં વ્યવહારના ચારે ચરણા કામે લગાડવાં પડે છે-તે વિના સિધ્ધાંત આવતા નથી.૧૫૫

क्रमागतान्ववादांस्तु पश्येद्वा कार्य्यगौरवात्॥१५६॥
 દાવાને યથાક્રમ તપાસવા અથવા તે કાર્યની ગૈારવતા ઉપર વિચાર કરીને તપાસવા.૧૫૬

લાઘવતા
यस्य वाभ्यधिका पीडा कार्य्यं वाभ्यधिकं भवेत्॥वर्णानुक्रमतो वापि नयेत्पूर्वं विवादयेत्॥१५७॥
જેને અધિક પીડા થઇ હોય અથવા તેા જેનું કાર્ય અત્યાવશ્યક હાય તેના દાવાઓને પ્રથમ લેવા અથવા તે વર્ણનાનુક્રમ દાવાઓ લેવા ને તેના ઉપર વિવાદ ચલાવવે.૧૫૭

कल्पायेत्वोत्तरं सभ्यैर्दातव्यैकस्य भावना॥१५८॥
 साध्यस्य साधनार्थं हि निर्दिष्टा यस्य भावना ।
સભાસદેાએ પ્રતિવાદીને પ્રશ્નો પુછીને તેની પાસેથી ઉત્તરા કઢાવવા; અને પછી વાદીને તેનેા દાવા સિધ્ધ કરવા માટે વિચાર કરવાના અવસર આપવું.
૧૫૮
विभावयेत्प्रतिज्ञातं सोऽखिलं लिखितादिना॥१५९॥
જેને વિચાર કરવાનેા સમય આપ્યા હોય તેણે પેાતાનું કર્ય સાધવા માટે લેખપત્ર વગેરે બતાવીને સમગ્ર પ્રતિજ્ઞા કરેલુ' પ્રતિપાદન કરવું; ૧૫૯
न चैकस्मिन्विवादे तु क्रिया स्याद्वादिनोर्द्धयोः॥१६०॥
 એક દાવામાં-વાદી પ્રતિવાદીયે દાવાને પુષ્ટિ આપનારાં લેખપત્ર મેળવવાં નહીં-એકે તેના પુરાવા દર્શાવવા અને ખીજાએ તેનાં મિથ્યાપણાનાં સાધન દર્શાવવાં.
૧૬૦

તપાસનું સ્વરૂપ. मिथ्या क्रिया पूर्ववादे कारणे प्रतिवादिनि ।
प्राङ्न्यायकारणोक्ती तु प्रत्यर्थी निर्दिशेत् क्रियाम्॥१६१॥
પ્રથમ વાદીએ પૂર્વપક્ષ કર્યા પછી, પ્રતિવાદી તેનાં કારણે દશાવે ત્યારે વાદીની કીયા મિથ્યા થઈ પડે છે. પ્રા ન્યાયનાં કારણે કહેતી વેળા પ્રતિવાદિયે કીયા (પૂરા) દર્શાવવી.૧૬૧

कारणात्पूर्वपक्षोऽपि उत्तरत्वं प्रपद्यते॥१६२॥
 પૂર્વપક્ષ પણ કોઈ કારણને લીધે ઉત્તરપક્ષ રૂપ થઈ પડે છે. ૧૬૨ ततोऽर्थी लेखये त्सद्यः प्रतिज्ञातार्थसाधनम् ।
तत्सासाधनन्तु द्विविधं मानुषं दैविकं तथा॥१६३॥
પ્રતિવાદિયે ઉત્તર આપ્યા પછી વાદિયે તત પતે પ્રતિજ્ઞા કરેલા પૂર્વપક્ષમાં પ્રમાણભૂત સાધને લખાવવાં. તે સાધને બે પ્રકારનાં છેઃ લૌકક તથા અલૌકિક.૧૬૩

क्रिया स्याल्लिखितं भुक्तिः साक्षिणश्चौत मानुषम् ।
दैवं धटादि तद्भव्यं भूतालाभान्नियोजयेत्॥१६४॥
લેખપત્ર, ભોગવટે, અને સાક્ષીયો-આ ત્રણ લૌકિક સાધન છે. અને તુલા (તળાવું) વગેરે અલૌકિક સાધન છે. જ્યારે લૌકિક સાધનથી બરાબર નિર્ણય થાય નહીં ત્યારે અલૌકિક તુલા વગેરે સાધનોનો ઉપયોગ કરો.૧૬૪

तत्त्वच्छलानुसारित्वाद्भूतं भव्यं द्विधा स्मृतम् ।
तत्त्वं सत्यार्थाभिधााये कूटाद्यभिहितं छलम्॥१६५॥
લૌકિક તથા અલૌકિક એવાં બે પ્રકારનાં તત્વ તથા છળ જાણવા. જે સત્ય વાર્તા સિદ્ધ કરી આપે છે તે તત્વ-સાધન અને કપટથી ભરેલું હોય તો તે છળ-સાધન કહેવાય છે.૧૬૫

छलं निरस्य भूतेन व्यवहारान्नयेनृपः।
युक्त्यानुमानतो नित्यं सामादिभिरुपक्रमैः॥१६६॥
માટે રાજાએ યુકિતથી, અનુમાનથી, તથા સામ, દામ, ભેદ અને દંડથી છળનો નાશ કરીને યથાર્થપણે દાવાઓને સદા તપાસવા.૧૬

न कालहरणं कायं राज्ञा साधनदर्शने ।
महान्दोषो भवेत्कालाद्धर्मव्यापत्तिलक्षणः॥१६७॥
 રાજાએ દાવા તપાસવા માટે કાળ કાઢશે નહીં. કારણ કે દાવાઓ ઝાઝા વખત સુધી ન તપાસવાથી રાજાના રાજધર્મને હાનીકારક મટા. દેષ લાગે છે.૧૬૭

૩૦૮
શુક્રનીતિ.
अर्थिप्रत्यर्थिप्रत्यक्षं साधनानि प्रदर्शयेत् ।
अप्रत्यक्षं तयोर्नैव गृह्णीयात्साधनं नृपः॥१६८॥
રાજાએ વાદી અને પ્રતિવાદીની સમક્ષમાં દાવાએના પુરાવા તપાસવા, પરંતુ કાઈ (પણ) વાર તેઓની ગેરહાજરીમાં પુરાવા તપાસવા નહીં. ૧૬૮ साधनानाञ्च ये दोषा वक्तव्यास्ते विवादिना ।
દાસ્તુ માટા: સમ્ય: વાજે રશાસ્ત્રમર્શનાત્ ॥{૬૨॥
વાઢિયે અથવા તે પ્રતિવાદિયે, પુરાવાના જે દેજે! હાય તે કહી બતાવવા અને સભાસદોએ દાવાની તપાસ કરતી વેળા શાસ્ત્રમાં બ્રેઇને ગુપ્ત દેષ પ્રકટ કરવા, ૧૬૯
પુરાવાના
www
अन्यथा दूषयन्दण्डयः साध्यार्थादेव हीयते ।
विमृश्य साधनं सम्यक्कुर्य्यात्कार्य्यविनिर्णयम्॥१७०॥
જે મનુષ્ય નીતિશાસ્ત્રથી ઉલટી રીતે પુરાવામાં દેષ મતાવે તે શિક્ષાપાત્ર ગણાય છે અને સાધ્યવિષયથી ભ્રષ્ટ થાય છે. માટે સારી રીતે પુરાવાઓને વિચારીને કાર્યને નિર્ણય કરવા.
૧૭૦
कूटसाधनकारी तु दण्ड्यः कार्य्यानुरूपतः ।
द्विगुणं कूटसाक्षी तु साक्ष्यलोपी तथैव च॥१७१॥
વાદી અથવા તે પ્રતિવાદી ખેાટા પુરાવા રજુ કરે તે તે કાર્યના પ્રમાણમાં શિક્ષાપાત્ર થાય છે. ખેાટી સાક્ષી પુરનારાને અને સાક્ષી ઉરાડી દેનારાને ખમણી શિક્ષા કરવી.૧૭૧

લેખ વિચાર.
अधुना लिखितं वच्मि यथावदनुपूर्वशः ।
'अनुभूतस्मारकन्तु लिखितं ब्रह्मणा कृतम्॥१७२॥
હવે ક્રમવાર લેખી પુરાવા સબંધી વિષય યથાર્થે કહું છું. પ્રથમ કરેલુ’ કાર્ય સ્મરણમાં રહેવા માટે બ્રહ્માએ લેખ ઉત્પન્ન કર્યેા છે.
૧૭૨
राजकीयं लौकिकञ्च द्विविधं लिखितं स्मृतम् ।
सहस्तलिखितं वान्यहस्तेनापि विलेखितम् ।
असाक्षिमत्साक्षिमच्च सिद्धिर्देशस्थितेस्तयोः॥१७३॥
લેખ એ પ્રકારના છે: રાજકીય લેખ અને લૈાકિક લેખ. સાધા રણ લેખના બે ભાગ છે: પેાતાને હાથે લખેલા તથા પરને હાથે લખાવેલા

લેખ વિચાર.
લેખ. સાક્ષીવાળા તથા સાક્ષી વિનાને લેખ. સાક્ષીવાળા તથા સાક્ષીવિનાના લેખથી કાર્યસિદ્ધિ દેશની સ્થિતિ ઉપર આધાર રાખે છે.૧૭૩

માનદ્રાનયાત્રાનવેદ્દાનમામિ | સંતધા રીજિ ત્રિવધું રાનરસના शासनार्थ ज्ञापनार्थं निर्णयार्थ तृतीयकम्॥१७४॥
૧ ભાગ પાડવા, ૨ દાન આપવું, ૩ વેચવું, ૪ લેવું, ઠરાવ કર, ૬ કરજ આપવું, તથા ૭ કરજ લેવું. આમ લેકિકના સાત પ્રકાર થાય છે. રાજ શાસનના ત્રણ પ્રકાર છે, ૧ શાસન ૨ જ્ઞાપને, ૩ અને નિર્ણય.૧૭૪

साक्षिमादक्थ्यभिमतं भागपत्रं सुभाक्तयुक् ।
सिद्धिकृच्चान्यथा पित्रा कृतमप्यतं स्मृतम्॥१७५॥
 પિતાએ વહેંચણી માટે જે ભાગપત્ર કર્યું હોય તેમાં સાક્ષીઓની સં. મતિ હય, ભાગીદારોની સંમતિ હોય, સ્પષ્ટ લખાણ કર્યું હોય, તે લેખ ખરે ગણાય છે. પરંતુ જેમાં સાક્ષી નહોય, ભાગીદારની સંમતિ ન હોય, તે લેખ પિતાએ કર્યો હોય તે પણ તે નિષ્ફળ જાણવો.૧૭૫

दायादाभिमतं दानक्रयविक्रयपत्रकम् ।
स्थावरस्य ग्रामपादिसाक्षिकं सिद्धिकृत्स्मृतम्॥१७६॥
 ભૂમિ વગેરે સ્થાવર ધનના દાન, કય કે વિક્રય પત્ર ભાગીદારોએ માન્ય કર્યું હોય, ગ્રામોધ્યક્ષાદિકની સાક્ષીવાળું હોય તેને સિધિકારી–સત્ય જાણવું.૧૭૬

राज्ञा स्वहस्तसयुक्तं स्वमुद्राचिाहतं तथा ।
राजकीयं स्मृतं लेख्यं प्रकृतिभिश्च मुद्रितम्॥१७७॥
 રાજાએ જેમાં પોતાના હાથની સમંતિ કરી હોય, અથવા તે પોતાના હાથની મહોર છાપ કરી હોય કે રાજાની સંમતિથી રાજાના કાર્યભારીઓએ મહોર મારી હેય તે રાજકીય લેખ સમજ.૧૭૭

निवेश्य कालं वर्ष च मासं पक्षं तिथिं तथा ।
वेलां प्रदेशं विषयं स्थानं जात्याकृती वयः॥१७८॥
 साध्यं प्रमाणं द्रव्यं च संख्या नाम तथात्मनः ।
राज्ञां च क्रमशो नाम निवासं साध्यनाम च॥१७९॥
 क्रमापितॄणां नामानि पीडामाहर्तदायकौ ।
क्षमालिङ्गानि चान्याने पक्षे सङ्कीर्त्य लेखयेत्॥१८॥
૧૦
શુક્રનીતિ.
કોઈ પક્ષ માટે લેખ કરવા હાય ત્યારે તે લેખમાં સમય, વર્ષ, માસ, પક્ષ, તીથિ, વેળા, પ્રદેશ, વિષય, સ્થાન, જાતિ, શરીર, આકાર, તરૂણાનિક અવસ્થા, કાર્ય, પુરાવા, દ્રવ્ય, દ્રવ્યની અમુક સખ્યા, પેાતાનું નામ, પિતાનુ નામ, દેશના રાજાનું નામ, તેના પિતાનું નામ અને ઠામ તથા અમુક કાર્યનું નામ, પેાતાને જે પીડા થઇ હોય તેનું નામ, વન મેળવનારતુ તથા આપનારનું નામ, ક્ષમાનાં ચિન્હ તથા બીજા આવશ્યક કારણા સારી રીતે કહીને લેખમાં લખાવવાં. ૧૭૮-૧૯૦
અપ્રામાણિક લેખ.
यत्रैतानि न लिख्यन्ते हीनं लेख्यं तदुच्यते ।
भिन्नक्रमं व्युत्क्रमार्थं प्रकीर्णार्थं निरर्थकम्॥१८९॥
 अतीतकाललिखितं न स्यात्चत्साधनक्षमम् ।
अप्रगल्भेन च स्त्रिया बलात्कारेण यत्कृतम्॥१८२॥
જે લેખમાં ઉપર જણાવેલી ખામત જણાવી નહાય તે લેખ હીન અધાતુઅપ્રમાણીક જાણવા. જેમાં ક્રમ પ્રમાણે લખ્યું ન હેાય, જેમાં વિપરીત સમજાય તેવું લખ્યુ હાય, જેમાં જણાવવાની ખાખત આડી અવળી લખી હાય, જેમાં કંઈ પણ ખાખત સમજાતી નહેાય, કાળાંતરને લખેલા હાય, મૂર્ખ મનુષ્યે લખ્યા હાય, ક્રિયે લખ્યા હાય, અથવા તે બળાત્કારથી લખાવ્યા હોય તે લેખ પ્રામાણિક ગણાતા નથી. ૧૮૧-૧૮૨
सद्भिर्लेख्यैः साक्षिभिश्च भोगैर्दिव्यैः प्रमाणताम् ।
व्यवहारे नरो याति चेहामुत्राश्रुते सुखं॥१८३ ॥
જે મનુષ્ય સત્ય લેખેાથી, સાક્ષિયાથી, ભાગવટાથી, તથા તુલા વગેરે દિવ્ય પુરાવાથી દાવામાં વિજય મેળવે છે તે નર આલાકમાં તથા પરલેાકમાં સુખ ભાગેવે છે.૧૮૩

સાક્ષીગ્રહણ વ્યવસ્થા.
स्वेतरः कार्य्यविज्ञानी यः स साक्षी त्वनेकधा ।
दृष्टार्थश्च श्रुतार्थश्च कृतश्चैवाकृतो द्विधा॥१८४॥
જે મનુષ્ય પેાતાની સાથે કોા સબધ ધરાવતા ન હોય છતાં કાર્યને જાણતા હોય તેને સાક્ષી સમજવા. તેના અનંત ભેદ છે, પરંતુ તેના એ મુખ્ય ભેદ છે. કાર્યને નજરે જોનારા તથા કર્ણપરપરાએ સાંભળનારા, એના પણ એ ભેદ છે: એક મૃત તથા ખીજો અકૃત.૧૮૪

સાક્ષીગ્રહણ વ્યવસ્થા.
अर्थिप्रत्यर्थिसान्निध्यादनुभूतं तु प्राग्यथा ।
दर्शनै: श्रवणैर्येन स साक्षी तुल्यवाम्यदि॥१८५॥
यस्य नोपहता बुद्धिः स्मृतिः श्रोत्रं च नित्यशः ।
सुदीर्घेनापि कालेन सवै साक्षित्वमर्हति॥९८६॥
જેણે પૂર્વે વાદી તથા પ્રતિવાદીની પાસેથી દર્શન અને શ્રવણવડે કાર્યને અનુભવ્યુ` હાય, તે મનુષ્ય જો બરાબર વાર્તા કહે તેમ તે સાક્ષી થઈ શકે છે.૧૮૫

अनुभूतः सत्यवाग्यः सैकः साक्षित्वमर्हति ।
उभयानुमतः साक्षी भवत्येकोऽपि धर्मवित्॥
જે મનુષ્યની બુદ્ધિ, સ્મરણ શક્તિ અને કાન ઘણા કાળ સુધી સતેજ રહે છે તે મનુષ્ય સાક્ષી થવાને પાત્ર છે.૧૮૬

यथाजाति यथावर्ण सर्वे सर्वेषु साक्षिणः ।
गृहिणो नपराधीनाः सूरयश्चाप्रवासिनः॥१८८॥
૩૧૧
wwwwww
१८७॥
જે મનુષ્ય અનુભવ શક્તિ સંપન્ન તથા સત્યવાદી છે તેજ સાક્ષીપણા તે ચેાગ્ય છે; તથા જે ધર્મશાળ હેાય અને વાદી તથા પ્રતિવાદી જેને માન્ય રાખતા હેાય તે પણ એક સાક્ષી ગણાય છે.૧૮૭

ગૃહસ્થ, સ્વતંત્ર, વિદ્વાન, અને પ્રવાસ કરનાર નહીં આવા સર્વ મનુષ્ય જાતિપ્રમાણે અને વણપ્રમાણે સર્વવિષયમાં સાક્ષિયા થઈ શકે છે.૮

युवानः साक्षिण कार्य्याः स्त्रियः स्त्रीषु च कीर्त्तिताः॥१८९॥
પુરૂષના કાર્યમાં તરૂણ પુરૂષોને સાક્ષી રાખવા; અને સ્રીઓના કાર્યમાં ક્રિયાને સાક્ષિા રાખવી કહી છે.૧૮૯

साहसेषु च सर्वेषु स्तेयसंग्रहणेषु च ।
वाग्दण्डयोश्च पारुष्ये न परीक्षेत साक्षिणः॥१९०॥
बालोऽज्ञानादसत्यात्स्त्री पापाभ्यासाच्च कूटकृत् ।
विब्रूयाद्बान्धवः स्नेहाद्वैरनिर्यातनादरिः॥१९९॥
સંધળાં સાહસનાં, ચારીનાં, બળાત્કારનાં; ગાળ દેવાનાં અને મારવાનાં કામમાં સાક્ષીઓને તપાસવા નહીં; કારણ કે તેમાં હરકેાઈ મનુષ્ય સાક્ષી અને છે.૧૯૦

૩૨
શુક્રનીતિ.
अभिमानाच्च लोभाच्च विजातिश्च शठस्तथा ।
उपजीवनसङ्कोचाद्धृत्यश्चैते ह्यसाक्षिणः · नार्थसम्बन्धिनो विद्यायौनसम्बन्धिनोऽपि न॥१९२॥
બાળક અજ્ઞાનપણથી જુઠું બોલે છે, સ્ત્રી અસત્યતાથી જુઠું બેલે છે, કપટી પાપના અભ્યાસથી જુઠું બોલે છે, ભાઈ નેહથી જુઠું બેલે છે, શત્રુ વિર વાળવા માટે જુઠું બોલે છે, હલકાવર્ણનો મનુષ્ય અભિમાનને લીધે જુઠું બેલે છે. શઠ લોભને લીધે જુઠું બેલે છે, અને નોકર પોતાની આજીવિકાના નાશની બહીકે જુઠું બોલે છે માટે તેઓ સાક્ષી ગણાતા નથી. તથા ધનના સંબંધવાળા, સહાધ્યાચિયો અને જમાઈ વગેરે સંબંધીયો (પ્રમાણીક) સાક્ષી ગણાતા નથી. ૧૯૧–૧૯૨
श्रेण्यादिषु च वर्गेषु कश्चिच्चेद् द्वेष्यतामियात् ।
तस्य तेभ्यो न साक्ष्यं स्याद् द्वेष्टारः सर्व एव ते॥१९३॥
 જાતિ વગેરેમાં અથવા તે મંડળી વગેરે સમાજમાં જ્યારે કોઈને કઈ ની સાથે તકરાર થાય ત્યારે તેના મંડળમાંના લોકોની સાક્ષી લેવી નહીં; કારણ કે તે સઘળાજ તેના દ્વેષી હોય છે.૧૯૩

न कालहरणं कार्य राज्ञा साक्षिप्रभाषणे ।
अर्थिप्रत्यर्थिसानिध्ये साध्यार्थेऽपि च सन्निधौ॥१९४॥
 પ્રત્યક્ષ વાત્સદ્ઘ ન પરોકું થશ્વના 'नाङ्गीकरोति यः साक्ष्यं दण्डयः स्यादेशितो यदि॥१९५॥
 રાજાએ વાદી તથા પ્રતિવાદીની સમક્ષમાં સાક્ષીઓની સાક્ષી લેવામાં વખત ગાળો નહીં; તેમજ વાદી અને પ્રતિવાદીના કાર્યને નિર્ણય કરવામાં પણ બહુ કાળ કાઢવો નહીં, પણ તુરત નિર્ણય આપવો. બંનેની સમક્ષમાં સાક્ષીઓની સાક્ષી લેવી, પણ કઈ રીતે પછવાડે સાક્ષી લેવી નહીં. અને જેને સાક્ષી આપવા માટે આજ્ઞા કરવામાં આવી હોય તે જે સાક્ષી આપવાની ના પાડે તો તેને શિક્ષા કરવી. ૧૯૪–૧૯૫
यः साक्षान्नैव निर्दिष्टो नाहूतो नैव देशितः ।
ब्रूयान्मथ्येति तथ्यं वा दण्डयः सोऽपि नराधमः॥१९६॥
 જે મનુષ્યને ન્યાયાધીશની સમક્ષમાં સાક્ષી આપવા માટે કહેવામાં આવ્યું ન હોય, બેલા પણ નહાય અને સાક્ષી આપવાની આજ્ઞા પણ કરી નહેય, તેમ છતાં ખરી કે બેટી સાક્ષી પુરે છે તે નરાધમને પણ શિક્ષા કરવી.૧૯૬

સાક્ષીગ્રહણ વ્યવસ્થા..
૩૧૩
वैधे बहूनां वचनं समेषु गुणिनां वचः।
तत्राधिकगुणानां च गृहीयाद्वचनं सदा॥१९७॥
 ઘણા સાક્ષીઓ હોવાથી સાક્ષીઓની સાક્ષી ભિન્નભિન્ન પડે છે, માટે સંશય દૂર કરવા સારૂ ઘણુ સાક્ષિઓનું કહેવું માન્ય કરવું. જે બને પક્ષના સાક્ષીઓની સંખ્યા સરખી હોય તો તેમાં ગુણવાનું કહેવું માન્ય કરવું અને તેમાં પણ વધારે સગણી હેય તેઓનું વચન સદા પ્રમાણુ કરવું.૧૯૭

यत्रानियुक्तोऽपीक्षेत श्रृणुयाद्वापि किञ्चन ।
पृष्टस्तत्रापि सो ब्रूयाद्यथादृष्टं यथाश्रुतम्॥१९८॥
 કોઈ મનુષ્ય પ્રેરણા વિના પિતાની ઈચ્છાથી કેાઈ ઠેકાણે કંઈ વસ્તુ જઈ અથવા તે સાંભળી હોય અને તેને તે વિષયમાં કદી કઇ પુછે તો તેણે જેવા પ્રમાણે તથા સાંભળ્યા પ્રમાણે કહી બતાવવું.૧૯૮

विभिन्नकाले यज्ज्ञातं साक्षिभिश्चांशतः पृथक ।
एकैकं वादयेत्तत्र विधिरेष सनातनः॥१९९॥
સાક્ષિોએ જુદે જુદે વખતે જે કંઈ જુદું જુદું જાણ્યું હોય તેમાંનું અકકેક સાક્ષીયોની પાસે બોલાવવું, કારણ કે આ રીત અનાદિ કાળની છે.૧૯૯

स्वभावोक्तं वचस्तेषां गृहीयान्न बलात्कचित् ।
હતુ સાક્ષણ સાફ્ટ ન વણથં પુનઃ પુનઃ II ૨૦૦ |
સાક્ષીઓનું સ્વાભાવિક બોલવું ગ્રહણ કરવું, પણ કોઈ દિવસ તેના બોલવામાંથી તાણી તેડીને અથ ગ્રહણ કરવો નહીં. સાક્ષી, સાક્ષી આપી રહે ત્યાર પછી તેને પુનઃપુનઃ પુછવું નહીં.૨૦૦

आहूय साक्षिणः पृच्छेनियम्य शपथैभृशम् ।
पौराणैः सत्यवचनधर्ममाहात्म्यकीर्तनैः ।
अनृतस्यातिदोषैश्च भृशमुत्त्रासयेच्छनैः॥२०१॥
સાક્ષીને રાજસભામાં બોલાવી સેગન આપીને સારી રીતે સ્વાધીન કરવાપછી ધીમે ધીમે પુરાણમાં કહેલાં સત્યવચન સંબંધી ધાર્મિક મહા સંભળાવીને તથા અસત્ય ભાષણથી થતાં પાતિકો સંભળાવીને સાક્ષીને સારી પેઠે ડરાવવો (કે અસત્ય ન બેલેટ) પછી તેને પ્રશ્ન પુછવા.૨૦૧

देशे काले कथं कस्मात्कि दृष्टं वा श्रुतं त्वया ।
.... लिखितं लेखितं यत्तद्वसत्यं तदेव हि॥२०२॥
૩૧૪
શુીતિ.
કંઈ જગ્યા ઉ૫૨, કયે વખતે, કેવી રીતે, શા માટે આ કામ બન્યુ હતુ, તે શું દીઠું છે, શું સાંભળ્યું છે, જે જે લખ્યુ છે અને જે જે લખાવ્યું છે તે તે સધળુ' ખરેખર' કહે,

सत्यं साक्ष्यं ब्रुवन्साक्षी लोकानाप्नोति पुष्कलान् ।
इह चानुत्तमां कीर्तिं वागेषा ब्रह्मपूजिता॥२०३॥
 જે મનુષ્ય સત્ય સાક્ષી આપે છે તે મરણ પછી છે અને આલાકમાં ઊત્તમ કીર્તિ મેળવે છે. બ્રહ્મા વખાણે છે.૨૦૩

सत्येन पूयते साक्षी धर्मः सत्येन वर्द्धते ।
तस्मात्सत्यं हि वक्तव्यं सर्ववर्णेषु साक्षिभिः॥२०४॥
પવિત્રલેાકમાં જાય
પણ સત્યવાણીને
સાક્ષી સત્ય ભાષણથી પવિત્ર થાય છે ને સત્ય ભાષણથી ધર્મમાં વૃદ્ધિ થાય છે, માટે સાક્ષિયે સર્વ જાતિના કામમાં અવશ્ય સત્ય ખેાલવુ. ૨૦૪ आत्मैव ह्यात्मनः साक्षी गतिरात्मैव ह्यात्मनः ।
मावमंस्थाः स्वमात्मानं नृणां साक्षित्वमुत्तमम्॥२०५॥
અંતયામી પુરૂષજ જીવને! સાક્ષી છે એટલે કે તેનાં પુણ્ય પાપ કર્મના દ્રષ્ટા છે. તેમ પરમાત્માજ જીવને આશ્રય છે, માટે તુ અપરાધી મનુષ્યાના ઉત્તમ સાક્ષી પરમાત્માનું અપમાન કરીશ માં-સત્ય એલજે.
૨૦૧
मन्यते वै पापकारी न कश्चित्पश्यतीति मां ।
तांश्च देवाः प्रपश्यन्ति तथा ह्यन्तरपुरुषः॥२०६॥
પાપ કરનારા મનુષ્ય માને છે કે મને કાઈ જોતું નથી, પરંતુ દેવતાએ અને અંતયામી પુરૂષ પાપીયાને જુવે છે.૨૦૬

सुकृतं यत्त्वया किञ्चिज्जन्मान्तरशतैः कृतम् ।
तत्सर्वं तस्य जानीहि यं पराजयसे मृषा ।
समाप्नोषि च तत्पापं शतजन्मकृतं सदा॥२०७॥
साक्षिणं श्रावयेदेव सभायामरहोगतम्॥२०८॥
સભામાં સધળા લેાકની સમક્ષ સાક્ષીને પ્રથમ નિચે પ્રમાણે પ્રતિજ્ઞાઆ સંભળાવવી: તે સેા જન્મમાં જે કંઈ પુણ્યકર્મ પુણ્ય, તું અસત્ય ખાલી જેને પરાજીત કરીશ તેનાં મનુષ્યનાં સા જન્મનાં પાતિકા નિત્ય તને આજે. ૨૦૭ ૧૦૯.
કયા હશે તે સધળાં થશે; અને પરાજીત પ્રાપ્ત થરો માટે ખર્

સાક્ષીગ્રહણ વ્યવસ્થા.
૩૬૫
दद्यादेशानुरूपं तु कालं साधनदर्शने ।
उपाधि वा समीक्ष्यैव देवराजतं सदा॥२०९॥
 રાજાએ દેવી કે રાજકીય આપત્તિને યથાર્થ તપાસ કર્યા પછી, વાદીના દાવાઓ તપાસવા માટે દેશને અનુસરીને સદા વખત આપ.૨૦૯

विनष्टे लिखिते राजा साक्षिभोगैर्विचारयेत् ।
लेखसाक्षिविनाशे तु सद्भोगादेव चिन्तयेत्॥२१०॥
 રાજાએ લેખ, પત્ર એવાઈ ગયાં હોય તે સાક્ષીઓ તથા ભોગવટા ઉપરથી કાર્યનો નિર્ણય કરવો. લેખ તથા સાક્ષી બને મળે નહીં તે પરંપરાથી ચાલતા ભોગવટાપરથી જ નિર્ણય કર.૨૧૦

सद्भोगाभावतः साक्षिलेखतो विमृशेत्सदा ।
केवलेन च भोगेन लेखेनापि च साक्षिाभः॥२११॥
ઉત્તમ પ્રકારનો ભોગવટે મળે નહીં તે નિરંતર સાક્ષી તથા લેખપત્ર ' ઉપરથી દાવાનો નિર્ણય કરવો. અર્થાત્ કેવળ ભગવટા ઉપરથી અથવા તો કેવળ લેખપત્ર ઉપરથી કે કેવળ સાક્ષીઓ • ઉપરથી પણ દાવાને નિર્ણય કર.૨૧૧

कायं न चिन्तयेद्राजा लोकदेशादिधर्मतः॥२१२॥
રાજાએ દાવાને નિર્ણય કરતી વેળા, આ મનુષ્ય ઉત્તમ છે કે નિચ છે, આ દેશ ઉત્તમ છે કે નીચ છે. આ ધર્મ ઉત્તમ છે કે નીચ છે, આવા વિચાર દૂર કરીને કાર્યનો નિર્ણય કરવો-સર્વ ઉપર સમદૃષ્ટિ રાખવી.૨૧૨

कुशला लेख्यबिम्बानि कुर्वन्ति कुटिलाः सदा ।
तस्मान्न लेख्यसामात्सिद्धिरकान्तिकी मता॥२१३॥
 કપટકળામાં કુશળ એવા પુરૂષે નિત્ય જુના લેખ ઉપરથી બનાવટી તેવાજ જુના લેખપત્ર તૈયાર કરે છે, માટે કેવળ લેખપત્રના બળથીજ એક કાર્યસિદ્ધિ થાય છે એમ માનવું નહીં.૨૧૩

स्नेहलोभभयक्रोधैः कूटसाक्षित्वशङ्कया।
केवलैः साक्षिभिर्ने कार्य सिध्यति सर्वदा॥२१४॥
સ્નેહ, લાભ, ભય, ધ, તથા બેટી સાક્ષીની શંકાને લીધે કેવળ સાક્ષિથી સર્વદા કાર્યની સિદ્ધિ થતી નથી.૨૧૪

अस्वामिकं स्वार्मिकं वा भुङ्क्ते यदलदर्पतः ।
इति शाडूतभोगैर्न कार्य सिध्यति केवलैः॥२१५॥
Shri Mahavir Jain Aradhana Kendra
૩૧૬
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
www
અમુક મનુષ્ય ખળથી કે ગર્વથી, ઘણીવાળી કે નધણીયાતી વસ્તુને સ્વાધીન કરીને ભાગવે છેઆવીશ'કા ભાગવટામાં હાય છે માટે કેવળ ભાગવટા ઉપરથી પણ કાર્યની સિદ્ધિ થતી નથી.૨૧૫

शङ्कितव्यवहारेषु शङ्कयेदन्यथा न हि ।
अन्यथा शङ्कितान्सभ्यान्दण्डये चोरवनृपः॥२१६॥
રાજાએ શ"કા ભરેલા દાવાએમાં શંકા કરવી, પણ શુદ્ધ દાવાઓમાં સકા કરવીજ નહીં; અને શુદ્ધ દાવાએ ઉપર શંકા રાજાએ ચેરના જેવી શિક્ષા કરવી
કરનારા સભાસદને
૨૧૬ अन्यथा शङ्खनान्नित्यमनवस्था प्रजायते ।
लोको विभिद्यते धर्मों व्यवहारश्च हीयते॥નિરતર વૃથાશકા ઉઠાવવાથી વ્યવસ્થાના મનમાં વસવસે પેટ્ઠા થાય છે, અને ધર્મ તથા પામે છે.૨૧૭

२१७॥
ભ’ગ થાય છે, લેાકાના વ્યવહાર (ટ્રાવા) નાથ
ભાગવટાની નીતિ.
सागमो दीर्घकालश्च निराक्रोशो निरन्तरः ।
કચિત્તન્નિષાનશ્ચ મુòૉ મોગઃ કમાળવત્॥૨૩૮
જ્ઞાન અથવા તે।
ધનથી મેળવેલી વસ્તુ ઉપર કાઈના ઘાઘાટ વિના શાંતિથી પ્રતિવાદીના સન્મુખ અવિચ્છિન્ન રીતે ઘણા કાળ સુધી ભાગવટા કર્યું. હાય તે ભેગવટા પ્રમાણ ગણાય છે.૧૮

सम्भोगं कीर्तयेद्यस्तु केवलं नागमं क्वचित् ।

भोगच्छलापदेशेन विज्ञेयः स तु तस्करः॥२१९॥
જે મનુષ્ય કેવળ મીલક્ત ઉપર ભાગવટા કહી બતાવે, પરંતુ તે કેની રીતે સંપાદન કરી તે વિષે કંઈપણ કહી શકે નહીં, તેને પટથી ભાગવટા કરનાર એક ચાર જાણવા.૨૧૯

आगमेऽपि बलं नैव भुक्तिस्तोकापि यत्र नो॥२२०॥
જે મીલકત ઉપર ઘેાડા પણ ભાગવટા હાય નહીં, તે મીલકતની આવક માટે પણ પુરાવાનું ખળ હેાયજ નહીં-તાત્પર્ય કે પ્રતિગ્રહ આદિક પુરાવા સહિત ભાગવટા પ્રમાણ ગણાય છે.૨૨૦

यं कञ्चिद्दशवर्षाणि सन्निधौ प्रेक्षते धनी ।
भुज्यमानं परैरर्थं न स तं लब्धुमर्हति॥२२१॥
ધનાઢય મનુષ્ય પેાતાની સમક્ષ બીન મનુષ્યને પેાતાના ધનના દશ

ગટ્ટાની નીતિ.
વ પતિ ભોગવટો કરતાં જીવે છે (છતાં તેને અટકાવ કરે નહિતોતે મનુખ્ય, તે વસ્તુ પોતાને સ્વાધીન લેવા યોગ્ય નથી–એટલે તે ધન ભેગવટો કરનારનું ઠરે છે. ર૨૧
वर्षाणि विंशतिर्यस्य भूर्भुक्ता तु परैरिह ।
सति राज्ञि समर्थस्य तस्य सेह न सिध्यति॥२२२॥
આ જગતમાં જે મનુષ્યની જમીનને બીજા વિશવર્ષપર્યત ભેગ છે, તે જમીન ભોગવનારાઓની કહેવાય છે. દેશ ઉપર અધિપતિ હોય અને જમીનને ઘણી બળવાન હોય તે પણ તે જમીન જમીનદારની સિદ્ધ થતી નથી. (પણ ભેગવટા કરનારની ગણાય છે.) ૨૨૨
अनागमं तु यो भुङ्क्ते बहून्यब्दशतान्यपि ।
चौरदण्डेन तं पापं दण्डयेत्यथिवीपतिः॥२२३॥
જે મનુષ્ય દાન તરિકે અથવા તે વેચાણ તરિકે મેળવ્યા વિના, સે વર્ષ સુધી બીજાની વસ્તુને ભેગવે છે, તે મનુષ્યને રાજાએ ચોરના જેટલી શિક્ષા કરવી.૨૨૩

अनागमापि या भुक्तिविच्छेदोपरमोझिता ।
पष्टिवर्षामिका सापहर्तुं शक्या न केनचित्॥२२४॥
 કઈ પણ વસ્તુ દાન અથવા તે વેચાણ તરિકે મેળવેલી નહેાય, પરંતુ તે વસ્તુ ઉપર પોતાનો આઠ વર્ષપર્વત અવચ્છિન્ન-અંતરાય વિના–ભોગવટે હેય, તે વસ્તુ કોઈ પણ પાછી લઈ શકતા નથી. ર૨૪
आधिः सीमा बालधनं निक्षेपोपनिधस्तथा ।
राजस्वं श्रोत्रियस्वं च न भोगेन प्रणश्यति॥१२५॥
 ગીરનું ધન, સીમાડે, બાલધન, થાપણુધન, વિશ્વાસથી કોઈને પેલાં ઘર ક્ષેત્ર વગેરે, રાજધન, તથા વેદત્તાબ્રાહ્મણનું ધન આટલા ધન ઉપર બીજે મનુષ્ય ગમે તેટલા વર્ષ સુધી ભગવટ કરે છે, પણ તેના ઉપરથી મૂળ મનુષ્યનું સ્વામીત્વ જતું નથી.૨૨૫

उपेक्षां कुर्वतस्तस्य तुप्णीम्भूतस्य तिष्ठतः॥काले विपन्ने पूर्वोक्त तफलं नामुते धनी॥२२६॥
અમુકકાળ સુધીની અવધી લખાવીને ધન આપીને, પૂર્વોક્ત કાળ વટી જાય તોપણ ધનસ્વામી તેની દરકાર રાખે નહી, પણ ગુપચુપ બેસી રહે તો તેને તેના ધનનું વ્યાજ મળે નહીં. ર૨૬

શુકનીતિ,
भागः संक्षेपतश्चोक्तस्तथा दिव्यमथोच्यते ।
प्रमादाद्धानिनो यत्र त्रिविधं साधनं न चेत्॥२२७॥
 अर्थ चापड़ते वादी तत्रोक्तस्त्रिविधो विधिः॥२२८॥
આ પ્રમાણે ભગવટે ટુંકામાં કહ્યો. હવે દિવ્ય પ્રમાણે કહુ છું. ઘનનંતના પ્રમાદથી જ્યારે લેખ, સાક્ષી તથા પુરાવાઓ ન મળે ત્યારે વાદી ધનવાનના ધનને લુટી લે છે, માટે ત્યાં આગળ ત્રણ પ્રકારના ઉપાય કથા છે. ૨૨૭–૨૨૮ ,
चोदना प्रतिकालश्च युक्तिलेशस्तथैव च ।
તૃતીયઃ રાપથ કોmતૈરવં સામત મે ૨૨૫ એ
પ્રથમ ઉપાય પ્રેરણું, બીજો ઉપાય યુકિત લેશ, અને ત્રીજે ઉપાય સેગન, આ ઉપાયોને ક્રમવાર પ્રયોગ કરીને સત્યવાર્તાને નિર્ણય કર.૨૨૯

યુકિત નીતિ. विशिष्टतकिता या च शास्त्रशिष्टाविरोधिनी ।
योजना स्वार्थसंसिध्धै सा युक्तिस्तु न चान्यथा॥२३०॥
 વિશેષ તર્કોથી ભરેલી, અને શાસ્ત્ર તથા શિષ્ટજનોએ માન્ય કરેલી જે યોજના તેનું નામ યુક્તિ અને તેજ યુક્તિથી પોતાનું કાર્ય સારી રીતે સિધ્ધ થાય છે, બીજી રીતે કાર્ય સિધ્ધિ થતી નથી. ર૩૦
दानं प्रज्ञापना भेदः सम्प्रलोभाकिया च या ।
चित्तापनयनं चैव हेतवो हि विभावकाः॥२३१॥
 દાન, સારી પેઠે સમજણ, મને ભંગ, ભદર્શાવો, તથા નિશ્ચિત વિષયમાંથી મનને ચલિત કરવું. આ પાંચ વિષય કાર્યનિર્ણયના સાધક હેતુ છે.૨૩૧

अभीक्ष्णं चोद्यमानोऽपि प्रतिहन्यान्न तद्वचः ।
- ત્રિવતુ પો વા તોગથે સાથે | ૨૩૨ છે .
વારંવાર ત્રણ, ચાર, કે પાંચવાર પ્રશ્ન કર્યા છતાં પણ જ્યારે વાદી પિતાના વચનને છોડે નહીં ત્યારે તેને સામા મનુષ્ય (પ્રતિવા) પાસેથી ધન અપાવવું.૨૩૨

દિવ્ય પ્રમાણુ. युक्तिष्वप्यसमर्थासु दिव्यैरेनं विमर्दयेत्॥२३३॥
 સર્વયુક્તિ જ્યારે અશક્ત થઈ પડે ત્યારે અપરાધીને દિવ્ય પ્રમ્રાથી પીડ.૨૩

દિવ્ય પ્રમાણ
यस्माद्देवैः प्रयुक्तानि दुष्करार्थे महात्मभिः ।
परस्पराविशुध्ध्यर्थं तस्माद्दिव्यानि नामतः॥२३४॥
મહાત્મા દેવતાઓએ અતિ કઠિન પ્રસંગમાં પરસ્પર નિર્દોષ ઠરવા માટે આ પ્રમાણે ઉપયોગ કર્યા હતા માટે આ પ્રમાણા ન્ય નામથી
એલાય છે.૨૩૪

सप्तर्षिभिव मिस्मार्थे स्वीकृतान्यात्मशुद्धये॥२३५॥
મરીચિમિશ્ર વગેરે સપ્તર્ષિયાએ પેાતાના ઉપર આવેલા (આરોપ કે) પરાન હરણ (કર્યુંછે તે) દોષ ઢાળવા માટે દ્વિવ્ય પ્રમાણેા સ્વીકાર્યાં હતાં. ૨૭૫ स्वमहत्वाच्च यो दिव्यं न कुर्यात् ज्ञानदर्पतः ।
वसिष्ठाद्याश्रितं नित्यं स नरो धर्मतस्करः॥२३६॥
૩૧૯
જે મનુષ્ય પેાતાની મહત્તાથી તથા જ્ઞાનના ગર્વથી વસિષ્ઠ વગેરે સસ ષિયાએ નિત્ય સ્વીકારેલાં દિવ્ય પ્રમાણા સ્વીકારે નહીં તે મનુષ્યને ધર્મ તસ્કર જાણવા. ર૩૬
प्राप्ते दिव्येsपि न शपेद्ब्राह्मणो ज्ञानदुर्बलः ।
संहरन्ति धर्मार्थं तस्य देवा न संशयः॥२३७॥
જે મૂર્ખ બ્રાહ્મણ,દિવ્ય પ્રમાણ આપવાનો સમય આવે તેપણ ટ્વિન્સ પ્રમાણેા આપવાની નાપાડે છે, તા દેવતાએ તેના ધર્મને અને ધનને અવશ્ય હરી લે છે.૧૩૭

यस्तु स्वशुद्धिमन्विच्छन्दिव्यं कुर्य्यादतन्द्रितः ।
विशुद्धो लभते कीर्त्ति स्वर्गं चैवान्यथा न हि॥२३८॥
જે મનુષ્ય પાતે શુધ્ધ થવાને ઈચ્છતા હાય તેણે આળસ્ય રહિત થઅને દિવ્ય પ્રમાણા દર્શાવી આપવાં. એથી નિર્દેષ મનુષ્ય કીર્તિ તથા સ્વર્ગ મેળવે છે, પરંતુ દુષ્ટને કંઈપણ મળતું નથી.૨૩૮

अग्निर्वैिर्षं घटस्तोयं धर्माधर्मौ च तण्डुलाः ।
शपथाश्चैव निर्दिष्टा मुनिभिर्दिव्यनिर्णये॥२३९॥
દિગ્ન્ય નિર્ણય કરવામાં મુનિયાએ વિષ, અગ્નિ, કાલાં, જળ, પદ્મમીધર્મ, ચાખા અને શપથ-આ સાત વસ્તુ ગણાવેલી છે.૨૩૯

पूर्व पूर्व गुरुतरं कार्यं दृष्ट्वा नियोजयेत् ।
लोकप्रत्ययतः प्रोक्तं सर्वं दिव्यं गुरु स्मृतम्॥२४०॥
કાર્ય ઉપર દૃષ્ટિ કરીને તથા લોકાના ઉપર વિશ્વાસ રાખીને પૂર્વપૂર્વના

૩૨.
શુક્રનીતિ.
મેઢાં મેટાં દિન્ય પ્રમાણેાના ઉપયાગ કરવા; પરંતુ સધળાં દિવ્ય પ્રમાણા ઉત્તમ છે.૨૪૦

तप्तायोगोलकं धृत्वा गच्छेन्नवपदं करे ।
तप्ताङ्गारेषु वा गच्छेत्पद्भ्यां सप्त पदानि हि॥२४१॥
 तप्ततैलगतं लोहमाषं हस्तेन निर्हरेत् ।
મ્રુતપ્તો પત્ર વા બિદ્યા સંવિત્તિ ॥૨૪૨॥
હાથમાં મળતા લેઢાનેા ગાળે લઈને, નવ પગલાં ચાલવું અથવા અગતા અંગારા ઉપર બે પગે સાત પગલાં ચાલવું, અથવા લાલચેાળ થયેલા તેલમાંથી હાથે કરીને લેાઢાના કકડાને બહાર કાઢવા, અથવા રાતાચોળ થયેલા લેાઢાના પતરાને જીભ અરાડવી (એ અગ્નિ પ્રમાણ છે.) ૨૪૧-૨૪૨ નાં પ્રમયેન્દ્રĂ: ળસર્વ સમુદ્રરેત્॥૨૪૨॥
વિષ ખવરાવવું, અથવા હાથવતી કાળા સર્પને ઉપાડવા ( એ વિષ પ્રમાણ છે.) ૨૪૩
कृत्वा स्वस्य तुलासाम्यं हीनाधिक्यं विशेोधयेत्॥२४४॥
 તાજવામાં બેસીને પેાતાનું તુલાસામ્ય ફરી આછા વધતુ માપ કાઢવું. (એ તુલા પ્રમાણ છે.) ૨૪૪
स्वेष्टदेवस्त्रपनजमद्यादुदकमुत्तमम् ।
यावन्नियमितः कालस्तावदप्सु निमज्जयेत्॥२४५॥
અપરાધિયે પેાતાના ઇષ્ટદેવના સ્નાનનું ઉત્તમ એવું ચરણામૃતપાન કરવુ, અથવા તો રાજાએ અપરાધીને અમુક ઠરાવેલા સમય સુધી પાણીમાં ડુબાડી દેવા (એ જળ પ્રમાણ છે.) ૨૪૫
અધર્મધર્મવૃત્તીનામદષ્ટદળ તથા | ૨૦૬॥
અધર્મ તથા ધર્મનાં અદૃષ્ટ ફળને નાશ કરવા; જેમકે મે જો આ અપરાધ કર્યા હોય તે મારાં પુણ્યને નાશ થાઓ અને પાપની વૃધ્ધિ ચાએ આવા સાગત ખાવા, (એ ધર્મધર્મ પ્રમાણ છે.) ૧૪૬
कर्षमात्रांस्तण्डुलांश्च चर्वयेच्च विशङ्कितः॥२४७॥
અપરાધીએ નિશંક થઈને એક કર્ષ જેટલા ચાખા ચાવી જવા (એ ચોખા પ્રમાણ છે. કહે છેકે આવા ચેાખા ખાતાં, અપરાધી મેઢામાંથી લાહી એક છે. ) ૨૪૦

દિવ્ય પ્રમાણુ.
स्पर्शयेत्पूज्यपादांश्च पुत्रादीनां शिरांसि च ।
धनानि संस्टशेद्राक्तु सत्येनापि शपेत्तथा ।
दुष्कृतं प्राप्नुयां यद्यत्सर्व नश्येत्तु सत्कृतम्॥२४८॥
 ગુરૂજનના ચરણેને સ્પર્શ કરે, પુત્રાદિકનાં મસ્તકોને સ્પર્શ કર, ધનને સ્પર્શ કરવો, અથવા તુરત સોગન ખાઈને કહેવું કે, મેં જે આ અપરાધ કર્યા હોય તે મારા વડીલો નરકમાં પડે, પુત્રાદિક મરણ પામે, ધન વિનાશ થાઓ, મારૂં સર્વ સત્ય મિથ્યા થાઓ, તથા જે પાતિકો હોય તે મારા પ્રત્યે આવા અને મારાં પુર્યા વિનાશ થાઓ.” ૨૪૮
सहस्त्रेऽपहृते चामिः पादोने च विषं स्मृतम् ।
त्रिभागोने धटः प्रोक्तो ह्यधं च सलिलं तथा॥२४९॥
હજાર રૂપિયાની ચોરી થઇ હોય ત્યારે અપરાધીની અગ્નિમાં પરીક્ષા કરવી, સાતસો પંચાસ રૂપીયાની ચોરી થઈ હોય તે વિષની પરીક્ષા કરવી, બસો પચાસ રૂપિયાની ચોરી થઈ હોય ત્યારે તાલાવતી પરીક્ષા કરવી, અને પાચસો રૂપીયાની ચોરી થઈ હોય ત્યારે જળવતી પરીક્ષા કરવી.૨૪૯

धर्माधर्मों तदर्धे च ह्यष्टमांशे च तण्डुलाः।
षोडशांशे च शपथा एवं दिव्यविधिः स्मृतः॥२५०॥
બસો પચાસ રૂપિયાની ચોરી થઇ હોય ત્યારે ધમાધમની પરીક્ષા કરવી, એક પચીસ રૂપીયાની ચોરી થઇ હોય ત્યારે ચોખાથી પરીક્ષા કરવી. સાડીબાસઠ રૂપીયાની ચોરી થઈ હોય ત્યારે બીજા સાધારણ સંગનેથી પરીક્ષા કરવી–આ પ્રમાણે દિવ્યવિધિ જાણ.૨૫૦

एषा संख्या निकृष्टानां मध्यानां द्विगुणा स्मृता ।
चतुर्गुणोत्तमानां च कल्पनीया परीक्षकैः॥२५१॥
પરીક્ષકોએ નિચ પુરૂષોને માટે આ સંખ્યા ઠરાવવી, મધ્યમ પંક્તિના મનુષ્યોને માટે બમણી સંખ્યા ઠરાવવી, અને ઉત્તમ મનુષ્યોને માટે ગણું સંખ્યા ઠરાવવી. ૨૫૧ शिरोवर्ती यदा न स्यात्तदा दिव्यं न दीयते ।
अभियोक्ता शिरः स्थाने दिव्येषु पारकीर्त्यते ।
आभिभुक्ताय दातव्यं दिव्यं श्रुतिनिदर्शनात्॥२२॥
 વાદી જ્યાં સુધી સમક્ષ ઉભું ન હોય ત્યાં સુધી પ્રતિવાદીને દિવ્ય

Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www. kobatirth.org
કરર
શુક્રનીતિ.
www
શપથ વગેરે આપવા નહીં; કારણ કે અપરાધ મૂકનારા વાદી દિવ્ય શપથ આપતી વેળાએ સન્મુખ ઉભે।
રહેવા જોઈ એન્જ.૨૫૨

न कश्विदभियोक्त्तारं दिव्येषु विनियोजयेत्॥२५३॥
શ્રુતિમાં જણાવ્યા પ્રમાણે અપરાધી પાસે દિવ્ય માંગવાં, પરંતુ કાઈ મનુખ્ય યાદી પાસે દિવ્ય પ્રમાણ માંગવાં નહીં.૫૩

રૂજીના વિતર: કુખ્યાવિતો વર્ષોવર્: ॥૨૧૭ ॥
(પણ) અપરાધીને ઈચ્છા થાય કે અપરાધ મૂકનારા દિવ્ય પ્રમાણ કરી બતાવે, તે અપરાધ મૂકનારા વાદીયે અપરાધીની સન્મુખ દિન્ચ પ્રમાણે કરી બતાવવાં.૨૫૪

દિવ્ય પ્રમાણનાં કારણેા.
पार्थिवैः शङ्कितानां च निर्दिष्टानां च दस्युभिः ।
आत्मशुद्धिपराणां च दिव्यं देयं शिरो विना॥२५५॥
મનુષ્યના ઉપર ચારીનેા આરોપ આવે અને રાજાને પણ તેના ઉપર રાકા જાય તે તે આરાપમાંથી મુક્ત થવાને તત્પર થયેલા સત્તુષ્યને એકાંતમાં દિવ્ય પ્રમાણ આપવાં.૨૫૫

परदाराभिशापे च ह्यगम्यागमनेषु च ।
મદાવાત રાસ્તે ચ વિવ્યમેવ | નાન્યથા ॥૨૧॥
પરસ્ત્રીના સમાગમને અભિશાપ આળ્યેા હાય, ઓરમાન માતા, ગુરૂપત્ની વગેરે અગમ્યા સ્ત્રી સાથે વ્યભિચાર કરવાના આરેાપ આભ્યા હાય, અને બ્રહ્મહત્યા આદિક મહાપાતકનું આળ આવ્યું હાય, ત્યારે અપરાધીને ફ્રેન્ચ પ્રમાણજ શુદ્ધ કરે છે-બીજી રીતે શુદ્ધિ થતી નથી. ૩૫૬ चौर्याभिशङ्कायुक्तानां तप्तमाषो विधीयते॥२५७॥
જે મનુષ્ય ઉપર ચારીનેા અપવાદ આવ્યા હાય તે મનુષ્ય પાસે, કડકડતા તેલમાં પડેલા લેાઢાના ભાષાલર કકડા હાથવતી ઉપડાવવા. ૧૫૭ प्राणान्तिकविवादे तु विद्यमाने पे साधने ।
વિજ્યમાહમ્નતે વાવી ન છુન્નુત્તત્ર સાધનમ્॥૨૧૮॥
જ્યારે પ્રાણાંતિકવિવાદ આવી પડે ત્યારે (સત્યસિધ્ધ કરવાના) સા ધના વિદ્યમાન છતાં પણ, વાદીયે દિન્ય સાધનાના આશ્રય લેવા-ત્યાં આગળ લૌકિક પુરાવાઓ પૂછવા નહીં.૨૫૮

सोपधं साधनं तत्र तद्राज्ञे श्रावितं यदि ।
शोधयेत्ततु दिव्येन राजा धर्मासनस्थितः॥२५९॥
૩છે,
સત્ય સેધવાની બીજી નીતિ. જ્યાં સાધન કપટ ભરેલાં હોય અને તે જે રાજાને સંભળાવ્યાં હોય તે ધર્માસન ઉપર બેઠેલા રાજાને દિવ્ય પ્રમાણથી તે શોધવાં.૨૫૯

यन्नामगोत्रैर्यल्लेख्यतुल्यं लेख्यं यदा भवेत् ।
अगृहीतधने तत्र कार्यो दिव्येन निर्णयः॥२६०॥
જ્યારે નામ તથા ગોત્રોના લેખવાળા જુના લેખપત્ર, લેખપત્ર પ્રમાણે કરેલા હોય, પરંતુ પ્રતિવાદી કહે કે મને વાદીના તરફથી ધન મળ્યું નથી; અર્થાત્ મારા પૈસા લેણુ બાકી છે, ત્યારે તે વિવાદ વિષયમાં દિવ્ય સાધનોથી કાર્યને નિર્ણય કર.૨૬૦

मानुषं साधनं न स्यात्तत्र दिव्यं प्रदापयेत् ।
अरण्ये निर्जने रात्रावन्तर्वेश्मनि साहसे॥२६१॥
 स्त्रीणां शीलाभियोगेषु सर्वार्थापहवेषु च ।
प्रदुष्टेषु प्रमाणेषु दिव्यैः कार्य विशोधनम्॥२६२॥

જ્યાં આગળ લૌકિક સાધન મળે નહીં ત્યાં આગળ દિવ્ય સાધન આપવાં. અરણ્યમાં, નિર્જન સ્થાનમાં, રાત્રે તથા ઘરની અંદર કાર્ય થયું હોય તેમાં, સાહસ કર્મમાં, સ્ત્રીને શિયળ ભંગમાં, સર્વ વસ્તુના સંહાર પ્રસંગમાં તથા લૌકિક પ્રમાણમાં દુષણ આવી પડે ત્યારે, દિવ્ય પ્રમાણેથી કાર્ય નિર્ણય કર. ૨૬૧-૨૬૨
महापापाभिशापेषु निक्षेपहरणेषु च॥दिव्यैः कार्य परक्षित राजा सत्स्वपि साक्षिषु॥२६३॥
જ્યારે બ્રહ્મહત્યા આદિક મહા પાતકોનો અપવાદ આવે ત્યારે તથા કઈ થાપણું ઓળવે ત્યારી સાક્ષીએ હોય તોપણુ રાજાએ દિવ્ય પ્રમાણેથી કાર્યની પરીક્ષા કરવી. ર૬૩
સત્ય શોધવાની બીજી નીતિ. प्रथमा यत्र भिद्यन्ते साक्षिणश्च तथा परे ।
परेभ्यश्च तथा चान्ये तं वादं शपथैनयेत्॥२६४॥
જે વિવાદમાં ઉત્તમ, મધ્યમ તથા કનિષ્ઠ સાક્ષિ તુટી પડે ત્યારે, તે. એને સોગન આપીને વાદ ચલાવ. ર૬૪
स्थावरेषु विवादेषु पूगश्रेणिगणेषु च।
दत्तादत्तेषु भूत्यानां स्वामिनां निर्णये सति २६५॥
૩૨૪
શુકનીતિ.
विक्रयादानसम्बन्धे क्रीत्वा धनमनिच्छति ।
साक्षिभिलिखितेनाथ भुक्त्या चैताप्रसाधयेत्॥२६॥
ભૂમિ વગેરે સ્થાવર ધન સંબંધી વિવાદમાં, બ્રાહ્મણ ક્ષત્રિય વગેરે જાતિ મંડળમાં, મંડળમાં તથા જનસમૂહના વિવાદમાં, ચાકરેને પગાર આપે કે નથી આપ્યો તેના વિવાદમાં, અમુક ધનને કોણ ધણી તે વિષેના વિવાદમાં, વેચાતી વસ્તુ આપ્યા છતાં ન આપવાના વિવાદમાં, અને વેચાતું લઈને ન લેવાના વિવાદમાં–સાક્ષિ, લેખપ તથા ભગવટાપરથી નિર્ણય કરવો. ર૬૫-૬૬
विवाहोत्सवातेषु विवादे समुपस्थिते।
साक्षिणः साधनं तत्र न दिव्यं न च लेख्यकम्॥२६७॥
 વિવાહમાં, ઉત્સવમાં તથા જુગારમાં જ્યારે વિવાદ આવી પડે ત્યારે તેમાં સાક્ષીને જ પ્રમાણ ગણવા, પણ દિવ્ય કે લેખિત પુરાવાને માન્ય કરવા નહીં. ર૬૭
द्वारमार्गक्रियाभोग्यजलवाहादिषु तथा ।
भुक्तिरेव तु गुर्वी स्यान्न दिव्यं न च साक्षिणः॥२६८॥
બારણું મુક્વાના વિવાદમાં, રસ્તો કાઢવાના વિવાદમાં, ભોગ્ય વસ્તુને ભોગવટે કરવાના વિવાદમાં, તથા ખાળ મેરીમાંથી પાણું વગેરે કાઢવાના વિવાદમાં, ભગવટે મેટે પુરા ગણવા. દિવ્ય પ્રમાણને કે સાક્ષીયોને પ્રમાણુ ગણવા નહીં.૨૬૮

यद्येको मानुषीं ब्रूयादन्यो ब्रूयात्तु दैविकीम् ।
मानुषर्षी तत्र गृहीयान्न तु दैवी क्रियां नृपः॥२६९॥
જે એક મનુષ્ય કિક સાધને લેવા માટે કહે અને બીજે દિવ્ય સાધને લેવાનું કહે તે રાજાએ લૈકિક સાધને ગ્રહણ કરવાં, પણ દિવ્ય સાધને ગ્રહણ કરવાં નહીં. ર૬૯
यद्येकदेशप्राप्तापि क्रिया विद्येत मानुषी।
सा ग्राह्या न तु पूर्णापि दैविकी वदतां नृणाम्॥२७०॥
 દાવાના કેટલાક ભાગને લૈકિક સાઘને મળતાં હોય, પણ દિવ્ય સાધન સઘળે અંશે મળતાં હોય તે પણ, દિવ્ય સાધન સ્વીકારવાં નહીં, પણ લૈકિક સાધને ગ્રહણ કરવાં. ર૭૦
प्रमाणैर्हेतुचरितैः शपथेन नृपाज्ञया ।
वादिसंप्रतिपत्त्या या निर्णयः षविधः स्मृतः॥२.१॥
સત્ય શેાધવાની બીજી નીતિ.
२७२॥
સાક્ષી, લેખપત્ર વગેરે સાધના, રઆચરણા, કારણ, દશામન, પરાનજ્ઞા તથા વાદીની સંમતિ આ છ ઉપાયથી કાર્યના નિર્ણય થાયછે, ૨૦૧ लेख्यं यत्र न विद्येत न भुक्तिर्न च साक्षिणः ।
न च दिव्यावतारोऽस्ति प्रमाणं तत्र पार्थिवः॥જે દાવામાં લેખપત્ર, ભાગા, સાક્ષીયા અને ફ્રિન્ટ સાધનાને અવકાશ પણ ન હેાય તે દાવામાં રાજા જે કરે તે માન્ય રાખવુ. ૨૭૨ निश्वेतुं ये न शक्याः स्युर्वादाः सन्दिग्धरूपिणः ।
મીબાવાસ્તત્ર નૃપતિઃ કમાળ સ્થાસ્ત્રમુર્યતઃ॥૨૭૨ |
સીમાડા વગેરેની સદેહ ભરેલી તકરારા હાય અને તેમાં શું ખરા (ખાટા) ના નિર્ણય થઈ શકતા ન હોય ત્યારે તેવા વિષયમાં રાજ કરે તે માન્ય રાખવું-કારણ કે તે પ્રભુ કહેવાય છે.
T
स्वतन्त्रः साधयन्नर्थान्राजापि स्याच्च किल्विषी ।
धर्मशास्त्रविरोधेन ह्यर्थशास्त्रं विचारयेत्॥२७४॥
રાન પણ જે સ્વતંત્ર થઈને દાવાને નિર્ણય કરે તેા તે પાપી ડરે છે; માટે રાજાએ ધર્મશાસ્ત્રમાં વિરાધ ન આવે તેવી રીતે અર્થશાસ્ત્ર ઉપર વિચાર કરવા.૨૭૪

राजामात्यप्रलोभेन व्यवहारस्तु दुष्यति ।
लोकोऽपि च्यवते धर्मात्कूटार्थे सम्प्रवर्त्तते॥२७९॥
રાન તથા કાર્યભારીઓના અતિશય લાભથી વ્યવહારમાં હાની થાય છે, મનુષ્યા પણ ધર્મથી ભ્રષ્ટ થાય છે તથા કપટ કરવા માટે પ્રવર્તે છે. ૨૭૫ अतिकामक्रोध लोभर्व्यवहारः प्रवर्तते ।
कर्तृनथो साक्षिणश्च सम्यान्राजानमेव च ।
व्याप्नोत्यतस्तु तन्मूलं छित्वा तं विमृशं नयेत्॥२७६॥
અતિશય કામથી, અતિશય ક્રોધથી અને અતિશય લેાભથી દાવાને ન્યાય કરવામાં આવે છે તેા તેનાથી ઉત્પન્ન થતું પાતક અપરાધીયાને, સાક્ષીયાને, કાર્યભારીયાને તથા શાને લાગે છે; માટે રાજાએ પાપનાં કારણભૂત કામાદિકના નાશ કરીને વિવેકપૂર્વક દાવાઓને તપાસવ!

अनर्थं चार्थवत्कृत्वा दर्शयन्ति नृपाय ये ।
अविचिन्त्य नृपस्तथ्यं मन्यते तैर्निदर्शितं ।
સ્વયં જોતિ તેની મુખ્યતRsમુળ સમ્॥૨૦૬ ]
રસ

શુકનીતિ.
- જે અમાત્યે અને વિષયને સારે બનાવીને રાજાને દર્શાવે છે, અને જે રાજા અમાત્યાએ દર્શાવેલ વિષય વિચાર કર્યા વિના હિતકર માને છે, અને તે પ્રમાણે પિતે વર્તે છે-(અર્થાત્ તેઓના મત પ્રમાણે વિવાદ ઉપર નિર્ણય કરે છે) આ પ્રમાણે વર્તવાથી તે–રાજા અને અમાત્ય આઠગણાપા તિકના ભાગી થાય છે. ર૭૭
अधर्मतः प्रवृत्तं तं नोपेलेरन्सभासदः ।
उपेक्ष्यमाणाः सनृपा नरकं यान्त्यधोमुखाः॥२७८॥
સભાસદોએ, અધમાચરણ કરતા રાજાને તેમ કરતાં વાર અધર્મમાં વર્તતા રાજાને ન ધારનારા સભાસદે રાજા સહિત અધોમુખ થઈને નરકમાં પડે છે. ર૭૮
धिग्दण्डस्त्वथ वाग्दण्डः सभ्यायत्तौ तु तावुभौ ।
अर्थदण्डवधावुक्तौ राजायत्तावुभावपिः॥२७९॥
 ધિદંડ ‘તુને ધિકાર છે, અને વાચાદંડ-વાણીથી તિરસ્કારઆ બને દંડ સભાસદોને અધીન છે અને ધન દંડ તથા દેહાંત દંડ આ બને દંડ રાજાને અધિન છે. ર૭૯
तरितं चानुशिष्टं च यो मन्येत विधर्मतः ।
द्विगुणं दण्डमाधाय पुनस्तत्कार्यमुद्धरेत्॥२८०॥
જે વાદી, રાજાએ સંપૂર્ણ કરેલું કાર્ય, કપટથી પોતાના ગેરલાભમાં થયું છે એમ માને તેને બમણે દંડ લઈને ફરીથી તે કામ ચલાવવું.૨૮૦

साक्षिसभ्यावसन्नानां दूषणे दर्शनं पुनः ।
स्वचर्चावसितानां च प्रोक्तः पौनर्भवो विधिः॥२८१॥
સાક્ષીએ તથા સભાસદોએ હારેલા મનુષ્યોના દૂષણે પ્રસિદ્ધ કર્યું પછી, ફરીને રાજાએ તેના ઉપર નિરીક્ષા કરવી. તેમજ રાજાએ તપાસીને સિદ્ધ કરેલા દાવાઓ ઉપર પણ પુનઃ વિચાર કર.૨૮૧

अमात्यः प्राङ् विवाको वा ये कुर्युः कार्य मन्यथा ।
तत्सर्वं नृपातः कुर्यात्तान्सहस्रं तु दण्डयेत्॥२८२॥
 કાર્યભારી, ન્યાયાધીશ, તથા જે સભાસદે કાર્યને વિપરીત કરે તે સર્વની રાજાએ બરાબર તપાસ કરવી. અને જેનો દોષ જણાય તેને એક હજાર રૂપિયા દંડ કર.૨૮૨

न हि जातु विना दण्डं कश्चिन्मार्गे ऽवतिष्ठते ।
.... सन्दर्शिते सभ्यदोषे तदुहृत्य नृपो नयेत्॥२०॥
-
કુટુંબ વ્યવસ્થા નીતિ.
કોઈ મનુષ્ય દંડ વિના કેાઈ દિવસ સન્માર્ગમાં વર્તતા નથી. વાદી જો સભાસદમાં સારી રીતે દોષા બતાવે તે રાખ્તએ તેને ફ્રાય (સ શય)થી મુક્ત કરીને દાવા ચલાવવા.૨૮૭

प्रतिज्ञाभावनाद्रादी प्राड्विवाकादिपूजनात् ।
जयपत्रस्य चादानाज्जयी लोके निगद्यते॥२८४॥
વાદી પેાતાની પ્રતિજ્ઞા સત્ય કરી આપે, ન્યાયાધીશ આ ખરા છે એમ તેનાં વખાણ કરે, અને વાદી ન્યાયસભામાં વિજયપત્ર મેળવે ત્યારે તે જગતમાં વિજયી કહેવાય છે.૨૮૪

सभ्यादिभिर्विनिर्णिक्तं विधृतं प्रतिवादिना ।
दृष्ट्रा राजा तु जयिने प्रदद्याज्जयपत्रकम्॥२८९॥
કામના તપાસ કરવા માટે નિમેલા સભાપતિયાએ, કામનેા સત્યાસત્ય નિર્ણય કર્યો અને તે નિર્ણય પ્રતિવાદીએ સ્વીકાર્યો એવું જોયા પછી, રાજાએ વાદીને વિજયી ગણીને વિજયપત્ર આપવું.૨૮૫

अन्यथा ह्यभियोक्तारं निरुध्याद्बहुवत्सरम् ।
मिथ्याभियोगसदृश महयेदाभियोगिनम्॥२८६॥
३२५
મિથ્યા અપરાધ મુકનારને, અપરાધના પ્રમાણમાં ઘણા વર્ષ સુધી કેન્દ્ર કરવા. અને પ્રતિવાંદીને માન આપવુ.૩૮૬

कामक्रोधौ तु संयम्य योऽन्धर्मेण पश्यति ।
प्रजास्तमनुवर्त्तन्ते समुद्रमिव सिन्धवः॥२८७॥
જે રાન્ન કામ તથા ક્રોધને દબાવીને ધર્મ પ્રમાણે રાજવ્યવહાર ચલાવે છે તે રાજા તરફ પ્રજા નદીયા એમ સમુદ્ર તરફ વળે છે તેમ, પ્રેમથી વળે છે. ૨૮૭ કુટુંબ વ્યવસ્થા નીતિ.
जीवतोरस्वतन्त्रः स्याज्जरयापि समन्वितः ।
તથારાવ પિતા શ્રેયાન્વનિપ્રાધાન્યÁનાત્॥૨૮૮॥
માતા પિતા છત્રતાં હેાય ત્યાં સુધી પુત્ર વૃદ્ધ હોય તાપણુ પરતત્ર ગણાય છે. માતાપિતામાં પણ બીજનું મુખ્યપણુ જોવામાં આવે છે-માટે માતા કરતાં પિતા શ્રેષ્ટ ગણાય છે.૨૦૦

अभावे वीजिनो माता तदभावे तु पूर्वजः ।
स्वातन्त्र्यं तु स्मृतं ज्येष्ठे ज्यैष्ठयं गुणावयः कृतम्॥२८९॥
૨૨૮
શકનીતિ.
પિતાને અભાવે માતા શ્રેષ્ઠ ગણાય છે, માતાને અભાવે વડીલ ભાઈ શ્રેષ્ઠ ગણાય છે-વડીલ ભાઈને સ્વતંત્ર જણ. મોટાઈ ગુણ તથા અવસ્થાથી ગણાય છે.૨૮૯

याः सर्वाः पितृपयन्याः स्युस्तासु बर्तेत मातृवत् ।
स्वसमैकेन भागेन सर्वास्ताः प्रतिपालयन्॥२९०॥
પુત્ર પિતાની સઘળી સ્ત્રીની સાથે માતાની પેઠે વર્તવું, તથા પિોતાની આવકના સરખા ભાગ પાડીને તેમાંથી સર્વ માતાઓનું પણ કરવું.૨૯૦

અવતન્ના: બનાઃ સર્વ સ્વતન્ન થવીપતિઃ | अस्वतन्त्रः स्मृतः शिष्य आचार्ये तु स्वतन्त्रता॥२९१॥
સર્વ પ્રજા પરતંત્ર છે અને રાજા સ્વતંત્ર છે, તેમજ શિષ્ય પરતંત્ર છે અને આચાર્ય સ્વતંત્ર છે.૨૧

सुतस्य सुतदाराणां वशित्वमनुशासने ।
विक्रये चैव दाने च वशित्वं न सुते पितुः॥२९२॥
પિતા પુત્રને તથા પુત્રની વહુને શિક્ષા કરવાને સ્વતંત્ર છે, પરંતુ પુત્રને વેચવા અથવા તે દાન તરિકે આપવા સ્વતંત્ર નથી.૨૯૨

स्वतन्त्राः सर्व एवैते परतन्त्रेषु नित्यशः ।
अनुशिष्टौ विसर्गे वाऽविसर्गे वेश्वरा मताः॥२९३॥
સઘળા પુત્ર નિરંતર પરાધીન છે, પરંતુ બહુધા તેઓ સ્વતંત્રની પેકેજ વર્તે છે. તેઓને શિક્ષાની બાબતમાં, પિતાની સાથે વિચાર કરવામાં, દાન દેવામાં અને ન દેવામાં સ્વતંત્ર જાણવા. ર૩
નામુ : રાજાનાં સર્વરોગ પિતા પુ स्थावरस्य तु सर्वस्य न पिता न पितामहः॥२९४॥
 પિતા, મણિ, મોતી, કવાળા વગેરે સર્વ જંગમ ધન સંપત્તિને સ્વામી ગણાય છે-તેને માટે યથેચછ વર્તવાને શક્તિમાન છે, પરંતુ સર્વ સ્થા ધનને પિતા કે પિતામહ કોઈ પણ સ્વામી ગણાતો નથી.૨૯૪

भार्या पुत्रश्च दासश्च त्रय एवाधनाः स्मृताः ।
यत्ते समधिगच्छन्ति यस्यैते तस्य तद्धनम्॥२९५॥
રી, પુત્ર તથા દાસ આ ત્રણને પરાધીન સમજવાં, તેઓ જે ધન સળગે છે તે ધન તેના સ્વામિનું ગણાય છે.૨૫

વારસા નીતિ.
वर्त्तते यस्य यदस्ते तस्य स्वामी स एव न ।
अन्यस्त्रमन्यहस्तेषु चौर्याद्यैः किं न दृश्यते॥२९६॥
જે ઘન જેના હાથમાં હોય છે તેને જ તેને સ્વામી જાણ નહીંકારણ કે ચેરી વગેરે કરવાથી એક મનુષ્યનું ધન શું બીજાના હાથમાં જોવામાં આવતું નથી? ર૯૬
तस्माच्छास्त्रत एव स्यात्स्वाम्यं नानुभवादपि ।
अस्यापहृतमेतेन न युक्तं वक्तुमन्यथा॥२९७॥
માટે ધનનું સ્વામિત્વ શાસ્ત્રાઘારેજ ગણાય છે; પરંતુ અનુભવથી તે ધન તેનું છે એમ મનાતું નથી. જે તેમ મનાતું હોય તો આ મનુષ્ય આનું ધન ચોરી ગયો એમ કહેવું યોગ્ય ગણાય નહીં.૨૯૭

વારસા નીતિ. विदितोऽर्थागमः शास्त्रे तथा वर्णः पृथक्पृथक् ।
शास्ति तच्छास्त्रधर्म यत्म्लेच्छानामपि तत्सदा॥पूर्वाचार्यैस्तु कथितं लोकानां स्थितिहेतवे॥२९८॥
શાસ્ત્રમાં વર્ણનુસાર ધન સંપાદન કરવાના ભિન્ન ભિન્ન ઉપાય દર્શાવ્યા છે અને તે શાસ્ત્રના ધન પ્લેછોને પણ તેમજ નિરંતર ઉપદેશ કરે છે–અર્થાત સ્લે પણ શાસ્ત્રને અનુસરીને અર્થે સંપાદન કરે છે. પૂર્વાચાર્યોએ લોકોને સદાચરણમાં રાખવા માટે નીતિશાસ્ત્ર કહ્યું છે.૨૯૮

समानभागिनः कार्याः पुत्राः स्वस्य च वै स्त्रियः ।
स्वभागार्धहरा कन्या दौहित्रस्तु तदर्धभाक्॥२९९॥
ગૃહ સ્વાયે (મૂળ માલિકે) પુત્રને તથા ચિને સમ ભાગદાર નિમવાં; ન પરણાવેલી કન્યાને પુત્રના ભાગથી અર્ધ ભાગદાર જાણવી; અને હિતરાને કન્યાના ભાગને અર્ધ ભાગદાર જાણ.૨૯

मृतेऽधिपेऽपि पुत्राद्या उक्तभागहरा स्मृताः॥३००॥
 | પૃહસ્વામી મરી ગયા પછી પુત્રાદિકે ઉપર જણાવ્યા પ્રમાણે પિતપિતાને ભાગ લઈ લેવો એમ જાણવું.૩૦૦

मात्रे दद्याच्चतुर्थाशम्भगिन्यै मातुरर्धकम् ।
तदर्धं भागिनेयाय शेष सर्व हरेत्सुतः॥३०१ ।
પિતા મરી ગયા પછી પુ ગુહસંપત્તિમાંથી એક ચતુથાશ ભાગ માતાને આપવા; એક અછમાંશ બેહનને આપવા; અને એક સેમશ ભાજને આપ-અને બાળ જે છે તે સઘળું પોતે ગ્રહણ કરવું. આમ

330
શુક્રનીતિ.
पुत्रो नप्ता धनं पत्नी हरेत्पुत्रौ च तत्सुतः ।
माता पिता च भ्राता च पूर्वालाभाच्च तत्सुतः॥३०२॥
 ગૃહસ્વામી મરી ગયા પછી તેની સપત્તિના સ્વામી પુત્ર થાય છે; પુત્ર ન હેાય તે પૌત્ર, પૌત્ર ન હેાય તે પુત્રની સ્ત્રી, તે ન હેાય તા તેની પુત્રી અને તે ન હેાય તે તેના દીકરા સ્વામી થાય છે. દેહિતા ન હાય તા ગૃહસ્વામીની માતા, માતાન હોય તે પિતા અને તેમાંનું કોઈ ન હાય તા ભત્રીનો સ્વામી થાય છે.૩૦૨

सौदायिकं धनं प्राप्य स्त्रीणां स्वातन्त्र्यमिष्यते ।
विक्रये चैव दाने च यथेष्टं स्थावरेष्वपि॥३०३॥
AA
સૌદાયિક (પલ્લું સ્રી ધન) ધન ઉપર ત્રિયાનું સ્વાતંત્ર્ય ગણાય છે, તેમજ સ્થાવર સુદાયા ઉપર પણ તેનુંજ સ્વામિત્વ ગણાય છે, અને સ્ત્રી ઈચ્છાનુસાર તેને વેચી શકે છે અથવા તેા દાન તરિકે દેઈ શકે છે. ૩૦૩ ऊढया कन्यया वापि पत्युः पितृगृहाच्च यत् ।
मातृपित्रादिभिर्दत्तं धनं सौदायिकं स्मृतम् ॥३०४॥
પરણેલી કે ન પરણેલી કન્યાને માતાપિતા તરફી તથા વર પાસેથી શુભ પ્રસંગમાં જે ધન મળ્યું હેાય તે ધનને સૌદાય જાણવું. पित्रादिधनसम्बन्धहीनं यद्यदुपार्जितम् ।
૩૦૪
येन सः काममश्नीयादविभाज्यं धनं हि तत्॥३०५॥
જે મનુષ્યે પિતાના ધનની સહાય વિના જે જે સ્થાવર તથા જંગમ ધન મેળવ્યુ` હાય તેણે તે ધન પેાતાની ઈચ્છાનુસાર ભગવવું અને ભાઈઓએ તેમાંથી ભાગ પડાવવા નહીં.૩૦૫

Satara जाग्निव्यसने समुपस्थिते ।
यस्तु स्वशक्त्या संरक्षेत्तस्यांशो दशमः स्मृतः॥
३०६॥
 જળ, ચેાર, રાજા, અને અગ્નિ સંબધી કાઈ સોંકટ આવે ત્યારે જે મનુષ્ય પેાતાની શક્તિ પ્રમાણે મનુષ્યની સંપત્તિનું રક્ષણ કરે તે રક્ષક તેના ધનના એક દશાંશને સ્વામી ગણાય છે.૩૦૬

ધન વ્યવસ્થા નીતિ.
हेमकारादयो यत्र शिल्पं सम्भूय कुर्वते ।
कार्यानुरूपं निर्वेशं लभेरस्ते यथाईतः॥३०७॥
સેાની વગેરે શિપિયે જે સ્થાનમાં એકઠા મળીને કામ કરતા ડાય તેઓને યાગ્યતા પ્રમાણે પેાતાના કામ પ્રમાણે પગાર આપવાં.
૩૦૭

ઘન વ્યવસ્થા નીતિ.
संस्कर्त्ता तत्कलाभिज्ञः शिल्पी प्रोक्तो मनीषभिः॥३०८॥
જે કારીગર જુદી જુદી કળામાં નિપુણ હોય તેને વિદ્વાને શિલ્પી કહે છે.૩૦૮

हयं देवगृहं वापि वापिकापस्कराणि च ।
सम्भूय कुर्वतां तेषां प्रमुख्यो यंशमर्हति॥३०९॥
શિલ્પિ એકઠા મળીને રાજમંદિર, દેવમંદિર, વાવ તથા ઘરની ઉપયોગી વસ્તુઓ બનાવતા હોય, તે શિપિમાં મુખ્ય શિલ્પી બીજા કારીગર કરતાં બમણો પગાર લે છે.૩૦૯

नर्तकानामेव धर्मः सद्भिरेष उदाहृतः।
તાસ્ત્રજ્ઞ સ્ટમથધે જયનારતુ મશિનઃ ॥૧૦ |
ઉત્તમ પુરૂએ નટ લોકોને માટે પણ એજ ધારો બાંધ્યું છે. જેમ તાલવેત્તાને ગુજરામાં મળેલા ધનમાંથી અર્ધ મળે છે; અને ગાયન કરનારા બીજા ના અર્થમાંથી સરખે ભાગ વંહેચી લે છે.૩૧૦

परराष्ट्राद्धनं यत्स्याच्चारैः स्वाम्याऽज्ञया हृतम् ।
राज्ञे षष्ठांशमुत्य विभजेरन्समांशकम्॥३११॥
ચોર લેકે પોતાના રાજાની આજ્ઞાથી શત્રુના રાજ્યમાંથી જે ધને લુંટી લાવ્યા હોય તે ધનમાંથી એક પઠાંશ રાજાને આપીને બાકી બચેલાં ધનમાંથી તેઓએ સરખે ભાગે વહેચી લેવું.૩૧૧

तेषां चेत्प्रसृतानां च ग्रहणं समवाप्नुयात् ।
तन्मोक्षार्थ च यद्दत्तं वहेयुस्ते समांशतः॥३१२॥
ચોરી કરવા માટે ગયેલા ચોરોમાંથી કદાચ કોઈ ચોર પકડાય તે તેને છોડાવવા માટે તેના કુટુંબી જેટલું ધન ખર્ચ તેટલું ધન સાથના ચોરેએ સરખે ભાગે તેના કુટુંબને ભરી આપવું.૩૧૨

प्रयोगं कुर्वते ये तु हेमधान्यरसादिना ।
समन्यूनाधिकरंशैलाभस्तेषां तथाविधः॥३१३॥
જે લોકો એક મંડળી કરીને સેનાને, અને, તથા રસ વગેરે પદાથોને વ્યાપાર કરે છે, તેમાં મનુષ્યને કામ તથા ધનના પ્રમાણમાં સમ, જૂન કે અધિક લાભ મળે છે.૩૧૩

समो न्यूनोऽधिको ह्यशो योऽनुक्षिप्तस्तथैव सः ।
व्ययं दद्यात्कर्म कुयात् लाभं गृहीत चैव हि॥१४॥
શુક્રનીતિ.
વ્યાપાર કરતી વેળા પ્રથમ સરખે, એ કે અધિક જેટલે ભાગ રાખ્યો હોય તેટલા જ તેને ભાગ જાણ. અને ભાગીદારે ભાગ પ્રમાણે ખર્ચ આપવો, કામ કરવું તથા પિતાને ભાગ લેવો.૩૧૪

वणिजानां कर्षकाणामेष एव विधिः स्मृतः॥३१५॥
 આ રીત વાણીયાઓને માટે તથા ખેડુતોને માટે જાણવી. ૩૧૫ सामान्यं याचितं न्यास आधिर्दासश्च तद्धनम् ।
अन्वाहितं च निक्षेयः सर्वस्वं चान्वये सति ।
आपत्स्वपि न देयानि नव वस्तूनि पण्डितैः॥३१६॥
સામાન્ય ધન, ૨ઉછીનું ધન, કેઈએ મુકેલું ધન, ગીરવી મુકેલું ધન, ઉદાસ, દાસનું ધન, જામીન ઉપર આપેલું ધન, ૮નીને ઘડવા માટે આપેલું ધન તથા ૯પુત્ર છતાં ઘરની સર્વ સંપત્તિ–આ નવ પ્રકારના ધન વિદ્વાન મનુષ્ય આપત્તિના સમયમાં પણ દાનાદિક રૂપે બીજાના હાચમાં આપવાં નહીં.૩૧૬

अदेयं यश्च गृहाति यश्चादेयं प्रयच्छति ।
तावुभौ चौरवच्छास्यौ दाप्यौ चोत्तमसाहसम्॥३१७॥
જે મનુષ્ય દાનમાં લેવાને નિષિદ્ધ કરેલી વસ્તુને ગ્રહણ કરે છે અને જે મનુષ્ય નિષેધ કરેલી વસ્તુનું દાન કરે છે તે બને મનુષ્યોને રાજાએ ચોરની પેઠે સખત શિક્ષા કરવી.૩૧૭

अस्वामिकेभ्यश्चौरेभ्यो विगृहाति धनं तु यः।
अव्यक्तमेव क्रीणाति स दण्ड्य औरवन्नपैः ३१८॥
જે મનુષ્ય નધણીયા ચોરેની પાસેથી ગુપ્ત રીતે માલ ખરીદ કરે છે, તેને ચોરની પેઠે રાજાએ શિક્ષા કરવી.૭૧૮

ऋत्विक्याज्यमदुष्टं यग्न्यजेदनपकारिणम् ।
अदुष्टं चत्विज याज्यो विनयी तावभावपि॥३१९॥
જે પુરોહિત ઉપકારી યજમાનને ત્યાગ કરે છે અને જે યજમાન સપાત્ર પુરોહિતનો ત્યાગ કરે તે બને શિક્ષાપાત્ર થાય છે.૩૧૯

વ્યાપાર નીતિ. द्वाविंशांशं षोडशांशं छामं पण्ये नियोजयेत् ।

નાથા તા જ્ઞાતિ વારાહત ॥૨૦

મળવા ને સહી
વ્યાપાર નીતિ. વ્યાપારીયે દેશ તથા કાળના પ્રમાણમાં વસ્તુના ખર્ચને ધ્યાનમાં લે અને પછી તેની કિંમતમાં બત્રીસ કેસેળ ભાગ હાંસલ ખાવું, પણ તેથી *લિપ ખાવું નહીં.૩૨૦

वृद्धिं हित्वा ह्यर्धधनैर्वाणिज्यं कारयेत्सदा॥३२१॥
ધનનું વ્યાજ ખાઈશ નહીં, પણ વ્યાપારમાં જેવાં અર્ધા નાણું મળશે કે તે તમને વસુલ કરીશ-આમ કહીને વ્યાપારીની પાસેથી નાણા ઉપાડવાં અને નિરંતર વ્યાપાર કરવો.૩૨૧

मूलात्तु द्विगुणा वृद्धिगेंहीता चाधमार्णकात् ।
तदोत्तमर्णमूलं तु दापयेन्नाधिकं ततः॥३२२॥
વ્યાપારી દેણદાર પાસેથી જ્યારે બમણું વ્યાજ લઈ ગયો હોય ત્યારે રાજાએ તેને દેણદાર પાસેથી મુળ ધન અપાવવું, પરંતુ વ્યાજનું વ્યાજ અપાવવું નહીં.૩૨૨

धनिकाश्चक्रवृध्ध्यादिमिषतस्थु प्रजाधनम् ।
संहरति ह्यतस्तेभ्यो राजा संरक्षयेत्प्रजाम्॥३२३॥
ધનવંત પુરૂ ચક્રવૃદ્ધિ વ્યાજના મિષ કરીને પ્રજા પાસેથી ધન હરણ કરે છે, માટે રાજાએ તેવા ધનવંતેથી પ્રજાને બચાવવી. ફરક
समर्थः सन्न ददाति गृहीतं धनिकाहनम् ।
राजा सन्दापयेत्तस्मात्सामदण्डविकर्षणैः॥३२४॥
કરજદાર સમર્થ હોય તે પણ ધનવાનને કરજ પેટે ઉપાડેલું ધન આપતો ન હોય તો, રાજાએ સામ, દંડ આલિક ઉપાયે લઈને તેની પાસથી ધનવંતને ઘન અપાવવું.૩૨૪

लिखितं तु यदा यस्य नष्टं तेन प्रबोधितम् ।
विज्ञाय साक्षिभिः सम्यक्पूर्ववदापयेत्तदा॥३२५॥
 કેઈ ધનવાને દેણદારને ધન આપીને ખત લખાવી લીધું હોય તે લેખપત્ર જ્યારે ખેવાઇ જાય ત્યારે તેણે રાજાને ઝાહેર કરવું અને રાજાએ શાક્ષિદ્વારા યથાર્થ રીતે નિયય કરીને પ્રથમના લેખ પ્રમાણે વયાપારીને ધન અપાવવું.૩૨૫

अदत्तं यश्च ग्रहाति सुदत्तं पुनरिच्छति ।
दण्डनीयावुभावेतो धर्मज्ञेन महाक्षिता॥३२६॥
જે મનુષ્ય આપ્યા વિના પરનું મન ગ્રહણ કરે છે અને લનમાં આ પેલું અથવા તે ઈનામ તળિ આપેલું ધન પાછું મેળવવાની હા કરેછે તે બન્નેને ધર્મવેત્તા રબએ શિક્ષા કરવી.૩૬

શુક્રનીતિ.
कूटपण्यस्य विक्रेता स दण्ड्य श्यौरवत्सदा॥३२७॥
જે વ્યાપારી નિરંતર વ્યાપારમાં કપટ કરતે હોય તેને રાજાએ સદા ચોરની પેઠે શિક્ષા કરવી. ૩ર૭
दृष्या कार्याणि च गुणान्शिल्पिनां भूतिमावहेत्॥३२८॥
કારીગરોનાં કામે અને ગુણ તરફ દૃષ્ટિ કરીને તેના પ્રમાણમાં પગાર આપવો.૩૨૮

पञ्चमांशं चतुर्थाशं तृतीयांशं तु कर्षयेत् ।
अधं वा राजताद्राजा नाधिकं तु दिने दिने॥३२९॥
 - રાજાએ નિરંતર રૂપાના વ્યાપારમાં જે આવક થતી હોય તેમાંથી એક પંચમાંશ, એક ચતુર્થીશ. એક તૃતીયાંશ અથવા તે અર્ધ ભાગ લે. પરંતુ તેથી અધિક ભાગ લેવો નહીં.૩૨૯

विद्रुतं न तु हीनं स्यात्स्वर्ण पलशतं शुचि ।
चतुःशतांशं रजतं तानं न्यूनं शतांशकम्॥३३०॥
 वङ्गं च जसदं सीसं हीनं स्यात्षोडशांशकम् ।
अयोऽष्टांशं त्वन्यथा तु दण्ड्यः शिल्पी सदा नृपैः॥३३१॥
 ચેનું લગડીનું સેપળ સેનું ગાળ્યું હોય તે તે જરા પણ ઓછું થાય નહીં, પણ ચેખું રૂડું ગાળ્યું હોય તો તેમાંથી ચારશે ભાગ ઓછો થાય છે; તાંબુ ગાળ્યું હોય તો તેમાંથી સામો ભાગ ઓછો થાય; કલઈ, સીસુ તથા જસત ગાવું હોય તો તેમાંથી એક મેળાંશ ઓછું થાય છે; હું ગાવું હોય તો એક અછમાંશ ઓછું થાય છે. ઉપર જણાવ્યા કરતાં વિશેષ ઓછો વધતાં થાય તે રાજાએ સની, લુહાર વગેરે સિલ્પીને સદા શિક્ષા કરવી ૩૩૧
सुवर्ण द्विशतांशं तु रजतं च शतांशकम् ।
हीनं सुघटिते कार्ये सुसंयोगे तु वर्द्धते॥३३२॥
 સેનાના સારા ઘડતરના કામમાં સોનાની બસમો ભાગ ઘટે છે; અને તેવા રૂપાના કામમાં પણ તેટલું જ ઘટે છે, પરંતુ શેભાયમાન પદાર્થ સાથે જડતરમાં ઘટતું નથી. પણ વધે છે.૩૩૨

षोडशांशं वन्यथा हि दण्ड्यः स्यात्स्वर्णकारकः।
संयोगघटनं दृष्ट्वा वृद्धि हासं प्रकल्पयेत्॥३३३॥
ધાતુ ઘડામણ દ્રવ્ય.
૩૪૩ ઉપર જણાવ્યા પ્રમાણે ન થતાં ઓછું વધતું થાય તે વસ્તુની જે કિંમત હોય તેને એક સળીશ સોનીને દંડ કરે. જે સુવર્ણને સારી રીતે જડ્યું હોય તો દંડમાં કમી કરવું અને નઠારી રીતે જડયું હોય તો દંડમાં વધારે કર.૩૩૩

ધાતુ ઘડામણનું દ્રવ્ય. स्वर्णस्योत्तमकायें तु भृतिस्त्रिंशांशकी मता ।
षष्टयंशकी मध्यकार्ये हीनकार्य तदर्धकी।
तदर्धा कटके ज्ञेया विद्रुते तु तदकी॥३३४॥
 સેનામાં ઘણી ઉંચી જાતનું કામ કરાવવું હોય તો સેનીને સેનાને મજુરી આપવી; મધ્યમસરનું કામ કરાવવું હોય તે સેનાને સાઠાંશ મજુરી આપવી; અને તેથી ઉતરતું કામ કરાવવું હોય તો સોનાને એક વિશાંશ મજુરી આપવી. કડું કરાવવું હોય તો સેનાને ૨૪૦મે ભાગ મજુરી આપવી; અને કેવળ સેનું ગળાવવું હોય તે મળ સેનાને ૪૮૦ મો ભાગ મજુરી આપવી.૩૩૪

उत्तमे राजते त्वर्द्धा तदर्हा मध्यमे स्मृता।
हीने तदर्धा कटके तदर्धा सम्प्रकीर्तिता॥३३५॥
રૂપાનું કામ ઘણું ઊંચી જાતનું કરાવવું હોય તે મૂળ રૂપાના અને કર્ધ ભાગની કિંમત મજુરી આપવી; મધ્યમ કામ કરાવવું હોય તે મૂળ રૂપાનો એક ચતુથાશ મજુરી આપવી; હલકું કામ કરાવવું હોય તો રૂપાનો એક અષ્ટમાંશ મજુરી આપવી; અને રૂપાનાં કડાં કરાવવાં હોય મૂળ રૂપાનો સોળમો ભાગ મજુરી આપવી-આમ નીતિમાં કહ્યું છે, ૩૩૫
पादमात्रा भृतिस्ताने वङ्गे च जसदे तथा ।
लोहेऽर्धा वा समा वापि द्विगुणाष्टगुणाथवा॥३३६॥
તાંબાનું, લઈનું અને જસતનું કામ કરાવ્યું હોય તે તેને એક ચતુર્થાંશ ભાગ શિલિપને મજુરી આપવી; લોઢાનું કામ કરાવવું હોય તો લોઢા કરતાં અર્ધ હિસ્સાના પિસા અથવા તે લોહની કિંમત જેટલા પૈસા કે તેથી બમણું અથવા તે આઠગણું પૈસા મજુરીના આપવા.૩૩૬

धातूनां कूटकारी तु द्विगुणो दण्डमर्हति॥३३७॥
 - જે સતી વગેરે શિપિ સેના વગેરે ધાતુઓમાં સેળભેળ કરે તેને ધાતુની કિંમત કરતાં બમણે દંડ કરવો.૩૩૭

શનીતિ.
लोकप्रचारैरुत्पन्नो मुनिभिर्विधृतः पुरा ।
વ્યવહારોનન્તપ ર વ નૈવ રાચતો ૨૮ લોકના આચાર વ્યવહારથી ચાલેલ તથા પૂર્વે રૂષિ, મુનિઓએ પ્રગટ કરેલો વ્યવહાર અનેક જાતને છે તે સર્વ વ્યવહાર કઈ કહી શકતો નથી.૩૩૮

उक्तं राष्ट्रप्रकरणं समासात्पञ्चमं तथा।
ત્રાનુ ગુણ તોગાતે વારાાતિઃ | ૨૩૨ આ પાંચમું રાષ્ટ્ર પ્રકરણ સંક્ષેપમાં કહ્યું છે. આ પ્રકરણમાં જે ગુણે તથા છે કહા ન હોય તે લેકવ્યવહાથી તથા શાસથી જણવા. ૩૯ इति शुक्रनीतो राष्ट्रेऽन्त्यं चतुर्थेऽध्याचे राजधर्मनिरूपणं
नाम पञ्चमं प्रकरणम् ।
અધ્યાય ૪ થો.
પ્રકરણ ૬ ઠું
દુર્ગ રચના વિચાર. षष्ठं दुर्गप्रकरणं प्रवक्ष्यामि समासतः।
खातकण्टकपाषाणैर्दुष्पथं दुर्गमैरिणम्॥१॥
 હવે છઠું દુર્ગ પ્રકરણ ટુંકામાં તમને કહીશ. જયાં ખાઈ, કાંટા તથા પષાણને લીધે જઈ શકાય નહીં તેવા દુર્ગસ્થાનને ઐરિણું દુર્ગ કહે છે.૧

परितस्तु महाखातं पारिखं दुर्गमेव तत् ।
इष्टकोपलमृद्भित्तिप्राकारं पारिघं स्मृतम्॥२॥
જેની ચારે દિશામાં મોટી ખાઈઓ આવેલી હોય, તે દુર્ગને પારિખ દુર્ગ અને જે દુર્ગની આસપાસ ઈટ, પાષાણ અથવા તે મટાડની ફરતી શિત કરવી હોય તેને પરિઘ દુર્ગ કહે છે.૨

महाकण्टकवृक्षौधैर्याप्तं तद्वनदुर्गमम् ।
जलामावस्तु परितो धन्वदुर्ग प्रकीर्तितम्॥३॥
મોટાં કાટાનાં ઝાડાથી જે ભાગને વિંટી લેવામાં આવ્યો હોય તેને વનદુર્ગ અને જ્યાં આગળ ચારે તરફ પણ ન હોય, તે દુર્ગને ધન્વર્ગ કહે છે.૩

દુર્ગ રચના વિચાર.
जलदुर्गं स्मृतं तज्ज्ञैरासमन्तान्महाजलम् ।
सुवारिपृष्ठ घरं विवि गिरिदुर्गमम्॥४॥
જેની ચારે દિશામાં મેટમેટાં જળારાયેા હેાય તેવા દુર્ગને દુર્ગવેત્તાએ જળદુર્ગ કહે છે; અને જ્યાં એકાંતમાં સુવારી-સારૂ જળ તથા ઉંચા ધરા હેય, તેવા દુર્ગભાગને ગિરિદુર્ગ કહે છે.૪

अभेद्यं व्यूहविद्वीरव्याप्तं तत्सैन्यदुर्गमम् ।
सहायदुर्गं तज्ज्ञेयं शूरानुकूल बान्धवम्॥
જેમાં વ્યૂહ રચનામાં કુશળ શૂરાઓ વસતા હેાય તેવા અભેદ્ય દુર્ગને સૈન્યદુર્ગ તથા જેમાં શુરવીર ભાયાતા સારી પેઠે અનુકૂળતાથી રહેતા હેય તેને સહાયદુર્ગ કહે છે. પ
पारिखादैरिणं श्रेष्ठं पारिघं तु ततो वनम् ।
ततो धन्व जलं तस्मा गिरिदुर्गं ततः स्मृतम्॥६॥
 सहाय सैन्यदुर्गे तु सर्वदुर्गप्रसाधके ।
ताभ्यां विनान्यदुर्गाणि निष्फलानि महीभुजाम्॥७॥
५॥
પારિખદુર્ગ કરતાં ઐરિણ દુર્ગને ઉત્તમ, તે કરતાં પારિધ દુર્ગ ઉત્તમ, તે કરતાં વન દુર્ગ શ્રેષ્ઠ. વન દુર્ગ કરતાં ધન્વદુર્ગ, અને ધન્વદુર્ગ કરતાં જળદુર્ગ, અને તે કરતાં ગિરિદુર્ગને ઉત્તમ કહે છે. સહાયદુર્ગ તથા સૈન્ય દુર્ગે ખીન્ન સધળા દુર્ગને શે।લા આપનારા છેસહાયકારક છે. જે તે ખે દુર્ગ ન હેાય તેા રાન્તએના ખીન્ત દુર્ગો નિષ્ફળ થઈ પડે છે.
तु सर्व दुर्गेभ्यः सेनादुर्गं स्मृतं बुधैः ।
तत्साधकानि चान्यानि तद्रक्षेन्नृपतिः सदा॥८॥
सेनादुर्गं तु यस्य स्यात्तस्य वश्या तु भूरियम् ।
विना तु सैन्य दुर्गेण दुर्गमन्यत्तु बन्धनम्॥९॥
૩૩૦
વિદ્વાનેા સેનાદુર્ગને સધળા દુર્ગો કરતાં શ્રેષ્ઠ ગણે છે, અને ખીજા દુર્ગોને સેનાદુર્ગના સાધક દુર્ગા ગણેલા છે, માટે રાજાએ નિરતર સેનાદર્શની રક્ષા કરવી. .
ל כ
603
જેને સેનાદુર્ગ હાય છે તેને અધિન આ પૃથિવી રહે છે; અર્થાત્ સેના દુર્ગ વિના ખાન્ત દુર્ગ રાજ્યને કેદખાના જેવા થઈ પડે છે.૯

आपत्कालेऽन्यदुर्गाणामाश्रय श्चोत्तमो मतः॥१०॥
તથાપિ આપત્કાળે બીજા દુર્ગોના આશ્રય ઉત્તમ માનેલા છે.”

૩૮.
શુકનીતિ. एकःशतं योधयात दुर्गस्थोऽस्त्रधरो यदि ।
शतं दशसहास्त्राणि तस्मादुर्ग समाश्रयेत्॥११॥
દુર્ગમાં રહેલ એક મનુષ્ય પણ જે શસ્ત્રધારી હોય તો તે છે સામે યુદ્ધ કરે છે; અને સે મનુષ્ય હજારની સાથે યુદ્ધ કરે છે; માટે રાજાએ દુર્ગને અવશ્ય આશ્રય કર.૧

शूरस्य सैन्यदुर्गस्य सर्व दुर्गमिव स्थलम् ।
युद्धसम्भारपुष्टानि राजा दुगाणि धारयेत् ।
धान्यवीरास्त्रपुष्टानि कोशपुष्टानि वै तथा॥१२॥
છે રાજાની પાસે મહા બળવાન સેનારૂપી દર્ગ હોય છે, તેને સઘળાં સ્થાનો દુર્ગ જેવાં જ થઈ પડે છે. રાજાએ દુગોને-
કીઓને-યુદ્ધસામરી, અનાજ, વીર પુરૂષ, શસ્ત્ર તથા અન્ન અને ધનથી પૂર્ણ ભરી રાખવા, અને તેમાં રહેવું.૧૨

सहायपुष्टं यदुर्ग तत्तु श्रेष्ठतरं मतम् ।
सहायपुष्टदुर्गेण विजयो निश्चयात्मकः॥१३॥
જે દુર્ગમાં ભરપૂર સહાય હોય તે દુર્ગને શ્રેષ્ઠતર માન, અને સહાય પુષ્ટ દુર્ગવડે અવશ્ય વિજય થાય છે.૧૩

यद्यत्सहायपुष्टं तु तत्सर्व सफलं भवेत् ।
परस्परानुकूल्यं तु दुर्गाणां विजयप्रदम्॥१४॥
જે જે દુર્ગ સહાય સંપન્ન હોય તે તે સઘળા દુર્ગો સફળ થાય છે અને દુગની અન્ય અન્ય સહાયથી વિજય મળે છે. ૧૪ इति शुक्रनीतौ चतुर्थेध्याये दुर्गनिरूपणं नाम षष्ठं
प्रकरणम् ।
અયાય ૪ થે.
પ્રકરણ ૭ મું.
સેના નિરૂપણ दौर्ग संक्षेपतः प्रोक्तं सैन्यं मप्तममुच्यते ।
सेना शस्त्रास्त्रसंयुक्तमनुष्यादिगणात्मिका॥१॥
દુર્ગ પ્રકરણ ટુંકામાં કહ્યું, હવે સાતમું સૈન્ય પ્રકરણું કહું છું. શસ્ત્ર તથા અસ્ત્રધારી પાળાઓ, હાથી, ઘોડા, રથ વગેરે સમૂહને સેના કહે છે.૧

સેના નિરૂપણ.
स्वगमान्यगमा चेति द्विधा सैव पृथक्त्रिधा।
दैव्यासुरी मानवी च पूर्वपूर्वा बलाधिका॥२॥
એ સેના સ્વગમા તથા અન્યગમા એમ બે પ્રકારની છે. વળી તે સેના દૈવી, આસુરી તથા માનવી એમ ત્રણ પ્રકારની છે–તેમાં પૂર્વ પૂર્વસેના તે અધિક બળવાળી જાણવી. જેમ કે મનુષ્યના કરતાં આસુરીસેના અને તે કરતાં દેવસેનાને બળવાનું જાણવી.૨

स्वगमा या स्वयं गन्त्री यानगाऽन्यगमा स्मृता ।
पादातं स्वगमं चान्यद्रथाश्वगजगं त्रिधा॥३॥
જે તેના પિતે ચાલીને જતી હોય તેને સ્વર્ગમાં જાણવી અને વાહન વગેરે ઉપર બેસીને જતી હોય તેને અન્યગમાં જાણવી. તેમાં પાળા સેન્ય સ્વગમા-પોતાની મેળે ચાલનારું છે અને બીજી અન્યગમા છેજેમાં કેટલા એક રથમાં બેસીને, કેટલાએક ઘોડા ઉપર બેસીને તથા કેટલાએક હાથી ઉપર બેસીને જાય છે–આમ ત્રણ પ્રકારની છે.૩

सैन्याविना नैव राज्यं न धनं न पराक्रमः ।
बलिनो वशगाः सर्वे दुर्बलस्य च शत्रवः ।
भवन्त्यल्पजनस्यापि नृपस्य तु न किं पुनः॥४॥
સેના વિના રાજ્ય, ધન તથા પરાક્રમ ટકી શક્તાં નથી. જ્યારે સઘળા મનુષ્યો બળવાન મનુષ્યોને અધિન થાય છે અને દુર્બળના શત્રુ થાય છે, ત્યારે અલ્પસેનાવાળા રાજાના શા માટે શત્રુઓ ન થાય? ૪
शारीरं हि बलं शौर्यबलं सैन्यबलं तथा।
चतुर्थमास्त्रिकवलं पञ्चमं धीबलं स्मृतम् ।
षष्ठमायुर्बलं त्वेतैरुपेतो विष्णुरवे सः॥५॥
શારીરબળ, શૌર્યબળ, કસૈન્યબળ, શું અસ્ત્રબળ, પાચમું બુદ્ધિબળ, અને છડું આયુષ્યબળ જાણવું. આટલાં બળવડે જે સંપન્ન હોય તેને વિષ્ણુજ જાણ.૫

न बलेन विनाप्यल्पं रिपुं जेतुं क्षमाः सदा ।
देवासुरनरास्त्वन्योपायैर्नित्यं भवन्ति हि॥६॥
મનુષ્યો બળવિના સદા અલ્પશત્રુને પણ જીતી શકતા નથી, કારણ કે દેવ, અસુર અને મનુષ્યો બીજા ઉપાયથી એટલે સૈન્યાદિકના બળવડે નિરંતર યુદ્ધને ઉદ્યમ કરે છે.૬

૩૪૦.
શુક્રનીતિ.
જ ,
बलमेव रिपोनियं पराजयकरं परम् ।
तस्माद्बलमभेद्यं तु धारयेद्यत्नतो नृपः॥७॥
નિરંતર શત્રુઓને પરાજય કરવામાં શ્રેષ્ઠ સાધન બળજ (સેના) છે. માટે રાજાએ પ્રયત્નથી અભેદ્ય બળ (સેના)નોજ આશ્રય કરવો.૭

सेनाबलं तु द्विविधं स्वीयं मैवं च तद् द्विधा ।
मौलसाद्यस्कभेदाभ्यां सरासारं पुनर्दिधा॥८॥
સેનાબળ બે પ્રકારનું છે. એક સ્વસેનાબળ અને બીજુ મિત્રસેનાબળ. તેમાં પરંપરા પ્રાપ્તસેનાનું બળ તથા આધુનિકસેનાનું બળ આવા બે ભેદ છે; તેના પણ વળી બે ભેદ છે. એક સાર અને બીજું સાર રહિત બળ.૮

अशिक्षितं-शिक्षितं च गुल्मभितमगुल्मकम् ।
दत्तास्त्रादि स्वशस्त्रास्त्रं स्ववाहि दत्तवाहनम्॥९॥
તે સૈન્ય કેળવાયેલું તથા ન કેળવાયેલું, ટુકડીરૂપ તથા છુટું છવાયું, દત્તાસ્ત્રધારી તથા સ્વશસ્ત્રાસ્ત્રધારી અને પિતાનાં વાહન ઉપર બેસનારૂં તથા પરનાં વાહને ઉપર બેસનારૂ . આમ પ્રત્યેક સૈન્યના બળે ભેદ છે.૯

सौजन्यात्साधकं मैत्रं स्वयिं भत्या प्रपालितम् ।
मौलं बवब्दानुबन्धि साद्यस्कं यत्तदन्यथा॥१०॥
સુજનતાથી કાર્ય કરનારૂં સૈન્ય. મિત્ર સૈન્ય. પગાર આપીને રાખેલું સ્વસૈન્ય, ઘણા વર્ષનું જીણું રાખેલું સૈન્ય-મૂળસૈન્ય, અને અલ્પ દિનથી રાખેલું સૈન્ય સાઘસ્કસૈન્ય ગણાય છે.૧૦

सुयुद्धकामुकं सारमसारं विपरीतकम् ।
રાક્ષત બૂરા વિપરીતમરાક્ષિતમ્ II RI
મહાયુદ્ધ કરવાની ઉત્કંઠાવાળું સૈન્ય સાર ગણાય છે, તેનાથી વિપરીત વર્તનારૂં સૈન્ય અસાર ગણાય છે. વ્યુહરચનામાં કુશળતા ધરાવનારૂં સૈન્ય શિક્ષિત અને વ્યુહરચનાથી અણજાણ સૈન્ય અશિક્ષિત ગણાય છે.૧૧

गुल्मीभूतं साधिकारि स्वस्वामिकमगुल्मकम् ।
दत्तास्त्रादि स्वामिना यत्स्वशस्त्रास्त्रमतोऽन्यथा॥१२॥
સેનાપતિવાળું સૈન્ય ગુલ્મીભૂત અને સ્વતંત્ર સૈન્ય અગુલ્મક કહેવાય છે. રાજા જે સૈન્યને શસ્ત્રાદિક પુરાં પાડે છે તે દત્તાત્રાદિક, અને જેમની પાસે સ્વશસ્ત્રા હોય તે સ્વશસ્ત્ર સૈન્ય ગણાય છે.૧૨

સેના નિરૂપણ.
कृतगुल्मं स्वयं गुल्मं तच्च दत्तवाहनम् ।
आरण्यक किरातादि यत्स्वाधीनं स्वतेजसा॥१३॥
રાજાએ સેનાપતિવાળા સૈન્યમાં દાખલ કરેલુ કૃતગુમસૈન્ય નવું, પેાતાની મેળે સેનાપતિના હાથ નિચે ગયેલુ સ્વયંગુક્ષ્મ જાણવું, જેને રાજા તરફથી વાહને મળ્યાં હોય તેને દત્તવાહન સૈન્ય જાણવું અને પેાતાના પ્રતાપવડે સ્વત ંત્ર રહેનાર બિલ્ર વગેરેનું સૈન્ય આરણ્યક સૈન્ય જણવું. ૧૩ उत्सृष्टं रिपुणा वापि भृत्यवर्गे निवेशितम् ।
भेदाधीनं कृतं शत्रोः सैन्यं शत्रुबलं स्मृतम् ।
उभयं दुर्बलं प्रोक्तं केवलं साधकं न तत्॥१४॥
શત્રુએ ત્યાગ કરેલુ હાવાથી સૈન્ય વર્ગમાં દાખલ કરેલું, અને રાત્રુના ભેદને લીધે સ્વાધીન થયેલું સૈન્ય આ અને સૈન્યને શત્રુસૈન્ય સમજવાં. આ બન્ને સૈન્યને દુર્બળ કહ્યાં છે; કારણ કે તે સૈન્યથી કાર્ય સિઘ્ધિ થતી નથી.૧૪

समै नियुद्धकुशलैर्व्यायामैर्नतिभिस्तथा ।
वर्द्धयेद्वायुध्धार्थं भोज्यैः शारीरकं बलम्॥१५॥
રાજ્યએ સમાન બળવાળા અને મલ્લયુદ્ધમાં કુરાળ એવા વીરપુરૂષોની સાથે બહુયુધ્ધ કરવા માટે અંગ વ્યાયામ કરીને, ગુરૂજતને પ્રણામ કરીને, તથા રારીરપેાષક અન્નાર્દિક ખાઈને શરીખળ વધારવું.૧૫

मृगयाभिस्तु व्याघ्राणां शस्त्रास्त्राभ्यासतः सदा ।
वर्द्धये च्छूरसंयोगात्तम्पक शौर्यबलं नृपः॥१६॥
૩૪૧.
વળી રાજાએ સદા સિંહ, વાધ વગેરે હિંસક પ્રાણિયાની મૃગયા કરીને વારંવાર રાસ્ત્ર અને અસ્ત્રાના પ્રયોગો કરીને અને રા પુરૂષાને સમાગમ કરીને સારી પેઠે સૌર્ય વધારવુ, ૧૬
सेनाबलं सुभृत्या तुं तपोऽभ्या सैस्तथास्त्रिकम् ।
बाईयेच्छास्त्रचतुरसंयोगाद्रीबलं सदा॥१७॥
રાજાએ સારો પગાર આપીને સૈનાનું ખળ વધારવુ, તપ તથા અભ્યાસ કરીને અસ્ત્રપ્રયાગનું મળ વધારવું તથા સદા શાસ્ત્ર અને ચતુર પુરૂષોને સમાગમ કરીને બુધ્ધિધ્મળ વધારવું, ૧૩
सत्क्रियाभिश्चिरस्थाये नित्यं राज्यं भवेद्यथा ।
स्वगोत्रे तु तथा कुर्य्यात्तदायुर्बलमुच्यते ।
यावद्गोत्रे राज्यमस्ति तावदेव स जीवति॥१८॥
શુક્રનીતિ.
નિરંતર સારાં કર્મ કરવાથી રાજ્ય જેમ ચિરકાળ સુધી ટકી રહે તેમ પિતાના સંતાનોને ઉપદેશ આપવો–તેને આયુર્બળ કહે છે; કારણ કે
જ્યાં સુધી પોતાના પુત્રને અધીન રાજ્ય રહે છે ત્યાં સુધી તે રાજા જીવતે ગણાય છે.૧૮

- ચાર પ્રકારની સે. चतुर्गुणं हि पादातमश्वतो धारयेत् सदा ।
पञ्चमांशांस्तु वृषभानष्टांशांश्च क्रमेलकान्॥१९॥
 चतुर्थीशान्गजानुष्ट्राद्गजाधर्षांश्च रथान्सदा ।
रथात्तु द्विगुणं राजा वृहन्नालीकमेव च॥२०॥
રાજાએ સદા ઘડેશ્વાર કરતાં ગણું પાયદળ રાખવું એક પંચમાં બળદ તથા એક અષ્ટમાંશ ઉંટે રાખવાં. ઉંટને એક ચતુર્થાશ હાથી અને હાથીની સેના કરતાં અધ્ધઅર્થ રથ રાખવા, અને નિરંતર રથ કરતાં બમણી જાંજાળ (શસ્ત્ર)ધારી સેના રાખવી. ૧૯, ૨૦
पदातिबहुलं सैन्यं मध्याश्वं तु गजाल्पकम् ।
तथा वृषोष्ट्र सामान्यं रक्षेन्नागाधिकं न हि॥२१॥
 રાજાએ સેનામાં પાળાઓને વિશેષ રાખવા, ઘોડાઓની સંખ્યા - ધ્યમસર રાખવી, થોડા હાથી અને ઘોડાઓ રાખવા, બળદ તથા ઉંટ સામાન્ય રાખવાં-હાથી વિશેષ રાખવાજ નહીં.૨૧

રાજખર્ચ. सवयः सारवेशोच्चशस्त्रास्त्रं तु पृथक्शतम् ।
लघुनालिकयुक्तानां पदातीनां शतत्रयम्॥२२॥
 अशीत्यश्वान्रथं चैकं वृहन्नालद्वयं तथा ।
उष्ट्रान्दश गजौ द्वौ तु शकटौ षोडशर्षभान्॥२३॥
 तथा लेखकषटकं हि मन्त्रित्रित्यमेव च ।

धारयेन्नृपतिः सम्यग्वत्सरे लक्षकर्षभाक्॥२४॥
જેને પ્રત્યેક વર્ષે એક લાખ કર્ષ (એક જાતની સિક્કા)ની આવક હેય તેણે સમઅવસ્થાવાળા, સારા પોશાકવાળા, શસ્ત્ર તથા અસ્ત્રને ઉચાં ધરી રાખનારા સે પાળાઓ, ત્રણસે બંદુકવાળા પાળા, એંશી ઘોડેશ્વારે, એક રથ, બે મોટી તપ અને તેના બે ઉપરી, દશ ઉંટ, બે હાથી, બે ગાડી, સોળ બળદ, છ લેખક, અને ત્રણ મંત્રીને સારી યોગ્યતા જોઈને રાખવા. ૨૨-૨૪

હાથી પરીક્ષા. सम्भारदानभोगार्थं धनं सार्धसहस्रकम् ।
लेखकार्थे शतं मासि मन्त्र्यर्थे तु शतत्रयम्॥२५॥
 त्रिशतं दारपुत्रार्थे विद्वदर्थे शतद्वयम् ।
साद्यश्वपदगार्थं हि राजा चतुःसहस्रकम्॥२६॥
 गोष्ट पनालार्थं व्ययीकुर्याच्चतुःशतम् ।
शेषं कोशे धनं स्थाप्यं राज्ञा सार्घसहस्रकम्॥२७॥
વળી તે રાજાએ પ્રત્યેક મહિને વસ્તુએ લેવા માટે, દાન કરવા માટે અને ઉપભેગ માટે પંદરસો કર્ષને ખર્ચ કરવે. લેખક માટે સે કર્યું, મંત્રયા માટે ત્રણસેા કર્ષ, સ્ત્રી તથા પુત્ર માટે ત્રણસે કર્ષ, વિદ્વાનના આદર સત્કાર કરવા માટે બસે કર્યું, ઘેાડેશ્વાર, ઘેાડા અને પાયદળ માટે ચાર હન્તર કર્યું અને ઉંટ, અળદ તથા બંદુકવાળા માટે ચારસો કર્ષ ખર્ચવા. બાકી બચેલા પદરશે! કર્ષ ભડારમાં મૂકવા. २५-२७*
प्रतिवर्ष स्ववेशार्थं सैनिकेभ्यो धनं हरेत्॥२८॥
પ્રત્યેક વર્ષે સીપાઈને તેમનાં વસ્ત્ર કરાવવા માટે ધન આપવુ. ૨૮ लोहसारमयश्चक्रसुगमो मञ्चकासनः ।
स्वान्दोलातिरूतु मध्यमासनसारथिः॥२९॥
 शस्त्रास्त्रसन्धायुदर इष्टच्छायो मनोरमः ।
विधो रथो राज्ञा रक्ष्या नियं सदश्वकः॥३०॥
રાજાએ નિરતર નરદમ નતનાં લેાઢાથી બનાવેલેા, પૈડાથી સારી રીતે ચાલી શકે તેવે, મંચના જેવા આસનવાળા, પેાતાની મેળે નમાવીને ચઢી શકાય તેવે, જેના અગ્રભાગમાં સારથી બેઠે! હાય, શસ્ર તથા અસ્ર રાખવાનાં ખાનાવાળે, મનમાનતી છાયાવાળેા, મનેાહર, સારા ઘેાડાઓની જોડવાળે! રથ રાખવા.
२५-३०

હાથી પરીક્ષા. नीलतालुन वदन्तो दन्तकः ।
दीर्घद्वेषी क्रूरमदस्तथा पृष्ठविधूनकः॥३१॥
 दशाष्टोननखो मन्द्रो भुविशोधनपुच्छकः ।
एवंविधोऽनिष्टगजो विपरीतः शुभावहः॥३२॥
જ્યાં કર્યુ છે

  • રાજ્ય ખર્ચ વિધિ સામ્પ્રત સમયમાં કેવી છે તેના વિચાર કરવા માટે ત્યાં હાલના રૂપિયા ગણીને વિચાર કરતા, બ્રિટિશ અને દેશી રાજયના ખર્ચનીતિનો યથાર્થ નિર્ણય થઇ રકશે.


શુકનીતિ.
જેનું તાળવું અને જીભ કાળી હોય, દાંત વાંકે હેય, અથવા તે બીલકુલ હોય જ નહીં, ઘણુ વખત સુધી ક્રોધમાં રહેનાર, ઘણો મદ ઝરનાર, વારંવાર પીઠ ધુણાવનાર, બાવીસ અથવા તો ચોવીસ નંખવાળે, મંદમંદ ગતિવાળો તથા જેનું પુછડું પૃથિવી ઉપર ઘસડાતું હોય તે હાથીને અશુભ કર સમજવો; અને ઉપર કહેલા ગુણથી વિપરીત ગુણવાળા હાથીને શુભકર જાણો . ૩૧-૩૨
भन्द्रो मन्द्रो मृगो मिश्रो गजो जात्या चतुर्विधः॥३३॥
 હાથીની ચાર જાતિ છે. ભદ્ર, મંઢ, મૃગ, મિશ્ર. ૩૩ मध्वाभदन्तः सबल: समाङ्गो वर्तृलाकातेः ।
सुमुखोऽवयवश्रेष्ठो ज्ञेयो भद्रगजः सदा॥३४॥
જેના દાંતની કાંતિ મધના જેવી પીંગળ હોય, જે અતિ બળવાન હોય, જેના અવયવ સરખા હોય, જેને આકાર ગોળ હોય, જેનું મુખ ; સુંદર હોય, અને જેના અવયવો બીજાના કરતાં સુંદર હોય તે હાથીને નિત્ય ભદ્ર હસ્તી જાણો.૩૪

स्थूलकुाक्षः सिंहक्च वृहत्त्वग्गलशुण्डकः ।
મધ્યમાવયવો ઈજાથે મન્દ્રનગ: મૃત: ! ૨૬ છે.
જેનું ઉદર મે હોય, ચામડી, કપાળ તથા ઝુંડ જાડી અને મોટી હાય, શરીરે મધ્યમ અને ઉંચો હોય તેને મંદ હસ્તી જાણવો.૩૫

तनुकण्ठदन्तकर्णशुण्डः स्थूलाक्ष एव हि ।
નુકૂવાયરમેતુ વામનો કૃસંજ્ઞ: | ૨૬ /
જેને કંઠ, દાંત, કાન તથા મુંડ નાની હોય, આંખે મોટી હોય, હેઠ તથા લિંગ ઘણેજ ના હોય, અને શરીરે ઠીંગણો હોય તેને મૃગ હસ્તી જાણવો.૩૬

एषां लक्ष्मैर्विमिलितो गजो मिश्र इति स्मृतः ।
भिन्न भिन्नं प्रमाणं तु त्रयाणामाप कीर्तितम्॥३७॥
જેનામાં ઉક્ત ભદ્રાદિકનાં લક્ષણે હોય તેને મિગજ જાણો, પરંતુ ત્રણ જાતિના હાથીનાં લક્ષણે ભિન્ન ભિન્ન કહ્યાં છે.૩૭

गजमाने चंगुलं स्यादष्टभिस्तु यवोदरैः।
વિરાટ્યગુરતૈ: : કો મનોમિઃ | ૨૮ વિદ્વાને હાથીના ભારતમાં આઠ યવના ઉદરને એક આગળ કહે છે, અને ચોવીસ આગળને એક હાથ ગણે છે.૩૮

અશ્વ પરિક્ષા.
....... ૩૫ सप्तहस्तोन्नतिर्भद्रे ह्यष्टहस्तप्रदीर्घता ।
परिणाहो दशकर उदरस्य भवेत्सदा॥३९॥
ભદ્ર હાથી સાત હાથ ઉંચે અને આઠ હાથ લાંબો હોય છે; અને તેના ઉદરને વિસ્તાર સદા દશ હાથનો હોય છે.૩૯

प्रमाणं मन्द्रमृगयोर्हस्तहीन क्रमादतः ।
कार्थतं दैर्ध्यसाम्यन्तु मुनिभिर्भद्रमन्द्रयोः॥४०॥
મુનિયોએ મંદ્ર તથા મૃગ જાતના હાથીનું પ્રમાણ ભદ્ર કરતાં ક્રમવાર એક હાથ ઓછું કહ્યું છે; અને ભદ્ર તથા મંદ્રની લંબાઈ સરખી કહી છે.૪૦

वृहदभ्रू गण्डफालस्तु धृतशीर्षगातः सदा ।
गजः श्रेष्ठस्तु सर्वेषां शुभलक्षणसंयुतः॥४१॥
જે હાથીની ભૃકુટી, ગંડસ્થળ તથા કુંભસ્થળ વિશાળ હોય, જે નિરંતર ઉત્તમ ગતિથી ગમન કરતો હોય, તથા ઉત્તમ લક્ષણ સંપન હોય, તે હાથીને સર્વ હાથીઓમાં શ્રેષ્ઠ જાણ.૪૧

અશ્વ પરીક્ષા. पञ्चयवांगुलेनैव वाजिमानं पृथक्स्मृतम्॥४२॥
ઘોડાના ભારતમાં પાચ યવને એક આંગળ થાય છે, માટે ઘોડાનું પરિણામ હાથીના ભરતથી જુદું સમજવું.૪૨

चत्वारिंशांगुलमुखो वाजी यश्चोत्तमोत्तमः ।
षत्रिंशदंगुलमुखो ह्युत्तमः परिकीर्तितः॥४३॥
જે ઘોડાનું મુખ ચાલીશ આગળ મોટું હોય, તેને અત્યુત્તમ અને જેનું મુખ છત્રીસ આગળનું હોય તેને ઉત્તમ અન્ય કહ્યું છે.૪૩

द्वात्रिंशदंगुलमुखो मध्यमः स उदाहृतः ।
अष्टाविंशसंगुलो यो मुखे नीचः प्रकीर्तितः॥४४॥
જેનું મુખ બત્રીસ આંગળનું હોય તેને મધ્યમ અને જેનું મુખ અઠ્ઠાવિસ આંગળનું હોય તેને નીચ કહે છે.૪૪

वाजनां मुखमानेन सर्वावयवकल्पना ।
औच्चं तु मुखमानेन त्रिगुणं परिकीर्तितम्॥४५॥
 ઘોડાના સઘળા અવયની રચના તેના મુખના માપના પ્રમાણે કરવી; અને ઉંચાઈ મુખના માપ કરતાં ત્રણગણ અધિક કરવી કહી છે.૪૫

શુક્રનીતિ.
शिरोमणिं समारभ्य पुच्छमूलान्तमेव हि ।
तृतीयांशाधिकं दैध्य मुखमानाचतुर्गुणं॥४६॥
ઘોડાના મસ્તક મણિથી માંડીને પુછપર્વતની લંબાઈ મુખના માપ કરતાં ચાર ગણી અને એક તૃતીયાંશ અધિક કરવી.૪૬

परिणाहस्तूदरस्य त्रिगुणस्त्रंगुलाधिकः ।
साधारणमिदं मानमुच्यते विस्तरादथ॥४७॥
પેટને વિસ્તાર ત્રણગણો અને ત્રણ આળ જેટલો વિશેષ જાણો આ માપ સાધારણ કહ્યું. હવે વિસ્તારથી માપ કહું છું.૪૭

अष्टाविंशांगुलमुखं पुरस्कृत्य यथा तथा॥शफोच्चं त्रयंगुलज्ञेयं मणिबन्याउंगुलाधिकः।॥१८॥
અઠ્ઠાવિશ આંગળના મુખવાળા નીચ અશ્વને આધારે ભરત કહું છું. જેમ પગના ડાબલા ત્રણ આંગળ ઉંચા હોય તેમ મણિબંધ (ડાબલાની ઉપરને ભાગ) ચાર આંગળને જાણવો.૪૮

चतुर्हस्तांगुला जडा व्यंगुलं जानु कीर्तितम् ।
चतुर्दशांगुलावूरू कूपरान्तः स्मृतो बुधैः॥४९॥
 વિદ્વાનોએ જાંઘ ચાર હાથ અને એક આંગળની જાણવી, ગોઠણને ત્રણ આગળના જાણવા, અને કેણપત સાથળે ચિદ આગળનાં જાણવા ૪૯
अष्टत्रिंशांगुलं ज्ञेयं स्कन्धान्तं कूपरादितः ।
प्रत्यगूरू मुखसमौ जडीना पादमानतः॥५०॥
 ર્કોણીથી કાંધપર્યત વિસ્તાર આડત્રીસ આગળનો જાણવો, પાછળના સાથળ મુખની પેઠે અવિશ આંગળને જાણવા, અને પાછળની સંઘને એક ચતુર્કીશ કરતાં ઓછી જાણવી. પ૦
प्रोक्तोच्चता चाथ दैर्घ्यमुच्यते शास्त्रसङ्गतम्॥११॥
 શાસ્ત્રોક્ત ઉંચાઈ કહીં-હવે શાસ્ત્રોક્ત લંબાઈ કહું છું. ૫૧ षष्ठांशेनाधिका ग्रीवा द्विगुणा सुप्रसारिता ।
मुखतश्चोच्छ्रिता सापादहीना तु पूर्वत॥१२॥
ઘેડાને સારી પેઠે વિસ્તારવાળો કંઠ લંબાઈના મુખના કરતાં એક ષષ્ઠોશ અધિક તથા બમણે મેટ જાણવો, અને ઉંચાઈમાં મુખના કરતાં દોઢપાદ ઓછું જાણવું પર

અશ્વ પરીક્ષા.
स्कन्धादि मुष्कमूलान्तं ग्रीवातुल्यं तु तत्र हि ।
द्वयंशषष्ठं त्रिकं यावत्शेषमंसं प्रकल्पयेत्॥५३॥
ઘેાડાના કાંધથી માંડીને તેના અંડ કાશ સુધીની લંબાઈ કંઠના પ્રમાણે જાણવી. અને પાછળની પીડથી લઈને કાંધ પર્યંતના ભાગ ક્રેપેષ્ઠ કરવા.૫૩

३४७
मुखार्द्ध पुच्छदण्डं च शिश्न आण्डौ तदर्द्धकौ ।
कर्णः षडंगुलो दीर्घश्चतुः पञ्चांगुलः क्वचित्॥५४॥
પુડુ' તથા લિંગ, મુખના કરતાં અર્ધ અને તેના અર્ધું અંડ કાશ જોઈયે. કાનની લખાઈ છે આંગળની તથા કયાઈ ચાર અથવા તે પાંચ આંગળની લંબાઈ કહી છે, ૫૪
परिणाहः शफस्योक्तो मुखार्धनां गुलाधिकः ।
तदर्द्धा मणिबन्धस्य जंघायाः परीधिः स्मृतः॥५५॥
ખરીના વિસ્તાર મુખના અર્ધ ભાગ જેટલે અને એક આંગળ અધિક જાણવા. તથા મણિબંધ અને જનધની પરિધિ સુખના અર્ધ ભાગ જેટલી જાણવી.૫૫

दशैकांगुलपरिधी रम्योरोः कीर्त्तितो बुधैः ।
पृष्ठोरुपरिधेिर्मूले त्रिः षष्ठांश मुखेषु च॥५६॥
વિદ્વાનાએ સુદર ઉરૂની પરિધિ અગિયાર આંગળની કહી છે; અને પાછલા સાથળના મૂળ ભાગની પરિધિ ત્રણ આંગળ અને આગલા ભાગની પિરિધ એક Šાંશ જાણવી. પ
वहिरन्तर्द्धनुः खण्डसदृशा सरभोग्रजा ।
मणिबन्धमणेर्ज्ञेयः परिधिश्व नवांगुलः अन्त्यजघादिपरिधिर्विज्ञेयः पूर्ववद् बुधैः॥१७॥
વિદ્વાનેએ ઘેાડાના મસ્તક ઉપર રહેલા મણિબંધની પરિધિ નવ આંગળ કહી છે, અને પાછળના જાંધની પરિચિ પ્રથમની જાધના જેવડી કહી છે.૫૭

अथोरन्तरे चिह्नमष्ठं पक्षमूलयोः॥५८॥
અને સાથળની વચમાં અને બન્ને પડખાના મૂળમાં ચિન્હ ણુવું, ૫૮ सार्द्धार्गुलं सटास्थानं ग्रीवोपरि सुविस्तृतम् ।
शिरोमणि समारभ्य दीर्घं स्कन्धान्तमुत्तमम्॥५९॥
૩૪૮
શુક્રનીતિ.
કંઠની ઉપર સારી પેઠે વિસ્તારવાળા શિરેમણિથી લઈને કાંધપતિ કેશવાળીને ઉત્તમ ભાગ દેઢ આંગળને કહ્યા છે.૫૯

अधोगमा सटा कार्या हस्तमात्रायता शुभा।
साईहस्ता द्विहस्ता वा पुच्छ चालाः सुशोभनाः॥६०॥
ઘોડાની કેશવાળી એક હાથ લાંબી, નિચે લટકતી તથા દેખાવડી જોઈએ, અને પુછડાના વાળ દેઢ હાથ અથવા તો બે હાથના લાંબા તથા મનહર જોઈયે.૬૦

सप्ताष्टनवदशभिरंगुलैः कर्णदीर्घता ।
तथा तद्विस्तृतिर्जेया व्यंगुला चतुरंगुला॥६१॥
ઘોડાના કાનની લંબાઈ સાત, આઠ, નવ કે દશ આંગળ અને પોહેબાઈ ત્રણ આંગળ અથવા તે ચાર આંગળ જોઈએ.૬૧

न स्थूला नापि चिपिटा ग्रीवा मयूरसन्निभा ।
- વાગ્રસ્તુથો મુનાધિમુષ્ટિ: | ૨ |
ઘોડાની ડેક જાડી હોતી નથી, તેમ ચિપિટાકાર પણ હોતી નથી. પરંતુ મયૂરના કંઠ જેવી હોય છે. કંઠની આગળના ભાગની પરિધિ મુખના જેવડી તથા એક મુઠિ વિશેષ જોઈયે.૬૨

ग्रीवामुलस्य परिधिर्द्विगुणो विदशांगुलः ।
तृतीयांशविहीनं तु सत्क्रोडं वक्ष ईरितम्॥६३॥
 કંઠના મૂળની પરિધિ મુખ કરતાં બમણું તથા દશ આંગળ ઓછી એટલે ૪૬ આંગળની જાણવી અને ઉત્તમ વક્ષસ્થળની પરિધિ મુખની પરિધિ કરતાં એક તૃતીયાંશ ઓછી જાણવી.૬૩

नेत्रोपरि परीणाहो मुखेनाष्टांगुलाधिकः ।
नासिकोपरि नेत्राधो मुखस्य परिधिस्तु यः ।
तृतीयांशविहीनेन मुखेन सदृशो भवेत्॥६४॥
નેત્રના ઉપરનો વિસ્તાર મુખ સમાન તથા આઠ આગળ અધિક જોઇયે. નાસિકાની ઉપરની પરિધિ અને નેત્રની નિચેના ભાગની પરિધિ મુખની પરિધિમાંથી એક તૃતીયાંશ બાદ કરતાં બાકીની સંખ્યા જેટલી જોઈએ.૬૪

द्वयंगुलं नेत्रविस्तृतिस्त्रयंगुला तस्य दीर्घता ।
अ गुलाधिका वापि विस्तृतिदीर्घतांगुला॥६५॥
 નેત્રની પહોળાઈ બે આંગળ તથા લંબાઈ ત્રણ આંગળ અથવા તે દોડ આંગળ પહોળાઈ અને બે આંગળ લંબાઈ જોઈયે.૧૫

અશ્વ પરીક્ષા.
मुखतृतीयांशमेतदूर्वोर्मध्येऽन्तरं स्मृतम् ।
नेत्राग्रयोरन्तरं तु पञ्चमांशं मुखस्य हि॥६६॥
સાથળના મધ્ય ભાગનેા અંતર મુખના એક તૃતીયાંશ ભાગ જેટલે અને નેત્રના અગ્ર ભાગના અંતર મુખના એક પચમાંશ જેટલેા જાણવા. ૬૬ कर्णयोरन्तरं तद्वत्कर्णनेत्रान्तरं तथा ।
भूस्थयोः शफयोः प्रोक्तं यदेतत्कर्णसंमितम्॥६७॥
અન્ને કાનના અંતર, કાન અને નેત્રનો અંતર ભાગ તથા પૃથિવી ઉપર રહેલી અને ખરીનેા અતર કાતના જેવડા જાણવા. ૬૭ मणिनेत्रप्रान्तरं च भ्रुवोरन्तरमेव हि ।
सक्थ्यंगुलं तृतीयांशं नासानेत्रान्तरं तथा॥६८॥
૩૪૯
મસ્તકમણિના તથા બન્ને નેત્રને અંતર, અને બ્રુકુટીને અવર અને નાસિકા તથા નેત્રની વચ્ચેને તર સાથળના એક તૃતીયાંશ જેવડા જાણવા.૬૮

त्रिभागपूरणं प्रोथः सोष्ठश्च परिकीर्तितः ।
नासारन्धान्तरं चैव तद्देनवमांशकम्॥६९॥
એષ્ટ સહિત મુખના અગ્રભાગ, મુખના એક તૃતીયાંશ જેવડા કહ્યો છે. બન્ને નાસિકાનાં છિદ્રને અંતર નાસિકાની લખાઈને એક નવમાંશ જાણવા.૬૯

कायो नरार्द्धविस्तार त्रिके हृदयसंमितः ।
चतुर्थांशं तु हृदयं बाहुमूलादधः स्मृतम्॥७०॥
ઘેાડાના શરીરને વિસ્તાર મનુષ્યની અધૂંકાયા જેવડા જાણવા. પાછળની પીઠને વિસ્તાર મનુષ્યના વક્ષ:સ્થળ જેવડા જાણવા, ને એ ખાહુના મૂળની નિચેનું હૃદય એક ચતુર્થાંશ જાણવું.૭

षष्ठांशमन्तरं बाहोत्समीपे प्रकीर्त्तितम् ।
अधरोष्ठोऽनुचिबुकं सार्द्धांगुलमथोन्नतम्॥७१॥
હૃદયની સમીપમાં અને બાહુને! મધ્યભાગ એક ષાંશ કહ્યો છે, અને નિચલા એષ્ટથી લઈ નિચેની મેચીને દાઢ આંગળ ઉચી કહી છે. ૭૧ शोभते वोन्नतग्रीवो नतष्पृष्ठः सदा हयः॥७२॥
જે ઘેાડાની રાક ઉંચી ઢાય, અને પીઠ નિચી હોય તે ધારા સા સામે છે.૭૨

૩૦

૩૫૦
શુક્રનીતિ.
यद्रूपं कर्तुमुद्युक्तस्तविम्ब वीक्ष्य सर्वतः।
अदृष्टा कस्य यदूपं न कर्तु क्षमते हि तत्॥७३॥
 શિલ્પી જેની છબી આલેખવાને તૈયાર થયો હોય તેની આકૃતિને ચારે તરફથી બરાબર જોઇને આલેખવી; કારણ કે મનુષ્ય કેઈનું રૂપ જોયા વિના તેને આલેખી શકતો નથી.૭૩

शिल्प्यग्रे वाजिनं ध्यात्वा कुर्यादवयवानतः ।
दिशानयाँ च विभूतेः सर्वमानानि वाजिनाम्॥७४॥
શિપિયે પ્રથમ ઘોડાના સ્વરૂપને લક્ષપૂર્વક જોઈને તેના અવચા બનાવવા. એ રીતે ઘોડાઓના વૈભવનાં સર્વ માપો કરવાં.૭૪

श्मश्रुहीनमुखः कान्तप्रगल्भोत्तुङ्गनासिकः ।
दीर्घोद्धतग्रीवमुखो हस्वकुक्षिखुरश्रुतिः॥७५॥
 तुरप्रचण्डवेगश्च हंसमेघसमस्वनः ।
नातिक्रूरो नातिमृदुर्देवसत्त्वो मनोरमः ।
सुकान्तिगन्धवर्णश्च सद्गुणभ्रमरान्वितः॥७६॥
જેના મુખ ઉપર વાળ હોય નહીં, સુંદર, ચાલાકીવાળે, ઉંચી નાસિકાવાળે, ઉંચી અને લાંબી ડેક તથા મુખવાળો, પાતળાં પેટ, નાની ખરી, તથા નાના કાનવાળો, ત્વરા તથા ભયંકર ગતિવાળે, હંસ તથા મેઘના જેવો ગંભીર હણહણાટ કરનાર, ઘણે ક્રુર નહીં તેમ ઘણે કોમળ નહીં, અલૈકિક બળશાળી, કાંતિવાળે, મઘમઘતે, સારા રંગવાળા, સગુણી, અને ગોળાકાર ભ્રમરીવાળો ઘેડે મનહર જાણ. ૭૫-૭૬
भ्रमरस्तु द्विधावतॊ वामदाक्षणभेदतः ।
पूर्णोऽपूर्णः पुन:धा दी| हस्वस्तथैव च॥७७॥
ગાળ બ્રમરી બે પ્રકારની છે. એક ભ્રમરી ડાબી તરફ હોય છે અને બીજી જમણી તરફ હોય છે. આ ગોળાકાર ભ્રમરી પૂર્ણ તથા અપૂર્ણ અને નાની તથા મોટી આવા બે પ્રકારની હોય છે.૭૭

स्त्रीपुंदेहे वामदक्षौ यथोक्तफलदो क्रमात् ।
ન તથા વિપતિૌ તુ ગુમાશુમાવી ૭૮
ઘોડીને ડાબા ભાગ પર જમરી પડી હોય અને ઘોડાના જમણા ભાગ ઉપર ભ્રમરી પડી હોય તે તેઓને શુભ ફળ આપે છે, પરંતુ વિપરીત પડી હોય એટલે કે સ્ત્રીના જમણ ભાગમાં અને પુરૂષના ડાબા ભાગમાં ભમરી પડી હોય તે તે શુભાશુભ ફળ આપતી નથી. શુભને દેકાણે અલ અને અભને શુભ ફળ આપે છે.૭૮

અશ્વ પરીક્ષા.
૩૫૧
नीचोर्ध्वतिर्य्यङ्मुखतः फलभेदो भवेत्तयोः॥७९॥
ઉપર જણાવેલી બને ભ્રમરીયો નિચા મુખની ઉંચા મુખની તથા આડા મુખની હોય છે અને તે જુદાં જુદાં ફળ આપે છે.૭૯

शङचक्रगदापद्मवेदिस्वास्तिकसन्निभः ।
प्रासादतोरणधनुः सुपूर्णकलशाकृतिः ।
स्वस्तिकस्रङ्मीनखड़श्रीवत्साभः शुभो भ्रमः॥८०॥
શંખ, ચક્ર, ગદા, પદ્મ, વેદી, સ્વસ્તિક, પ્રાસાદ, તેરણ, ધનુષ, પૂર્ણ કળશ, પુષ્પમાળ, ખગ, મત્સ્ય અને શ્રીવત્સના આકાર જેવા આકારવાળા મરને શુભ જાણો, ૮૦
नासिकाग्रे ललाटे च शंखे कण्ठे च मस्तके ।
आवतॊ जायते येषां ते धन्यास्तुरगोत्तमाः॥८१॥
જે ઘોડાઓને નાસિકાના અગ્રભાગ ઉપર, લલાટ ઉપર, લલાટના હાડ ઉપર અથવા તો કાનની પાસેના હાડ ઉપર, ડેક ઉપર, અને મસ્તક ઉપર ભ્રમરીનું ચિન્હ હોય તે ઘોડાઓને શ્રેષ્ઠ અને શુભ જાણવા.૮૧

हृदि स्कन्धे गले चैव कटिदेशे तथैव च ।
नाभौ कक्षौ च पार्वाग्रे मध्यमाः सम्प्रकीर्तिताः॥८२॥
જે ઘડાની છાતિ ઉપર, કાંધ ઉપર, ગળા ઉપર, કેડ ઉપર, દુંટી ઉપર, પેટ ઉપર, તથા બને પડખાના અગ્રભાગ ઉપર ભ્રમરા પડે છે તે ઘોડાઓને મધ્યમ કહે છે.૮૨

ललाटे यस्य चावद्वितयस्य समुद्भवः ।
મસ્ત તૃતીયસ્થ પૂ શ્વ ઉત્તમઃ ૮ |
જે ઘડાઓને લલાટમાં બે અને મસ્તક ઉપર ત્રણ ભ્રમરા હોય તે વોડાનું નામ પૂર્ણહર્ષ અને તેને ઉત્તમ સમજવો.૮૩

पृष्ठवंशे यदावर्तो यस्यैकः सम्प्रजायते ।
स करोत्यश्वसंघातान्स्वामिनः सूर्यसंज्ञकः॥८४॥
જે ઘોડાને પીઠ ઉપર એક ભ્રમરે પડે છે તેને સૂર્ય કહે છે. અને તે ઘોડો પોતાના સ્વામીને ત્યાં ઘોડાની વૃદ્ધિ કરે છે.૮૪

त्रयो यस्य ललाटस्था आवर्तास्तिर्यगुत्तराः ।
ત્રિદિ: H પર વાનિવૃદ્ધિાર: સવા ૮૬ .
જે ઘોડાને લલાટમાં ત્રણ વાકા ભ્રમરા પડેલા હોય તે ઘોડાને ત્રિકૂટ નામને ઘડે જાણ. તે સદા ઘડાની સંખ્યામાં વધારો કરે છે.૮૫

Shri Mahavir Jain Aradhana Kendra
પર
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્જનૈતિ.
एवमेव प्रकारेण त्रयो ग्रीवां समाश्रिताः ।
समावर्त्ताः स वाजीशो जायते नृपमन्दिरे॥८६॥
ઉપર જણાવ્યા પ્રમાણે વાંકા ત્રણ ભ્રમરા જેના કંઠ ઉપર પડેલા ડાય તે ધાડા રાજમદિરમાં સધળા ઘેાડાના સ્વામી થાય છે.
कपोलस्थौ यदावर्त्ती दृश्येते यस्य वाजिनः ।
यशोवृद्धिकरौ प्रोक्तौ राज्यवृद्धिकरौ मतौ॥८७॥
જે ઘેાડાના ગાલ ઉપર એ એ ભ્રમરાએ દેખાય છે તે ભ્રમરાએ રાજ્યમાં વૃદ્ધિ કરનારા માનેલા છે અને યશમાં વૃધ્ધિ કરનારા કહ્યા છે. ૮૭ एको वाथ कपोलस्थो यस्यावर्त्तः प्रदृश्यते ।
सर्वनामा स विख्यातः स इच्छेत्स्वामिनाशनम्॥८८॥
સર્વનામા કહે
જે ઘેાડાના ગાલ ઉપર એક ભ્રમરે દેખાય છે, તેને છે અને તે પેાતાના સ્વામીને નારા ઇચ્છે છે. ૮.
गण्डसंस्थो यदावर्त्तो वाजिनो दक्षिणाश्रितः ।
स करोति महासौख्यं स्वामिनं शिवसंज्ञकः॥८९॥
જે ઘેાડાને જમણી તરફના ગાલ ઉપર ભ્રમરો પડે છે તેનું નામ શિવ અને તે પેાતાના સ્વામીને મહાસુખી કરે છે.૮૯

तद्वद्वामाश्रितः क्रूरः प्रकरोति धनक्षयम् ।
इन्द्राक्षौ तावुभौ शस्तौ नृपराज्यविवृद्धिदौ॥९०॥
તેજ પ્રમાણે જેના ડાબા ગાલ ઉપર ભ્રમરા પડયા હોય તેનુ નામ ફ્ર અને તે પેાતાના સ્વામિના ધનનો નાશ કરે છે તથા જેના અને ગાવ ઉપર ભ્રમરા પડચા હાય તેને ઈદ્રાક્ષ કહે છે. આ ચિન્હ શ્રેષ્ઠ તથા રાજાના રાજ્યમાં વૃધ્ધિ કરનારાં છે.૯૦

कर्णमले यदावर्त्ती स्तनमध्ये तथापरौं ।
विजायाख्यौ उभौ तौ तु युद्धकाले यशः प्रदौ॥९१॥
જ્યારે ઘેાડાના કાનના મૂળમાં બે ભ્રમરા હાય તથા એ ભ્રમરા સ્તનની વચમાં હોય, તે વિજય નામના અને ભ્રમરા યુસમયે યશ આપે
છે, ૯૧
स्कन्धपार्श्वे यदावर्त्ती स भवेत्पद्मलक्षणः ।
करोति विविधान्पद्मान्स्वामिनः सततं सुखम्॥९२॥
અશ્વ પરીક્ષા.
જે ઘોડાને કાંધની પાસે બે ભ્રમરા હોય, તે ઘડે પવ નામનો કહેવાય અને તે પોતાના સ્વામીને અસંખ્ય ધનવંત તથા નિત્ય સુખી કરે છે.૯૨

नासामध्ये यदावरी एको वा यदि वा त्रयम् ।
चक्रवर्ती स विज्ञेयो वाजी भूपालसंज्ञकः॥९३॥
જેને નાસિકાની અંદર એક અથવા તે ત્રણ ભ્રમરા પડેલા હોય તેને જપાલ નામને છેડે જાણવ, અને તેને ઘોડાઓમાં ચકવતી જાણ.૯૩

कण्ठे यस्य महावों एकः श्रेष्ठः प्रजायते ।
चिन्तामणिः स विज्ञेयश्चिन्तितार्थसुखप्रदः॥९४॥
જે ઘોડાના કંઠ ઉપર એક મેટા ને શ્રેષ્ઠ ભ્રમરે પડયો હોય તે ડાને ચિંતામણિ જાણવો. અને તે સ્વામીને ઈચ્છિત વસ્તુ તથા સુખ આપે છે.૯૪

शुल्काख्यौ भालकण्ठस्थौ. आवत्तौ वृद्धिकीर्तिदौ॥९५॥
લલાટમાં તથા કંઠમાં રહેલા બે ભ્રમરા શુલ્કના નામથી ઓળખાય છે અને તે વૃદ્ધિ તથા કીર્તિ આપનારા છે.૯૫

यस्यावत्तौ वक्तगतौ कुक्ष्यन्ते वाजिनो यदि ।
स नूनं मृत्युमाप्नोति कुर्याद्वा स्वामिनाशनम्॥९६॥
જે ઘોડાને મુખ ઉપર બે ભ્રમરાઓ તથા પેટના છેડા પર એક ભ્રમરે પડ હોય તે અવશ્ય મૃત્યુ પામે છે અથવા પોતાના સ્વામીને નાશ
जानुसंस्था यदावर्ताः प्रवास केशकारकाः।
- વારિમે ચઢાવૉ વિનયશ્રીવનારાન: I૧૭ |
ઘોડાના ગોઠણ ઉપર જે ભ્રમરાઓ પડેલા હોય તે પ્રવાસ સમયમાં દુઃખી કરે છે અને લિંગ ઉપર જે ભ્રમરો પડે છે તે વિજયને તથા લફર્મીને નાશ કરે છે.૯૭

त्रिकसंस्थो यदावर्तस्त्रिवर्गस्य प्रणाशनः ।
पुच्छमूले यदावतॊ धूमकेतुरनर्थकृत्॥९८॥
જેના વાસાની નિચેના ભાગ ઉપર ભ્રમરે પડયો હોય તે ધર્મ, અર્થ તથા કામને નાશ કરે છે. ને પુછના મૂળમાં પડેલે ભ્રમર ધૂમકેતુ અનર્થ કરે છે.૯૮

गुह्यपुच्छत्रिकावर्ती स कृतान्तो भयप्रदः॥९९॥
શકનીતિ.
જે ઘોડાના મળદ્વારમાં, પુછડા ઉપર તથા પીઠ ઉપર ભ્રમરે હોય, તે કૃતાંત નામને અશ્વ ભય આપનાર છે.૯

मध्यदण्डा पार्श्वगमा सैव शतपदी कचे ।
अतिदुष्टांगुमिता दीर्घा दुष्टा यथा यथा॥१०॥
જે ઘોડાના બને પડખા ઉપર મધ્યદંડ નામનું એક અંગુઠા જેવડું ચિન્હ હોય તે તે અતિ દુષ્ટ ગણાય છે. અને તેજ શતપદી જે હાથમાં અથવા કેશમાં હોય તો તે જેમ જેમ મોટું હોય તેમ તેમ દુષ્ટ ગણાય છે.૧૦૦

अश्रुपातो हनुगण्डहृद्गलप्रोथवस्तिषु ।
कटिशंखजानुमुष्कककुन्नाभिगुदेषु च ।
ક્ષક્ષૌ રક્ષપદે વૈશુમો પ્રમર: ૨૨ ને
જે ઘડાના ઓષ્ઠ, ગાલ, હૃદય, કંઠ, મુખને અગ્રભાગ, નાભિની નીથિને ભાગ, કટી, લલાટનું હાડ, ગોઠણ, અડવા, ખુંધ, નાભિ તથા ગુદા આટલા ભાગ ઉપર ભ્રમરે પડયો હોય તો તે પિતાના સ્વામીને રડાવે છે. અને જમણી તરફના પેટ ઉપર તથા જમણા પગ ઉપર પડેલો ભ્રમરે સદા સ્વામીનું અશુભ કરે છે.૧૦૧

गलमध्ये पृष्टमध्ये उत्तरोष्टेऽधरे तथा ।
कर्णनेत्रान्तरे वामकुक्षौ चैव तु पार्श्वयोः ।
जरुषु च शुभावत्तौ वाजिनामग्रपादयोः॥१०२॥
 ઘોડાઓના ગળા ઉપર, પીઠ ઉપર, ઉપલા ઓઠ ઉપર, નિચલા ઓષ્ઠ ઉપર, કાન ઉપર, નેત્ર ઉપર, ડાબી તરફના પેટ ઉપર બને પડખા ઉપર, સાથળ ઉપર અને આગળના પગ ઉપર બે ભ્રમરા પડ્યા હોય તે શુભ જાણવા.૧૦૨

आवौ सान्तरौ भाले सूर्यचन्द्रौ शुभप्रदौ ।
मिलितौ तौ मध्यफलौ ह्यतिलग्नौ तु दुष्फलौ॥१०३॥
જે ઘોડાઓના લલાટમાં જરા દૂર દૂર બે ભ્રમરા પડેલા હોય તે સૂર્ય તથા શુભ રૂપ આપે છે. તે બને ભ્રમરાઓ મળેલા હોય તો મધ્યમ ફળ આપે છે અને જે અત્યંત મળેલા હોય તો દુષ્ટ ફળ આપે છે.૧૦૩

आवर्तत्रितयं भाले शुभं चोर्ध्व तु सान्तरम् ।
अशुभं चातिसंलग्नमावर्त्तद्वितयं तथा॥१०४॥
 त्रिकोणत्रितयं भाले आवर्तानां तु दुःखदम् ।
गलमध्ये शुभस्त्वेकः सर्वाशुभनिवारणः॥१०५॥
નશ્વ પરીક્ષા.
લલાટ પર છેટે છેટે ઉંચા મુખના ત્રણે ભ્રમરાઓ પડયા હોય તેને શુભ સમજવા; પણ અત્યંત સમીપમાં રહેલા હોય તો તેને અશુભ - ણવા. લલાટમાં ત્રિકોણાકારે પહેલા ત્રણ ભ્રમરાઓ અત્યંત કષ્ટ આપે છે, અને ગળા ઉપર પડેલા એક ભ્રમરો શુભ કરે છે, અને સર્વ અશુભનો નાશ કરે છે. ૧૦૪-૧૫
अधोमुखः शुभः पादे भाले चोर्ध्वमुखो भ्रमः ।
न चैवात्यशुभा पृष्टमुखी शतपदी मता॥१०६॥
ચરણ ઉપર નિચા મુખને અને લલાટ ઉપર ઉંચા મુખને ભ્રમર શુભ જાણવો. અને અવળા મુખનું શતપદી ચિન્હ અત્યંત અશુભ માનેલું નથી.૧૦૬

मेद्स्य पश्चाद्भमरी स्तनी वाजी स चाशुभः ।
भ्रमः कर्णसमीपे तु श्रृङ्गी चैकः स निन्दितः॥१०७॥
જે ઘોડાના શિશ્નની પાછળ ભ્રમરી પડી હોય, અથવા તે સ્તનના આ કારનું ચિન્હ પડયું હોય તેને અમંગળ જાણ, અને જે ઘોડાને કાનની પાસે ભ્રમરો પડયો હોય તેને શું જાણો, અને તે કેવળ નિંદાપાત્ર થાય છે.૧૦૭

ग्रीवोर्ध्वपार्श्वे भ्रमरी ह्येक रश्मिः स चैकतः॥पादोर्ध्वमुखभ्रमरी कीलोत्पाटी स निन्दितः॥१०८॥
જે ઘડાને ડેકની બન્ને બાજુ ઉપર ભ્રમર પડયો હોય, એક પડખા ઉપર જેને એક રોમ નામનું ચિહુ પડેલું હોય તથા ચરણના અગ્રભાગ ઉપર તથા મૂળમાં ભ્રમર પડયો હોય તે કીલોપાટી ઘેડ હલકો ગણાય છે.૧૦૮

शुभाशुभौ भ्रमौ यस्मिन्स वाजी मध्यमः स्मृतः ।
मुखे पत्सु सितः पञ्चकल्याणोऽश्वः सदा मतः॥१०९॥
જે ઘોડાના અંગ ઉપર શુભ તથા અશુભ બને જતના ભ્રમર પડયા હોય તે ઘોડાને મધ્યમ સમજવો. અને જે ઘોડાના ચાર ચરણ તથા મુખ શ્વેત હોય તેને નિત્ય પંચકલ્યાણ ઘેડે જણ.૧૦૯

स एव हृदये स्कन्धे पुच्छे श्वेतोऽष्टमङ्गलः ।
कर्णे श्यामः श्यामकर्णः सर्वतस्त्वेकवर्णभाक् ।
તન્ના સર્વત શ્વતો મેદg: પૂઃ દૈવ હિ . ૧૨૦ ॥
તેજ પંચકલ્યાણનું હૃદય, કાંધ, તથા પુછડું હેત હોય, તેને અષ્ટમંગળ જાણવો અને જેના કાન કાળા હોય તેને, શ્યામકર્ણ જાણ; પરંતુ

શુક્રનીતિ.
જેનું આખું શરીર એકજ વર્ણનું હોય, અને તેમાં પણ આખા ઘળા રંગને હોય તે તેને સદેવં પવિત્ર ને પૂજ્ય જાણો.૧૧૦

वैदूर्य्यसन्निभे नेत्रे यस्य स्तो जयमङ्गलः ।
मिश्रवर्णस्त्वेकवर्णः पूज्यः स्यात्सुन्दरो यदि॥१११॥
જે ઘોડાનાં ને વૈદુર્યમણિના જેવાં ચળકતાં હોય અને શરીરને રંગ મિશ્ર હેય તેને જયમંગળ નામનો ઘોડે જાણવો અને તે જય તથા મંગળ કરે છે તેમાં પણ જે છેડે એકજ રંગનો તથા સુંદર હોય તે તેને પૂજ્ય સમજવો.૧૧૧

कृष्णपादो हरिनिन्द्यस्तथा श्वेतैकपादपि ।
रूक्षो धूसरवर्णश्च गर्दभामोऽपि निन्दितः॥११२॥
જે ઘડાના ચરણું કાળા હોય અથવા એક ચરણ કાળા રંગનો અને બીજે ચરણ ઘેાળા રંગના હોય તેને નીચ સમજવો. અને જે ઘોડાને રંગ રૂક્ષ, ધ્રુસરે તથા ગધેડાના જેવો હોય તેને પણ નિંદિત જાઅણુ.૧૧૨

कृष्णतालुः कृष्णजिहः कृष्णोष्टश्च विनिन्दितः ।
सर्वतः कृष्णवर्णों यः पुच्छे श्वेतः स निन्दितः॥११३॥
જે ઘોડાનું તાળવું, જીભ, અને એષ્ઠ કાળા હોય, તે ઘોડાને નિંદિત જાણો, અને જે આખે કાળા રંગને હોય તથા પુછડાના ભાગમાં શ્વેત રંગને હોય તેને પણ નિંદિત જાણવો.૧૧૩

उच्चैः पदन्यासगतिढिपव्याघ्रगतिश्च यः ।
मयूरहंसतित्तिरपारावतगतिश्च यः ।
मृगोष्ट्रवानरगतिः पूज्यो वृषगतिर्हयः॥११४॥
જે ઘોડે પગ ઉંચા ઉછાળીને ચાલતો હોય, જે હાથી તથા વાઘની પેરે ચાલતું હોય, જેની ગતિ મયૂર, હંસ, અને પારાવતના જેવી હોય, જેની ચાલ મૃગ, ઉંટ અને વાનરના જેવી હોય તથા જેની ગતિ બળદના જેવી હોય તે ઘોડો પૂજ્ય ગણાય છે.૧૧૪

अतिभुक्तोऽतिपीतोऽपि यया सादी न पीड्यते ।
श्रेय गतिस्तु सा ज्ञेया स श्रेष्टस्तुरगो मतः॥११५॥
 ઘોડેશ્વાર સારી પેઠે જમ્યો હોય તથા સારી પેઠે દુધ વિગેરે પીધું હોય, તોપણ તે જે ગતિથી કલેશ પામે નહીં તે ગતિને જ ઉત્તમ જાણવી, અને તેવી ગતિવાળા ઘડાને ઉત્તમ ઘોડો માનવો.૧૧૫

અશ્વ પરીક્ષા.
सुश्वेतभालातलको विद्रो वर्णान्तरेण च ।
स वाजी दलभजी तु यस्य सैवातिनिन्दितः॥११॥
જે ઘોડાના લલાટમાં ત તિલક હેય શરીરને રંગ કાળો, પીળો હોય અને અશ્વારનો નાશ કરતો હોય, તે ઘોડાના સ્વામીને અત્યંત નિંદ્ય સમજવો.૧૧૬

संहन्याद्वर्णजान्दोषान्स्निग्धो भवेद्याद ।
बलाधिकश्च सुगतिमहान्सर्वाङ्गसुन्दरः॥११७॥
 ઘોડે જે ચળકતા રંગનો, વિશેષ બળવાન, સારી ગતિવાળે, ઉંચે તથા સર્વાગ સુંદર હોય તો તે પોતાની જાતિની બેડને નાશ કરે છે. એટલે કે તેવા ઘોડાના સાધારણ દોષ ઢંકાઈ જાય છે.૧૧૭

नातिक्रूरः सदा पूज्यो भ्रमाद्यैराप दूषितः॥११८॥
 , જે ઘોડે ભ્રમર આદિક અનેક દૂષણોથી દૂષિત છતાં પણ બહુ દૂર ન હોય પણ કેમળ હોય તે સદા ઉત્તમ ગણાય છે.૧૧૮

वाजिनामत्यवहनात्सुदोषाः सम्भवन्ति हि ।
कृशो व्याधिपरोताङ्गो जायतेऽत्यन्तवाहनात्॥११९॥
ઘોડાઓને એક જગ્યાએ બાંધી રાખવાથી તેઓમાં અવશ્ય દે ઉત્પન્ન થાય છે, તેમજ અતિશય ફેરવવાથી પણ શરીરે દુર્બળ અને રેગી થાય છે માટે તેને યોગ્ય રીતે ફેરવો.૧૧૯

अवाहितो भवेन्मन्दः सर्वकर्मसु निन्दितः ।
अपोषितो भवेत्क्षीणो रोगी चात्यन्तपोषणात्॥१२०॥
 કોઈ દિવસ ન ખેડેલો ઘડો મંદ તથા સર્વ કામમાં નિદાપાત્ર થાય, જેનું પોષણ કરવામાં આવતું ન હોય તે ઘોડે દુર્બળ થાય છે. તથા અત્યંત રાક આપવાથી રેગી થાય છે.૧૨૦

सुगतिर्दुर्गतिर्नित्यं शिक्षकस्य गुणागुणैः॥१२१॥
 ઘેડે પોતાના શિક્ષકના ગુણ અને અવગુણ પ્રમાણે સારી તથા નરવી તીવાળો થાય છે.૧૨૧

जान्वधश्चलपादः स्याहजुकायः स्थिरासनः ।
तुलाधृतखलीनः स्यात्काले देशे सुशिक्षकः॥१२२॥
જેના ચરણ ઘોડાના ગોઠણની નિચે લટકતા હોય, જેનું શરીર ઘોડાપર બેસતી વખતે ટટાર રહેતું હોય, જે ઘોડા ઉપર સ્થિર આસનથી બેસી રહેતો હોય, તથા જે સમય પ્રમાણે બરાબર ઠેકાણા ઉપર ઘોડાને ચોક

Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
રાકનીતિ. ચઢાવી જાણતા હોય તથા પાઘડાઓ અને તંગ બાંધી જાણતું હેય, તેને ઉત્તમ અશ્વશિક્ષક જાણવો.૧૨૨

मृदुना नातितीक्ष्णेन कशाघातेन ताडयेत् ।
ताडयेन्मध्यघातेन स्थाने स्वश्वं सुशिक्षकः॥१२३॥
ઉત્તમ શિક્ષક કેળવાયેલા ઘોડાને ઘણું જેથી ચાબૂક મારવી નહીં પણ ધીરેથી ગ્ય અવય ઉપર અર્થાત કઠિણ ભાગ ઉપર માવી.૧૨૩

हेषिते कक्षयोर्हन्यात्स्वालते पक्षयोस्तथा ।
તે તરે રૈવ રવાનૂન્માનામાનિ | ૨૪ છે. - હણહણે ત્યારે બુદ્િધમાન મનુષ્ય તેની બને કાખ ઉપર મારવું, ઠેસ ખાય ત્યારે બન્ને પડખા ઉપર મારવું ભય પામે ત્યારે બને કાનની વચ્ચે મારવું અને આડે રસ્તે જાય ત્યારે ગ્રીવા ઉપર મારવું.૧૨૪

कुपिते बाहुमध्ये च भ्रान्तचिन्ते तथोदरे।
અશ્વઃ સન્તાચતે ઘઊર્જાન્યસ્થાનેષુ શર્લિવિત્ / ૨૨૧ છે
કોપ કરે ત્યારે તેના બે બાહુની વચમાં મારવું. તેનું મન ભમી જાય ત્યારે તેના પેટ ઉપર મારવું. પરંતુ વિદ્વાનોએ કઈ દિવસ બીજા અવયવ ઉપર મારવું નહીં.૧૨૫

अथवा हेषिते स्कन्धे सवालते जघनान्तरे ।
भीते वक्षःस्थलं हन्याद्वक्तमुन्मार्गगामिनि ।
कुपिते पुच्छसंघाते भ्रान्ते जानुट्ठयं तथा॥१२६॥
 * અથવા તો જ્યારે હણહણે ત્યારે કાંધ ઉપર, કેસ ખાય (પગમાં ખાલી આવવાથી અટકે) ત્યારે બન્ને બંધ ઉપર, ભયભીત થાય ત્યારે છાતી ઉપર, આડે રસ્તે જાય ત્યારે મુખ ઉપર, ગુસ્સે થાય ત્યારે પુછડા ઉપર અને ભમી જાય ત્યારે તેના બને ગોઠણ ઉપર મારવું.૧૨૬

नासकृत्ताडयदश्वमकाले च विदेशके ।
अकालस्थानघातेन वाजिदोषान्वितन्वते॥१२७॥
 तावद्भवति ते दोषा यावज्जीवत्यसौ हयः ।
दुष्टं दण्डेनाभिभवेन्नारोहेद्दण्डवर्जितः॥१२८॥
અશ્વશિક્ષકે સમય વિના ઘોડાને અયોગ્ય અંગ ઉપર મારવો નહીં, કારણકે સમય વિના મર્મસ્થાન ઉપર મારવાથી ઘોડામાં અવગુણે ઉત્પન્ન થાય છે અને તે અપલક્ષણો જીવિતપર્વત ઘડામાં રહે છે. દુષ્ટ ઘોડાને લાકડીથી પાસ કર, અને લાકડી વિના તેના ઉપર ચઢવું નહીં. ૧૨૭–૧૨૮

અશ્વ પરીક્ષા.
गच्छेत्षोडशमात्राभिरुत्तमोऽश्वो धनुःशतम् ।
यथा यथा न्यूनगतिरश्वो हीनस्तथा तथा॥१२९॥
ઉત્તમ ઘડે સેળ માત્રામાં સે ધનુષ જેટલી (ચાર હાથ) પૃથિવી ચાલે છે. ઘેડે જેમ જેમ અ૫ ગતિવાળો, તેમ તેમ તેને હલકો સમજવો.૧૨૯

सहस्त्रचापप्रमितं मण्डलं गतिशिक्षणे ।
उत्तमं वाजिनो मध्यं नीचमद्धे तदर्धकम्॥१३०॥
ઘોડાઓને જુદી જુદી ગતિઓ શિખવવા માટે ચાર હજાર હાથનું મંડળ ઉત્તમ, બે હજાર હાથનું મંડળ મધ્યમ, અને એક હજાર હાથનું મંડળ કનિષ્ઠ ગણાય છે.૧૩૦

अल्पं शतधनुः प्रोक्तमत्यल्पं तदर्द्धकम्॥१३१॥
સે ધનુષના (ચારસે હાથનાં) મંડળને નાનું મંડળ અને પચાસ ધનુષના મંડળને અતિ અલ્પ મંડળ કહ્યું છે.૧૩૧

शतयोजनगन्ता स्यादिनैकेन यथा हयः ।
गति संवईयेन्नित्यं तथा मण्डलविक्रमैः॥१३२॥
 ઘોડો એક દિવસમાં સે જન જાય તેમ કરવા માટે અશ્વશિક્ષકે સદા ઘોડાને ઉપર જણેલાં મંડળમાં ગળાકાર ફેરવીને તેઓની ગતિમાં વધારે કરવો.૧૩૨

सायं प्रातश्च हेमन्ते शिशिरे कुसुमागमे ।
सायं ग्रीष्मे तु शरादि प्रातरश्वं वहेत्सदा॥१३३॥
 वर्षासु न वहेदीपत्तथा विषमभूमिषु॥१३४॥
હેમંત, શિશિર અને વસંત રૂતુમાં ઘોડાને સદા સાંજ સવાર ફેરવે. ગ્રીષ્મ રૂતુમાં નિરંતર સાયંકાળે અને શરદ રૂતુમાં સદા પ્રભાતે છેડાને ફેરવ.પરંતુ ચોમાસામાં જરા પણ ફેરવો નહીં તથા વિષમ ભૂમિમાં-ઉચા નિચી જમીનમાં પણ જરાય ફેરવવો નહીં. ૧૩૩-૧૩૪
सुगस्याग्निर्बलं दाढयमोराग्यं वर्द्रते हरेः॥१३५॥
ઉચી જાતની ગતિ ખેડવાથી ઘડાને જઠરાગ્નિ, બળ, કઠિનતા તથા આરેગ્યતા વધે છે.૧૩૫

मारमार्गपरिश्रान्तं शनैश्चडामयेद्धयम् ।
स्नेहं संपाययेत्पश्चाच्छर्करासक्तुमिश्रितम्॥१३६॥
૩૬૦
શુક્રનીતિ.
ઘેાડા ભાર ઉપાડવાથી, અથવા તા માર્ગ ખેડવાથી શ્રમિત થયા હોય તેને હળવે હળવે ફેરવવા. અને પછી સાકર તથા સાથવામાં તેલ ભેળી તેના ગાળા કરીને ધાડાને ખવરાવવા.
૧૩૬
हरिमन्थांश्च माषाश्च भक्षणार्थमकुष्टकान् ।
शुष्कानाद्रांश्च मांसानि मुस्विन्नानि प्रदापयेत्॥१३७॥
સંપૂર્ણ ચ
ઘેાડાને ખાવા માટે ચણા, અડદ, લીલા શુકા મઠ તથા ડેલું માંસ આપવું.૧૬૭

यद्यत्र स्रवलितं गात्रं तत्र दण्डं न पातपयेत् ।
नाक्तारितपल्याणं हयं मार्गसमागतम् ।
.
दत्त्वा गुडं सवलणं बलसंरक्षणाय च॥१३८॥
સારી રીતે ઔષધેપચાર કર્યા છતાં પણ જે અશ્વનું શરીર શિથિલ રહેતુ હાય તેને મારવા નહીં. ગ્રામાંતર કરી આવેલા ધાડા ઉપરથી પલાણ ઉતાર્યા વિનાજ તેના શરીરમળની રક્ષા માટે તેને મીઠું તથા ગાળ એકઠાં કરીને ખાવા આપવાં.૧૩૮

गतस्वेदस्य शान्तस्य सुरूपमुपतिष्टतः ।
मुक्तष्टष्टादिबन्धस्य खलीनमवतारयेत्॥१३९॥
ઘોડા ગેાળમીઠું ખાઈને શાંત થાય, પરસેવા રહિત થાય, થડા પડે, પ્રથમના જેવી સુંદર આકૃતિને પ્રાપ્ત થાય એટલે તરંગને ઢીલા કરીને પ્રથમ પીઠ ઉપરની ગાદી ઉતારી લેવી અને પછી મુખ ઉપરથી ચૈાહુ તારી લેવુ.૧૩૯

मर्दयित्वा तु गात्राणि पांसुमध्ये विवर्त्तयेत् ।
स्नानपानावनाहैश्च ततः सम्यक्प्रपोषयेत्॥१४०॥
ત્યાર પછી તેનાં શરીરાને સારી પેઠે મર્દન કરીને તેને ધુળમાં લે. ટાડવા. અને પછી સ્નાન, પાન તથા અવગાહનથી તેનું સારી રીતે પાષણ કરવુ.૧૪૦

અશ્રુ ચિકિત્સા.
सर्वदोषहरोऽश्वानां मद्यजङ्गलयो रसः ।
शक्त्या संपाययेत्क्षीरं घृतं वा वारि सक्तुकम्॥१४१॥
 મદિરા તથા જંગાલના રસ ઘેાડાના સઘળા રોગાના નાશ કર છે. માટે તે પાવા. અને શક્તિ પ્રમાણે કુળ, ધી, યા તો પાણીમાં ઢાળેલા સાથવા પાવા ૧૪૧

અશ્વ ગતિ નીતિ.
अन्नं भुक्का जलं पीत्वा तत्क्षणाद्वाहितो हयः ।
उत्पद्यन्ते तदाश्वानां कासश्वासादिका गदाः॥१४२॥
 ઘેડાઓને અન્ન ખવરાવીને તથા પાણી પાઈને તુરતજ તેના ઉપર ચઢી તેને હડકાર્યા હાય તા તેને ઉધરસ તથા શ્વાસ વગેરે રાગે ઉત્પન્ન થાય છે.૧૪૨

यवाश्च चणकाः श्रेष्ठा मध्या माषा मकुष्टकाः ।
नीचा मसूरा मुद्राश्र भोजनार्थं तु वाजिनः॥१४३॥
ઘેાડાને ખાવા માટે જવ તથા ચણા ઉત્તમ છે, અડદ અને મડ ટ્રસ છે તથા મસૂર અને મગ ઉતરતા ગણેલા છે.૧૪૩

અશ્ર્વગતિ નીતિ.
गतयः षड्विधा धारास्कन्दितं रेचितं पुतम् ।
धौरीतकं वल्गितं च तासां लक्ष्म पृथक्पृथक्॥
૩૧
१४४॥
ઘેાડાનીતિ છ પ્રકારની છે, ૧ ધારા, ૨ આÉદિત, ૩ રચિત, પ્લુત, પઐારિતક, અને ૪ વગિત. તે ગતિએનાં લુદાં જુદાં લક્ષણેાછે, ૧૪૪ धारागतिः सा विज्ञेया यातिवेगतरा मता ।
पाणितोदातिनुदितो यस्यां भ्रान्तो भवेद्रयः॥१४५॥
ધારાગતિને અતિ વેગવાળી ગતિ જાણવી જેમાં પગની પેનીયાને પ્રહાર કરીને ચાલવા માટે પેરેલે ઘેાડા ભ્રમિત થાય છે.
૧૪૫
आकुञ्चिताग्रपादाभ्यामुत्योत्लुत्य या गतिः ।
आस्कन्दिता च सा ज्ञेया गतिविद्भिस्तु वाजिनाम्॥१४६॥
 ઘોડા આગળના અને ચરણને સંક્રાચી ઠેકતા ડેકતા ચાલે છે તે ગતિને અર્ધગતિ જાણનારા લેાકાએ આસ્કદિત નામની ગતિ કહી છે. ૧૪૬ ईपत्य गमनमखण्डं रोचितं हि तत् ।
पादैश्रतुर्भिरुत्प्लुस मृगवत्सा लुता गतिः॥१४७॥
ધીરે ધીરે ઠેકીને ક્રમવાર ચાલવુ તે ગતિને રચિત ગતિ કહે છે; અને મૃગની પેઠે ચાર પગે ફેંકીને ચાલવુ તે ગતિને વ્રુત ગતિ કહે છે.૧૪૭

असंवलितपभ्यांतु सुव्यक्तं गमनं तुरम् ।
धौरीतकं च तज्ज्ञेयं रथसंवाहने वरम्॥१४८॥
સરલ ચરણવડે ઉતાવળથી સ્પષ્ટરીતે ચાલવું, તે ગતિને વૈતિક ગતિ કહે છે. રથ ખેંચવામાં આ ગતિ ઉત્તમ ગણાય છે.૧૪૮



શુક્રનીતિ.
प्रसंवलितपद्भयां यो मयूरो धृतकन्धरः।
दोलायितशरीराईकायो गच्छति वल्गितम्॥१४९॥
જે અશ્વ મયૂરની માફક ઉંચી ડેક કરી શરીરને પૂર્વઅદભાગ ડોલાવત, વાંકા ચરણથી ચાલે છે તે ગતિને વગિત ગતિ કહે છે.૧૪૯

બળદ લક્ષણ. परिणाहो वृषमुखादुदरे तु चतुर्गुणः ।
सककुत्त्रिगुणोच्चं तु सात्रिगुणदीर्घता॥१५०॥
બળદના ઉદરનો વિસ્તાર, મુખ કરતાં ચોગણ મટે, ખુંધ સહિત ઉદરની ઉન્નતિ, મુખ કરતાં ત્રણ ગણું મોટી, અને લંબાઈ સાડા ત્રણ ગણી મેટી કહી છે.૧૫૦

सप्ततालो वषः पूज्यो गुणैरेभिर्युतो यदि॥१५१॥
જે સાત તાળની કાયાવાળે બળદ, ઉપર જણાવેલા ગુણસંપન્ન હોય તે તેને ઉત્તમ જાણ.૧૫૧

न स्थायी न च वै मन्दः सुवोढा स्वङ्गसुन्दरः ।
नातिकूरः सुष्टष्ठश्च वृषभः श्रेष्ट उच्यते॥१५२॥
જે બળદ એક ઠેકાણે ઉભો રહે ન હોય, શરીરે ઉન્નત હેય, દઢ હોય, સારી પેઠે ભાર ઉંચકત હોય, જેના શરીરના અવય સુંદર હોય બહુ ક્રૂર ન હોય, ને જેની પીઠ મનોહર હોય, તે બળદને શ્રેષ્ઠ કહ્યો છે. ઉપર
ઉંટ લક્ષણ त्रिंशद्योजनगन्ता वा प्रत्यहं भारवाहकः ।
नवतालश्च सुदृढः सुमुखोष्ट्र: प्रशस्यते॥१५३॥
જે ઉંટ નિરંતર વિશ યોજન જતો હોય, નિરંતર ભાર વેહેતા હોય, જેની કાયા નવતાળ જેવડી હોય, જેનું મુખ મનહર અને શરીર દૃઢ હોય તે ઉંટ વખણાય છે.૧૫૩

આયુષ્ય નીતિ. शतमायुमनुष्याणां गजानां परमं स्मृतम् ।
मनुष्यगजयो ल्यं यावदिशतिवत्सरम्॥१५४॥
મનુષ્યોનું અને હાથીયોનું પૂર્ણ આયુષ્ય સો વર્ષ પર્યત અને બાલ્યાવસ્થા વીશ વર્ષની કહી છે.૧૫૪

ઘેાડાના અને બલદના આયુષ્ય પરીક્ષા.
नृणां हि मध्यमं यावत्षष्टिवर्षं वयः स्मृतम् ।
अशीतिवत्सरं यावद्गजस्य मध्यमं वयः॥१५५॥
૩૬૩
મનુષ્યાનુ` મધ્યમ આયુષ્ય સાઠ વર્ષનું અને હાથીનું... મધ્યમ આયુષ્ય એશી વર્ષનું કહ્યું છે.૫૫

MAA
चतुस्त्रिंशत्तु वर्षाणामश्वस्यायुः परं स्मृतम् ।
पञ्चविंशतिवर्षं हि परमायुर्वृषोष्ट्रयोः॥११६॥
ઘેાડાનું પરમ આયુષ્ય ચેાત્રીસ વર્ષનું તથા બળદનું અને ઉંટનુ પરમ આયુષ્ય પચીસ વર્ષનું જાણવું.૧૫૬

बाल्यमश्ववपोष्टानां पञ्चमं वत्सरं मतम् ।
मध्यं यावत्षोडशाद्धं वार्द्धक्यं तु ततः परम्॥

अश्वस्य षट् सिता दन्ताः प्रथमा
भवन्ति हि ।
भोगताः॥१५९॥
कृष्णलोहितवर्णास्तु द्वितीये तृतीये तु सन्देशौ क्रमात्कृष्णौ पडब्दतः ।
तत्पार्श्ववत्तिनौ तौ तु चतुर्थे पुनरुद्र॥१६०॥
१५७॥
 ઘેાડા, બળદ અને ઉંટની પાંચ વર્ષ સુધી ખાલ્યાવસ્થા, સેાળ વર્ષ સુધી ચૈાવનાવસ્થા અને ત્યાર પછી વૃધ્ધાવસ્થા કહી છે.૧૫૭

ધોડાના અને બળદના આયુષ્યની પરીક્ષા. दन्तानामुद्रमैर्वर्णैरायुर्ज्ञेयं वृषाश्वयोः॥१५८॥
અળદનું અને ઘેાડાનું આયુષ્ય દાંતે ફુટવાપરથી તથા તેના રંગ ઉપરથી સમજાય છે.૧૫૮

ઘેાડાને પેહેલે વર્ષે છ દુધીયા દાંત આવે છે, બીજે વર્ષે નિચેના
દાંત કાળા અને રાતા રીંગના અવશ્ય થાય છે, ત્રીજા વર્ષથી લઈને છ વર્ષ સુધીમાં ક્રમ પ્રમાણે બે દાંત કાળા થાય છે,
ચોથા વર્ષમાં તે બે દાંતના
૧૫૯-૧૬૦
પડખા ઉપર ફરીને બીન્ન બે દાંત ફુટે છે. अन्त्यौ द्वौ पञ्चमाब्दे तु सन्दंशी पुनरुद्गतौ ।
मध्यपार्श्वन्तगौ द्वौ द्वौ क्रमात्कृष्णौ षडब्दतः॥१६९॥
?॥પાંચમે વર્ષે છેવટમાં બે દાંત ફરીને કુટે છે અને વચલા દાંતની પાસેના તથા પડખાના દાંતની પાસેના બે દાંત છ વર્ષ સુધીમાં ક્રમે “રીને
કાળા થાય છે.૧૬૧

उ१४
શુક્રનીતિ.
નવમાદામ-પીતૌ તૌ સિત દારાદિતા दशपञ्चाद्वतस्तौ तु काचाभौ क्रमशः स्मृतौ॥१६२॥
આગળના બે દાંત ક્રમથી નવવર્ષ પછી પીળા અને બાર વર્ષ પછી ધળા થાય છે, અને પંદર વર્ષ પછી તે કમ પ્રમાણે કાચની કાંતિ જેવા ઊજવલ થાય છે એમ સમજવું.૧૬૨

अष्टादशाद्वतस्तौ हि मध्वाभौ भवतः क्रमात् ।
રંવાર દ્વારા તા छिद्रं सञ्चलनं पातो दन्तानां च त्रिके त्रिके॥१६३॥
તે દાંત ફરીને અઢાર વર્ષ પછી ક્રમવાર મધવર્ણ થાય છે. એકવીશ વર્ષ પછી શંખવર્ણ થાય છે. અને ચોવીસ વર્ષ પછી સદા ત્રીજે ત્રીજે વર્ષે કમ પ્રમાણે દાંતમાં છિદ્ર પડે છે. હાલવા માંડે છે અને પડી જાય છે.૧૬૩

આયુષ્ય રેખા. प्रोथे सुवलयस्तिस्रः पूर्णायुर्यस्य वाजिनः ।
यथा यथा तु हीनास्ता हीनमायुस्तथा तथा॥१६४॥
જે ઘડાનું આયુષ્ય પૂર્ણ હોય, તેના મુખની આગળના ભાગમાં મનોહર ત્રણ રેખા-વાટા પડે છે. તે રેખા જેમ જેમ નાની હોય તેમ તેમ ઓછું આયુષ્ય સમજવું.૧૬૪

जानत्वाता त्वोष्ठवाद्यो धृतष्टष्ठो जलासनः ।
गतिमध्याशनः पृष्ट पाती पश्चाद्गमोर्ध्वपात्॥१६५॥
 सर्पजिलुश्चक्षकान्तिकिरन्योऽतिनिन्दितः ।
માંતિ નિ માત્રથાથા શું હું ! ગોઠણને ઉંચા ઉછાળનાર, ઓષ્ઠ ફફડાવનાર, પીઠ ધુણાવનાર, પાણી વાળી જગ્યામાં બેસી જનાર, રસ્તે ચાલતાં ચાલતાં વચ્ચે બેસી જનાર, પાછલી પીઠને ઉછાળનાર, પાછલે પગે ચાલનાર, પાછળના પગોથી લાત મારનાર, સર્પની જીભ જેવી જીભવાળે, રોજના જેવી કાંતિવાળે તથા ભડકણ લેડે હલકે જાણો. અને જેના લલાટની વચમાં છિદ્રવાળું તિલક હોય તથા પોતાના ઉપર સ્વારી કરનારા મનુષ્યનો ઘાત કરતો હોય તે અશ્વને અતિ નિંઘ જાણ. ૧૬૫-૧૬૬
वृषस्याष्टौ सिता दन्ताश्चतुर्थेऽब्देऽखिलाः स्मृताः।
द्वावन्यौ पतितोत्पन्नौ पञ्चमेऽब्दे हि तस्य वै॥१६७॥
હાથી ઘેાડા વગેરેને વશ કરવાની રીત.
બળદના આઠે દાંત ચેાથે વર્ષે ધેાળા થાય છે અને પાંચમે વર્ષે તેના હૅલ્લા બે દાંત પડી જાય છે અને તેઠેકાણે ફરીને નવા દાંત ફુટે છે. ૧૬૭ षष्ठे तूपान्त्यौ भवतः सप्तमे तत्समीपगौ ।
अष्टमे पतितोत्पन्नौ मध्यमौ दशनौ खलु॥
कृष्णपीतसितारक्तशंखच्छायौ के द्वि ।
क्रमादब्दे च भवतश्चलनं पतनं ततः॥१६९॥
१६८॥
છઠ્ઠું વર્ષે છેવટના દાંતની પાસે બે દાંત કુંઢે છે; સાતમે વર્ષે તે ઉ ગેલા દાંતની પાસે ખીન્ન બે દાંત કુઢે છે. અને આઠમે વર્ષે વચલા બે દાંત અવશ્ય પડી જઈને ફરીથી ઉગે છે.૧૬૮

૩૬૫
~
આઠમા વર્ષ પછી ખએ વર્ષોં-એટલે દામે વર્ષે અને ખારમે વર્ષે તે બે દાંત (નવા ઉગેલા) ક્રમવાર કાળા, પીળા, ધેાળા, સહજ રાતા, અને રાખ વર્ણા થાય છે, ચલિત થાય છે અને પછી પડી નય છે. ૧૬૯ उष्ट्रस्योक्तप्रकारेण वयोज्ञानन्तु वा भवेत्॥
१७०॥
 ઘેડાની પેઠેજ ઉંટની અવસ્થાનું પણ જ્ઞાન સમજવું. ૧૭૦ હાથી ઘેાડા વગેરેને વશ કરવાની રીતિ.
खलीनस्योर्ध्वखण्डौ द्वौ पार्श्वगौ द्वादशांगुलौ ।
तत्पार्श्वान्तर्गताभ्यान्तु सुदृद्वाभ्यां तथैव च॥१७२॥
 वारकाकर्षखण्डाभ्यां रज्ज्वर्थवलयैर्युतौ ।
एवंविधखलीनेन वशीकुर्य्यात्तु वाजिनम्॥१७३॥
प्रेरकाकर्षकमुखोऽङ्कुशो गजविनिग्रहे ।
हस्तिपकैर्गजस्तेन विनेयः सुगमाय हि॥१७९॥
હાથીયાને નિયમમાં રાખવા માટે તથા તેને સારી રીતે ચલાવવા માટે સાણસીના મુખ જેવા મુખની અકુશ થાય છે; હસ્તિપાળકાએ હાથીયેાને સારી ચાલ ચલાવવા માટે આ અકુશવતી શિક્ષા કરવી.૧૧

ઘેાડાના ચાકડાની બન્ને માજી ઉપર ખાર આંગળના એ કકડાઓને ઉંચા ભાગમાં હાય છે તે ચાકડાની સમીપમાં રહેલા તથા ધેડાને આગળ જતાં અટકાવનારા તથા પાછા ખેંચનારા બે સાણસીના આકારના લેાઢાના ઘણા દૃઢ કકડા સાથે દેરીના ગાળીયાવાળા એ કટકાને જેડી દેવા; અને તે ચેાકડાવડે ધાડાને વશ કરવા.
૧૭૨-૧૭૩

શનીતિ.
नासिकाकर्षरज्ज्वा तु वृषाष्ट्रं विनयेभृशम् ।
तीक्ष्णाग्रायःसप्तफालः स्यादेषां मलशाधने॥१७४॥
બળદને અને ઉંટને નથનીવતી રીવતી) નાથીને બરાબર નિચમમાં ચલાવવા. અને અણીવાળી પરણાવતી તેનાં અપલક્ષણો દૂર કરવાં.૧૭૪

सुताडनैविनेया हि मनुष्याः पशवः सदा ।
सैनिकास्तु विशेषेण न ते वै धनदण्डतः॥१७५॥
પશુઓને તથા મનુષ્યોને નિરંતર યોગ્ય શિક્ષા આપીને નિયમમાં રાખવા અને સીપાઈઓને સારી રીતે શિક્ષા કરીને નિયમમાં રાખવા, કારણ કે તેઓ ધનના દંડથી નિયમમાં રહેતા નથી.૧૭૫

अनूपे तु वृषाश्वानां गजोष्ट्राणान्तु जङ्गले ।
साधारणे पदातीनां निवेशाद्रक्षणं भवेत्॥१७६॥
બળદને અને ઘોડાઓને જળવાળા દેશમાં રાખવાથી, હાથી અને ઉંટને જંગલમાં રાખવાથી અને પાળાઓને સાધારણ પ્રદેશમાં રાખવાથી તેઓનું રક્ષણ થાય છે.૧૬

રક્ષણ નીતિ. ફાતં શતં યોજનાને સૈન્યૂ રા નિત્ | ૨૭૭ // દેશમાં ચાર ચાર ગાઉને છે. સો સો સીપાઈઓની ટુકડી રાખવી. ૧૭૭ गजोवृषभाश्वाः प्राक्श्रेष्ठाः सम्भारवाहने ।
सर्वेभ्यः शकटाः श्रेष्ठा वर्षाकालं विना स्मृताः॥१७८॥
 યુદ્ધ સામગ્રી ઉપાડવા માટે મુખ્ય તે હાથી, ઉટ, બળદ અને ઘોડાઓ શ્રેષ્ઠ જાણવા. અને વર્ષાકાળ શિવાય બીજી ઋતુમાં સર્વ વાહને કરતાં ગાડાઓ શ્રેષ્ઠ જાણવાં.૧૭૮

न चाल्पसाघनो गच्छेदपि जेतुमरिं लघुम् ।
महतात्यन्तसाद्यस्कबलेनैव सुबुद्धियुक्॥१७९॥
અલ્પ સાધનવાળા રાજાએ શુદ્ર શત્રુના ઉપર પણ ચઢાઈ કરવી નહિ, પરંતુ બુદ્ધિશાળી રાજાએ મહાપ્રબળ એવી સાધસ્ક (આધુનિક) સેનાની સાથે રહીને જ શત્રુ ઉપર ચઢાઈ કરવી.૧૭૯

अशिक्षितमसारञ्च साद्यस्कं तूलवच्च तत् ।
युद्धं विनान्य कार्येषु योजयेत्मतिमान्सदा॥१८०॥
રક્ષણ નીતિ.
કેળવાયેલા રાજાએ ચૂહાદિકની રચનામાં અજાણ સાઘક સેનાને રૂના જેવી નિ:સત્વ જાણવી. અને તે સેનાને યુદ્ધવિના બીજા કાર્યમાં નિત્ય લગાડવી.૧૮૦

विकत्तुं यततेऽल्पोऽपि प्राप्ते श्राणाययेऽनिशम् ।
न पुनः किन्तु बलवान्विकारस्करणक्षमः॥१८१॥
જ્યારે પ્રાણ જવાની તૈયારી થાય છે ત્યારે સાધારણ મનુષ્ય પણ નિરંતર ભુડું કરવાને યત્ન કરે છે; પરંતુ બળવાન મનુષ્ય બુરું કરવા સમર્થ હોય તે પણ બુરૂ કરવાનો પ્રયત્ન કરતો નથી.૧૮૧

अपि बहुबलोऽशूरो न स्थातुं क्षमते रणे।
किमल्प साधनाशूरः स्थातुं शक्तोऽरिणा समम्॥१८२॥
ઘણી સેના હોય તો પણ બળહીન મનુષ્ય રણભૂમિ ઉપર ઉભા રહી શકતે. નથી ત્યારે શેડી સેનાવાળો નિર્બળ મનુષ્ય તો રણભૂમિ ઉપર શત્રુની સામે કેમ ઉભો રહી શકે ? ૧૮૨
सुसिद्धाल्पवल : शूरो विजेतुं क्षमते रिपुम् ।
महान् सुसिद्धबलयुक् शरः किं न विजेप्यात॥१८३॥
શરવીર રાજાની પાસે સારી રીતે બૃહાદિક રચના જાણનારી ઘડી સેના હોય તો પણ તે શત્રુનો પરાજય કરી શકે છે, ત્યારે યુદ્ધકળાકુશળ સેનાવાળો મહા શુરવીર રાજા, શત્રુને શા માટે જીતી શકે નહિ.૧૮૩

मौलशिक्षितसारेण गच्छेद्राजा रणे रिपुम् ।
प्राणाययेऽपि मौलं न स्वामिनं त्यक्तुमिच्छति॥१८४॥
 રાજાએ યુદ્ધ રચનામાં ઘણું પ્રવીણ એવી માલ-(પરંપરાગત સેના) સેનાને સાથે લઈને રણમાં શત્રુ ઉપર ચઢાઈ કરવી; કારણ કે માલ સેના પ્રાણ જતાં સુધી પણ પોતાના રાજાને ત્યાગ કરવાની ઈચ્છા કરતી નથી.૧૮૪

वाग्दण्डपरुषेणैव भृति हासेन भीतितः ।
' नित्यं प्रवासायासाभ्यां भेदोऽवश्यं प्रजायते॥१८५॥
ગાળો ભાંડવાથી, શિક્ષા કરવાથી, પગાર ઘટાડવાથી, ભય બતાવવાથી, હંમેશા પ્રવાસ કરાવવાથી, અને શ્રમ આપવાથી સેનાના મનમાં અવશ્ય ભેદ થાય છે.૧૮૫

૩૬.
શુક્રનીતિ,
बलं यस्य तु संभिन्नं मनागपि जयः कुतः ? ।
शत्रोस्तस्यापि सेनाया अतो भेदं विचिन्तयेत्॥१८६॥
 જેની સેનાનું મન જરા પણ ભંગ થયું. તેને અલ્પ વિજય પણ કયાંથી થાય, માટે શત્રુએ તરફથી પેાતાની સેનામાં ભેદ થાય નહીં તેને રાન્તએ વિચાર કરવેશ.૧૮૬

यथा हि शत्रु सेनाया भेदोऽवश्यं भवेत्तथा ।
कौटिल्येन प्रदानेन द्राक्कुर्यान्नृपतिः सदा॥१८७॥
જેવી રીતે શત્રુની સેનામાં અવશ્ય ફુટફાટ પડે તે પ્રમાણે રાત્નએ નિય કપટથી અથવા તા ધનદાનથી તુરત ઉપાય કરવા.
૧૮૭
सेवयात्यन्तप्रबलं नव्या चारिं प्रसाधयेत् ।
प्रबलं मानदानाभ्यां युद्धेहींनबलं तथा ।
मैया जयेत्समवलं भेदैः सर्वान्वशं नयेत्॥१८८॥
અત્યંત પ્રમળ શત્રુને સેવા તથા પ્રણામથી વશ કરવા, પ્રખળ શત્રુને સામ તથા દામથી વશ કરવા, દુર્બળ શત્રુને યુથી વશ કરવે, પોતાના સમાન ખળરાાળી શત્રુને મિત્રતાથી વશ કરવા. અને સધળા લેાકાને રંજન કરીને સ્વાધીન ફરવા.૧૮૮

शत्रुसंसाधनोपायो नान्यः सुबलभेदतः ।
तावत्परो नीतिमान्स्याद्यावत्सुबलवान्स्वयम् ।
मित्रं तावच्च भवति पुष्टः पवनो यथा॥१८९॥
યુદ્ધમાં પ્રવીણ એવી સેનાને ફેડયા વિના શત્રને વશ કરવાના બીજો એક પણ ઉપાય નથી. જ્યાં સુધી પેાતાની સેના યુદ્ધ કરવાને સમર્થ હેાય ત્યાં સુધી શત્રુ પણ નીતિમાન રહે છે—સહાય કરે છે. દૃષ્ટાંત કે, અગ્નિ જ્યાં સુધી વેગમાં મળતા હોય ત્યાં સુધી પવન પણ તેને સહાય કરે છે.૧૮૯

व्यक्तं रिपुबलं धार्य्यं न समूहसमीपतः ।
पृथक्नियोजयेत्प्राग्वा युद्धार्थं कल्पयेच्च तत् ।
मैत्र्यमारात्ष्टष्ठभागे पार्श्वयोर्वा बलं न्यसेत्॥१९०॥
શત્રુએ ત્યાગ કરેલુ. સૈન્ય પેાતાને શરણે આવ્યુ` હાય તેને સમૂહની સમીપમાં રાખવું નહિ, પરંતુ એકાંતરીતે વશ થયેલાં શત્રુ સૈન્યને દુ જુદું રાખવું અને યુધ્ધમાટે તેની ગેાઠવણ કરવી. મિત્રના સૈન્યને પેાતાની સમીપમાં અથવા પાછળ અથવા તે બન્ને ભાગ ઉપર રાખવી.૧૯૦

શસ્ત્ર અસ્ત્ર નીતિ.
શસ્ત્ર અસ્ત્ર નીતિ. अस्यते क्षिप्यते यत्तु मन्त्रयन्त्राग्निभिश्च तत्॥१९१॥
 अस्त्रं तदन्यतः शस्त्रमसिकुन्तादिकञ्च यत् ।
अस्त्रन्तु द्विविधं ज्ञेयं नालिकं मान्त्रिकं तथा॥१९२॥
જે મંત્ર ભણીને યંત્રમાં ચઢાવીને અથવા તે અગ્નિવડે મૂકવામાં આવે છે અથવા તે ફેંકવામાં આવે છે તેને અસ્ત્ર જાણવું. અને તેથી બીજાં તરવાર, ભાલા વગેરેને શસ્ત્ર જાણવાં. તેમાં અસ્ત્ર બે જાતનાં છે; નાલિક તથા માંત્રિક. ૧૯૧-૧૯૨
यदा तु मान्त्रिकं नास्ति नालिकं तत्र धारयेत् ।
सह शस्त्रेण नृपतिविजयार्थन्तु सर्वदा॥१९३॥
જ્યારે માંત્રિક અસ્ત્ર ન હોય ત્યારે રાજાએ વિજય માટે નિત્ય શસ્ત્ર સહિત નાલિકો-બંદુક ધારણ કરવી.૧૯૩

लघदीर्घाकारधाराभेदैः शस्त्रास्त्रनामकम् ।
प्रथयन्ति नवं भिन्नं व्यवहाराय तद्विदः॥१९४॥
શસ્ત્રવેત્તા શિ૯િ૫ યુદ્ધ માટે નાના તથા મોટા આકારનાં શસ્ત્ર તથા અસ્ત્રો બનાવી તેની વાપરવાની રીતિ સાથે ભિન્નભિન્ન નવાં નામે બહાર પાડે છે.૧૯૪

नालिकं द्विविधं ज्ञेयं वहत्क्षुद्रविभेदतः॥१९५॥
 બંદુક બે જાતની છે તથા માટી નાની. तिर्यगूर्ध्वच्छिद्रमूलं नालं पञ्चवितस्तिकम् ।
मूलाग्रयोलक्ष्यभेदितिलविन्दुयुतम् सदा॥१९६॥
 यन्त्रावाताग्निकृद् ग्रावचूर्ण(कर्णमूलकम् ।
मुकाष्ठोपाङ्गबुध्नञ्च मध्यांगुलबिलान्तरम् ।॥१९७॥
 स्वान्तेऽग्निचूर्णसन्धातृ शलाकासंयुतं दृढम् ।
लघुनालिकमप्येतत्प्रधावें पत्तिसादिभिः॥१९८॥
જેના મુખમાં વાકું તથા ઉંચું છિદ્ર હોય, જેની નળી અહી હાથ લાંબી હોય, જેના કાન તથા મુખની આગળ નિશાન તાકવાનું તિલપુષ્પ–માખી હોય, ઘોડાના આઘાતથી જેમાં અગ્નિ ઉત્પન્ન થતો હોય, જેના કાનમાં પત્થરનો ભુકો-દારૂ ભરવામાં આવતો હોય, જેના લોઢાના અવયનો છેડે સારાં લાકડાની સાથે જડેલો હોય જેની નળી એક

૩૭૦
શુક્રનીતિ.
આંગળ પહોળી હોય અને તેમાં દારૂ ભરવામાં આવતે હોય, તથા પાછળના ભાગમાં ગજ રાખવામાં આવતું હોય, અને જે દઢ હોય, તે અસ્ત્ર બંદુકના નામથી પ્રખ્યાત છે. પાયદળાએ અને ઘોડેસ્વારેએ આ નાની બંદુક પણ ધારણ કરવી. ૧૯૬-૧૯૭–૧૯૮
यथा यथा तु त्वक्सारं यथा स्थूलावलान्तरम् ।
यथा दीर्घ वृहद्गोलं दूरभोद तथा तथा॥१९९॥
બંદુક જેમ જેમ મજબૂત પતરાની, મોટા મુખવાળી, લાંબી, અને મેટી ગળી ખાઈ શક્તી હોય તેમ તેમ દૂરના નિશાનને મારે છે.૧૯

मूलकीलनमालक्ष्यसमसन्धानभाजि यत् ।
वृहन्नालिकसंज्ञं तत्काष्ठबुघ्नविनिर्मितम् ।
प्रवाह्यं शकटाद्यैस्तु सुयुक्तं विजयप्रदम्॥२००॥
કઠણ પતરાની બનાવેલી, લાકડાના કુંદાની સાથે જડેલી, મૂળનો ખીલો ફેરવવાથી નિશાનના સન્મુખ ઉભી રહેનારી, બંદુકને મેટી તોપ કહે છે. આ તપને ગાડીવતી લઈ જઈ શકાય છે, પણ મનુષ્ય કે બીજા કેાઈ ઉચકી શક્તા નથી. આ તોપને જે સારે ઉપયોગ કરવામાં આવ્યો હોય છે તે વિજય આપે છે.૨૦૦

सुवर्चिलवणात्पञ्च पलानि गन्धकात्पलम् ।
अन्तधूमविपक्कार्कस्नुह्याद्यनारतः पलम्॥२०१॥
 शुद्धात्संग्राह्य सचूर्ण्य सम्मील्य प्रपुटेसैः ।
स्नुह्यर्कार्णा रसोनस्य शोषयेदातपेन च ।
पिष्टा शर्करवचैतदग्निचूर्ण भवेत्खलु॥२०२॥
 પાંચ પળ સુરોખાર, એક પળ ગંધક તથા એક પળ આકડાના અને થોરના અર્ધ બળેલા કોયલા લેવા તે સર્વ વસ્તુને ઝીણા ખાડીને તેનો બારીક ભૂકો કરીને તેને આકડાના રસમાં તથા થોરના રસમાં પુટ આપવો. જ્યારે તે ચૂર્ણમાનો રસ સુકાઈ જાય અને ચૂર્ણનો પિંડ બંધાય ત્યારે તેને તડકામાં સુકાવ પછી તેને ખરળમાં નાખીને સાકરની પેઠે ખૂબ ઘુટીને ઝીણે ભુકો કરો. ખરેખર આ દારૂ તરિકે વપરાય છે. ર૦૧-૨૦૨
सुवर्चिलवणाद्भागाः षड्वा चत्वार एव वा।
नालास्त्रार्थाग्निचूर्णे तु गन्धाङ्गारौ तु पूर्ववत्॥२०३॥
બંદુકના દારૂમાં સુરાખારના છે અથવા ચાર ' ભાગ નાખવા, અને ગંધક તથા આકડાના, અને થોરના કોયલા પ્રથમના જેટલા નાખવી.૨૦૩

શસ્ત્ર અસ્ત્ર નીતિ.
गोलो लोहमयो गर्भघुटिकः केवलोऽपि वा ।
सोसस्य लघुनालार्थे ह्यन्यधातुभवोऽपि वा॥२०४॥
નાની બંદુક માટે નરદમ લોઢાના અથવા તે શીશાના કે બીજી ધાતુના ગોળા બનાવવા. અને તે ઘુટણના જેવા ગોળાકાર કરવા.૨૦૪

लोहसारमयं वापि नालास्त्रं त्वन्यधातुजम् ।
नियसम्मार्जनस्वच्छमस्त्रपातिभिरावृतम्॥२०५॥
ગજવેલની અથવા તો બીજી ઘાતુની બનાવેલી બંદુકને નિરંતર સારી પેઠે ઘસીને સ્વચ્છ રાખવી અને તેના ઉપર અસ્ત્રનો ઉપયોગ કરનારા શરાઓની ચોકી રખાવવી.૨૫

अङ्गारस्यैव गन्धस्य सुवर्चिलवणस्य च ।
शिलाया हारतालस्य तथा सीसमलस्य च॥२०६॥
 हिंगुलस्य तथा कान्तरजसः कर्पूरस्य च ।
जतोर्नील्याश्च सरलनिर्यासस्य तथैव च॥२०७॥
 समन्यूनाधिकैरंशैरग्निचूर्णान्यनेकशः ।
कल्पयन्ति च तद्विद्याश्चन्द्रिकाभादिमान्ति च॥१०८॥
 દારૂ બનાવી જાણનારા લોકે, કોયલા, ગંધક, સુરેખાર, પથર, હડતાલ, સીસમલ, હિંગળ,લેઢાનો ભુદે, કપૂર, લાખ, ગળી, અને સરળના ઝાડનો ગુંદર-આ સર્વના ઓછા કે વધતા સમાન ભાગે લઈ તેને એકઠા કરી તેમાંથી ચાંદની જેવા રંગના અનેક પ્રકારના દારૂઓ બનાવે છે. ૨૦૬-૨૦૮
क्षिपन्ति चाग्निसंयोगाद्गोलं लक्षे सुनालगम्॥२०९॥
 નિશાન તાકરનારાઓ બંદુકમાં ગોળી ભરી કાન ઉપર દારૂ મૂકીને તેને દાબે છે અને ગોળીનો શત્રુના ઉપર ઘાવ કરે છે. ર૦૯
नालास्त्रं शोघयेदादौ दद्यात्तत्राग्निचर्णकम् ।
निवेशयेत्तद्दण्डेन नालमूले यथा दृढम्॥२१०॥
 ततः सुगोलकं दद्यात्ततः कर्णेऽग्निचूर्णकम् ।
कर्णचूर्णाग्निदानेन गोलं लक्ष्ये निपातयेत्॥२११॥
 મનુષ્ય પ્રથમ બંદુકની નળીમાં ગજ નાખીને બંદુકને સાફ કરવી. ત્યાર પછી તે નળીમાં દારૂ નાખીને ગજવતી તે દારૂને ઠેકતાં જવું કે જેથી નળીની અંદર બરાબર રીતે દારૂ ભરાય. માપ પ્રમાણે દારૂ ભરાઇ રહ્યા પછી, તેમાં ઉંચી જાતની ગોળીયો ભરવી અને પછી કાન ઉપર દારૂ મૂકી જામગિરીના અગ્નિનીથી તેને દાગીને નિશાન ઉપર ગોળી મારવી. ૨૧૦-૨૧૧

Shri Mahavir Jain Aradhana Kendra
૩૯ર
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
लक्ष्यभेदी यथा बाणो धनुर्ज्या विनियोजितः ।
भवेत्तथा तु सन्धाय द्विहस्तश्च शिलीमुखः॥२१२॥
ખાણને પણ એવી રીતે સાંધીને ફેકવુ. કે તે ધનુષની દેરીમાંથી છુટુ થતાં વેતજ નિશાન ભેદી નાખે-આ માણુ એ હાથનુ' બનાવવું.૨૧૨

अष्टाश्रा पृथुबुध्ना तु गदा हृदयसम्मिता | पट्टीशः स्वसमो हस्तबुध्नोभयतोमुखः॥२९३॥
ગદ્દાને આઠ ખૂણાવાળી, મૂળમાં સ્થૂળ, અને હૃદયના જેવી પાહેઠળી કરવી. ટ્ટિશ ખન્ને પડખા ઉપર ધારવાળુ' અને વાપરનારાના પ્રમાણમાં (તાનુ મેટુ) અથવા તેા બે હાથનું કરવું.૨૧૩

ईषद्वक्रकधारो विस्तारे चतुरंगुलः ।
क्षुरप्रान्तो नाभिसमो दृढमुष्टिः सुचन्द्ररुक्॥२९४॥
એકધાર નામનું શસ્ર જરા વાકું અને ચાર આંગળ પહેાળુ કરવું. ભુરપ્રાંત નામનું અસ્ર તેના વાપરનારાની નાભિપર્યંત લાંબુ, ચંદ્રિકા જેવું ચળકતું અને મજબૂત મૂઠવાળું કરવું, ૨૧૪
खडः प्रासश्चतुर्हस्तदण्डबुध्नः क्षुराननः ।
दशहस्तमितः कुन्तः फालायः शंकुबुध्नकः॥२१५॥
તરવાર અને પ્રાસ ચાર હાથની લાકડી જેવડાં બનાવવાં અને તેની ધાર સરૈયાના જેવી કરવી. ભાલુ-દા હાથ ઉંચુ કરવું અને તેના ફળાને અગ્ર ભાગ, હળના અગ્રભાગ જેવે તથા શંકુ આકારને કરવે.૨૧૫

चक्रं षड्ढस्तपरिधि क्षुरप्रान्तं सुनाभियुक् ।
त्रिहस्तदण्डास्त्रिशिखो लोहरज्जुः सुपाशकः॥२१६॥
ચક્ર નામનુ' અસ્ર ગાળાકાર થાય છે, તેના ઘેરાવ છ હાથનેછે. તેના છેડા સયાની માફક તીક્ષ્ણ અને મધ્યભાગ મનહર હેય છે. સુપારા નામનું અસ્ર ત્રણ હાથનું તથા દંડાકાર હેાય છે, તેને ત્રણ છેડા એ હાય અને તે લેાઢાના તારવાળુ હેાય છે.૨૧૬

गोधूमसम्मितस्थूलपत्रं लोहमयं दृढम् ।
कवचं सशिरस्त्राणमूर्ध्वकायविशोभनम्॥२९७॥
ઉપરના અંગને શે।ભા આપનાર અને મસ્તકની રક્ષાકરનાર શિર સ્રાણુ (ટાપુ) તથા કવચ લેાઢાનું ઘણું દૃઢ તથા ઘઉંના જેવાં જાડાં પતરાનુ કરાવવું.૨૧૭

૩૭
યુદ્ધરૂપ. तीष्णाग्रं करजं श्रेष्ठं लोहसारमयं दृढम्॥२१८॥
કરજ નામનું દૃઢતર અસ્ત્ર-સુંદર, તીક્ષ્ણ ધારવાળું અને નરદમ ગજવેલનું કરાવવું. ર૧૮
यो वै सुपुष्टसम्भारस्तथा षड्गुणमन्त्रवित् ।
बहुस्त्रसंयुतो राजा योद्धमिच्छेत्स एव हि ।
अन्यथा दुःखमाप्नोति स्वराज्याभ्द्रश्यतेऽपि च॥२१९॥
જે રાજાની પાસે યુદ્ધની સર્વ સામગ્રી તૈયાર હેય, સંધિ, વિગ્રહ, ચાન, આસન, વૈધીભાવ અને આશ્રય, આ છે ગુણમાં તથા મંત્ર વિષયમાં કુશળ હોય તથા જેની પાસે અસંખ્ય શસ્ત્ર હોય, તે રાજાએ યુદ્ધ કરવાની ઈચ્છા કરવી. પરંતુ જેની પાસે ઉપર કહેલાં સાધને હોય નહિ તે યુદ્ધ કરે છે તો દુ:ખ પામે છે અને પોતાના રાજ્યપરથી પણ ભ્રષ્ટ થાય છે.૨૧૯

યુદ્ધસ્વરૂપ. आबिधतोः शत्रुभावमुभयोः संयतात्मनोः ।
अस्त्राद्यैः स्वार्थासिद्धर्थं व्यापारो युद्धमुच्यते॥२२० ।
પરસ્પર શત્રુભાવ રાખનાર અને ઘણાજ દૃઢ મનના બન્ને રાજાઓ સ્વાર્થ સાધવા માટે પરસ્પર શસ્ત્રાદિકનો વ્યાપાર કરે છે તે યુદ્ધ કહેવાય છે.૨૨૦

मन्त्रास्त्रैर्दैविकं युद्धं नालाद्यस्वैस्तथाऽसुरम् ।
शस्त्रबाहुसमुत्थन्तु मानवं युद्धमीरितम्॥२२१॥
મંત્રના અવતી લટે તે દિવ્ય યુધ્ધ કહેવાય, બંદુક આદિ અાવતી લઢે તે આસુર યુધ્ધ કહેવાય અને તરવાર તથા હાથથી લઢે તે માનવ યુદ્ધ કહેવાય છે.૨૨૨

एकस्य बहुभिः साई बहूनां बहुभिश्च वा।
एकस्यैकेन वा द्वाभ्यां द्वयोर्वा तद्भवेत्खलु॥२२२॥
એક મનુષ્યને ઘણું સાથે યુદ્ધ થાય અથવા ઘણાને ઘણું સાથે યુદ્ધ થાય, અથવા તો એકને એક સાથે યુદ્ધ થાય અથવા બેને બે સાથે યુદ્ધ થાય–આમ પરસ્પર અવશ્ય યુદ્ધ થાય.૨૨૨

कालं देशं शत्रुवलं दृष्टा स्वीयवलं ततः ।
उपायान्षड्गुणं मन्नं भवेच्च युद्धकामुकः॥२२३॥
 ૩૨

३७४
જીમ્નાતિ.
માટે રાજાએ કાળના, દેશના, શત્રુસેનાના, પેાતાની સેનાના, સામ, દામ આદિક ઉપાયાના, સંધિ, વિગ્રહ વગેરે છ ગુણના અને મંત્રના નિપુણતાથી વિચાર કરવા અને પછી યુધેચ્છુ થવું.૨૨૩

शरद्धेमन्त शिशिर कालो युद्धेषु चोत्तमः ।
वसन्तो मध्यमो ज्ञेयोऽधमो ग्रीष्मः स्मृतः सदा॥२२४॥
યુદ્ધને માટે શરદ, હેમંત અને શિશિર ઋતુ હંમેશાં ઉત્તમ જાણવી, વસંત મધ્યમ જાણવી અને ગ્રીષ્મ અધમ જાણવી, ૨૨૪
વાસુ ન કાન્તિ યુદ્ધ સામે મૃતં તા॥૨૨૬॥બુદ્ધિમાના વાકાળમાં યુદ્ધ સારૂં માનતા નથી, ત્રુની સાથે સંધિ કરવી કહી છે.૨૧૫

માટે તે સમયમાં
युद्धसम्भारसम्पन्नो यदाधिकचलो नृपः ।
मनोत्साही सुशकुनोत्पाती कालस्तदा शुभः॥२२६॥
જ્યારે રાજ્યની પાસે સગ્રામની સર્વ સામગ્રી તૈયાર હાય, અધિક સેના હાય, મનમાં ઉત્સાહ હેાય અને સારાં શકુન થતાં હોય ત્યારે યુદ્ધને શુભ સમય જાણવા.૨૨૬

कात्यावश्यके प्राप्ते कालो नो चेद्यदा शुभः ।
विधाय हा विश्वेशं गेहे भक्त्यान्वियात्तदा॥२२७॥
પરંતુ અત્યાવશ્યક કાર્ય આવી પડે, પણ તે સમયે અશુભ કાળ હાય તા રાજાએ હૃદયમંદિરમાં વિશ્વેશ્વરનું ભક્તિથી ધ્યાનકરીને સંગ્રામમાં જવું.૨૨૭

न कालनियमस्तत्र गोस्त्रीविप्रविनाशने॥२२८॥
ગાયા, સ્ત્રી અને બ્રાહ્મણાને! વધ થતા હોય તે યુધ્ધમાં જવાને માટે સારા નરતા કાળને વિચાર કરવેશ નહીં, પરંતુ ગમે તે વખતે જવું. ૨૮ यस्मिन्देशे यथाकालं सैन्यव्यायामभूमयः ।
परस्य विपरीताश्च स्मृतो देशः स उत्तमः॥२२९॥
જે દેશમાં જુદા જુદા સમયાનુસાર સૈન્યને યુદ્ધકળાની શિક્ષા આપવા માટે કસરતશાળાએ બાંધેલી હાય અને તે શત્રુઓથી વિપરીત ઢાય તે
તે દેશને ઉત્તમ જાવે.૨૨૯

आत्मनश्च परेषां च तुल्य व्यायामभूमयः ।
યંત્ર મધ્યમ કષ્ટો વૈજ્ઞઃ શાસ્ત્રવિચિન્તનઃ॥૨૩૦

સંધિવિગ્રહઆદિક નીતિ.
શત્રુની
જે દેશમાં યુદ્ધની શિક્ષા આપવા માટે જેવીજ પેાતાની યુદ્ધશાળા હાય તે દેશને શાસ્ત્રનેત્તા કહે છે.૨૩૦

अरातिसैन्यव्यायामसुपर्याप्तमहीतलः ।
आत्मनो विपरीतश्च स वै देशोऽधमः स्मृतः ॥२३१॥
જે દેશની ભૂમિયેામાં શત્રુની સેનાને યુદ્ધકળા શિખવા માટે યુદ્ધ શાળાઓ બંધાવેલી હાય અને પેાતાથી વિપરીત રહેતા હેાય તે દેશને અધમ દેશ સમજવા, ૧૩૧

યુશાળા મધ્યમ દેશ
स्वसैन्यात्तु तृतीयांशहीनं शत्रुबलं यादे ।
अशिक्षितमसारं वा साद्यस्कं स्वजयाय वै॥२३२॥
જો પેાતાની સેના કરતાં શત્રુ સેના એક તૃતીયાંરા ઓછી હાય અથવા તા યુદ્ધકળામાં અાણી હાય અથવા તેા નવી હેાય તા પેાતાના વિજય થયાજ માનવા.૨૩૨

पुत्रवत्पालितं यत्तु दानमानविवर्द्धितम् ।
युद्धसम्भारसम्पन्नं स्वसैन्यं विजयप्रदम्॥२३३॥
પેાતાના સૈન્યને પુત્રની પેઠે પાળન કર્યું હાય, દાન તથા સન્માન આપીને અત્યંત વધારેલુ હોય, અને યુદ્ધ સામગ્રીથી ભરપૂર હાય તો તે સૈન્ય વિજય આપે છે.૩૩૩

સંધિ વિગ્રહુઆદિક નીતિ.
सन्धि च विग्रहं यानमासनं च समाश्रयम् ।
द्वैधीभावं च संविद्यान्मन्त्रस्यैतांस्तु षड्गुणान्॥२३४॥

૧ સંધિ, ૨ વિગ્રહ, ૩ ચાન, ૪ આસન, સંશ્રય અને ૬ દ્વૈધીભાવ-મંત્રના આ છ ગુણાને સારી રીતે જાણવા જોઇએ. ૨૩૪ याभिः क्रियाभिर्वलवान्मित्रतां याति वै रिपुः ।
સા ક્રિયા સચિરિત્યુત્તા વિમોત્તા તુ ય તઃ॥૨૩૧॥
જે કપટ રચનાથી બળવાન્ રાત્રુ મિત્ર થાય છે તેને સંધિ ક્રીયા કહે છે. રાજાએ તે સંધિ ક્રીયાના પ્રયત્નપૂર્વક વિચાર કરવા.૨૩૫

विकर्षितः सन्वाधीनो भवेच्छत्रुस्तु येन वै ।
कर्मणा विग्रहस्तं तु चिन्तयेन्मन्त्रिभिर्नृपः॥२३६॥
જે વ્યાપારાથી પીડા પામીને અધીનજ થાય તેને વિગ્રહ જાણવા રાજાએ મત્રિયમની સાથે રહીને તે વિગ્રહના વિચાર કરવા.૨૩૬

Shri Mahavir Jain Aradhana Kendra
૩૭૬
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
शत्रुनाशार्थगमनं यानं स्वाभीष्टसिद्धये ।
स्वरक्षणं शत्रुनाशो भवेत्स्थानात्तदासनम्॥२३७॥
પેાતાને મનેરથ સિદ્ધ કરવા માટે તથા શત્રુના સંહાર કરવા માટે રાત્રુ ઉપર ચઢાઈ કરવી તેનું નામ ચાન અને ઉદાસીન રહી એક જગ્યાએ બેસી રહી પેાતાનું રક્ષણ કરવું તથા રાત્રુને નાશ થાય તેનુ નામ
આસન.૩૩૭

यैर्गुप्तो बलवान्भूयाद्दुर्बलोऽपि स आश्रयः ।
द्वैधीभावः स्वसैन्यानां स्थापनं गुल्मगुल्मतः॥२३८॥
જેએની રક્ષાથી દુર્ભેળ પણ સખળ થાય તેના આશ્રય કરવે તેનું નામ સમાશ્રય કહેવાય; અને પેાતાની સેનાને ટુકડીવાર ઉભી રાખવી તેનું નામ વૈધીભાવ કહેવાય.૨૩૮

बलीयसाभियुक्तस्तु नृपोऽनन्यप्रतिक्रियः ।
आपन्नः सन्धिमन्विच्छेत्कुर्वाणः कालयापनम्॥३३९॥
પેાતાના કરતાં વધારે બળશાળી રાજ્યએ પેાતાના ઉપર ચઢાઈ કરી હાય અને તેમાંથી મુક્ત થવાના એકપણ ઉપાય હાય નહી ત્યારે આપત્તિમાં આવી પડેલા રાજાએ પેાતાના ઉદ્દય ઉપર આરા રાખી દુ:ખી દિવસેા ગાળવા માટે રાત્રુ રાજાની સાથે સંધિ કરવી.
૨૩૯
एक एवोपहारस्तु सन्धिरेष मतो हितः ।
उपहारस्य भेदास्तु सर्वेऽन्ये मैत्रवर्जिताः॥
એક હિતકારક ભેટજ છે. અને તેનેજ સધિ વિના બીજા સધળા મેળાપના પ્રકારે તે એક ભેટના
२४०॥
માનેલી છે. મિત્રતા વિભાગેા છે.૨૪૦

अभियोक्ता वलीयस्त्वादलब्धा न निवर्त्तते ।
उपहाराद्वते यस्मात्सन्धिरन्यो न विद्यते॥२४१॥
ચઢાઈ કરનારા પ્રમળ રાજા, પ્રબળપણાથી ખ'ડણી લીધા વિના પાછે હડતા નથી માટે ઉપકાર (ભેટ) શિવાય ખીજી સેંધિ (ની રીતિ) નથી.૨૪૧

शत्रोर्बलानुसारेण उपहारं प्रकल्पयेत् ।
सेवां वापि च स्वीकुर्य्याद्दद्यात्कन्यां भुवं धनम्॥२४२॥
દુર્બળે શત્રુને તેના બળના પ્રમાણમાં ભેટ આપવી. અને કાઈ સમે તેની સેવા અંગીકાર કરવી. અથવા તેને કન્યા, ભૂમિ કે ધાન આપવું.૨૪૨

સચિવિગ્રહઆદિ નીતિ.
स्वसामन्तांश्च सन्धीयान्मन्त्रेणान्यजयाय वै ।
सन्धिः काऽप्यनार्येण सम्प्राप्यात्सादयेद्धि सः॥२४३॥
 રાન્તએ ખીજા શત્રુઓને પરાજય કરવા માટે ગુપ્તમત્રવડે પેાતાના સામંતા (તાએ કરેલા રાનએ)ની સાથે તથા નીચ લેાકાની સાથે પણ સંધિ કરવી. કારણ કે તે સમય આવે ત્યારે રાજાને પદ્મભ્રષ્ટ કરે. ૨૪૩ सातवान्यथा वेणुर्निविरैः कण्टकैर्वृतः ।
न शक्यते समुच्छेत्तुं वेणुः संघातवांस्तथा॥२४४॥
सन्धिश्चातिबले युद्धं साम्ये यानन्तु दुर्बले ।
सुहृाराश्रयः स्थानं दुर्गादिभजनं द्विधा॥२४५॥
જેમ ઘાટા કાંટાથી વિટાયલા વાંસના જથે! ઉખેડી રાકાત્તા નથી, તેમ ધણા સમુદાયવાળા રાજાને પણ રાજ્યપરથી પદ્મભ્રષ્ટ કરી શકાતા નથી. માટે રાજાએ પેાતાના સામ તાર્દિકની સાથે સપ રાખવે.
૨૪૪
ફરહ
w
પેાતાથી અધિક ખળવાળા રાત્રુની સાથે સંધિ કરવી, પેાતાના સમાન બળવાળા રાત્રુ સાથે યુદ્ધ કરવું, દુર્બળશત્રુ ઉપર ચઢાઈ કરવી, મિત્રને આશ્રય કરવા. (તેની સાથે યુદ્ધ કરવુ નહીં.) અથવા તે બેસી રેહેવું અથવા તે કિલ્લાની વેહેંચણી કરીને જીંદુ દુ' સૈન્ય રાખવું.
૨૪૫
बलिना सह सन्धाय भये साधारणे यदि ।
बलिना सह योद्धव्यमिति नास्ति निदर्शनम् |
प्रतिवातं न हि नः कदाचिदपि सर्पति॥२४७॥
આત્માનં ગોપયેત્સાહે વધુમિત્રેષુ ચુદ્ધિમાન્॥૨oં॥જ્યારે ઘણાશત્રુઓ ઝઝુમતા હેાય ત્યારે અથવા તેા સાધારણ ભય હોય ત્યારે જે રાન્ન ખળવાનની સાથે મિત્રતા કરીને પેાતાનું રક્ષણ કરે છે તેને બુદ્ધિશાળી નવે.૨૪૬

બળવાનની સાથે લઢવુ નહીં-દૃષ્ટાંત કે જેમ વર્ષાદ કોઈ દિવસ પ્રવતની સામે વર્ષતા નથી, પણ પવનની પાછળ વર્ષે છે. ૨૪૭ बलियास प्रणमतां काले विक्रमतामापे ।
સવો ન વિન્તિ પ્રતીમિત્ર નિમ્નનાઃ॥૨૨૮॥
બળવાનને નમતા રહેનારા અને સમય ઉપર પરાક્રમ કરનારા મનુષ્યેાની સ'પત્તિયા, નદીની પેઠે કોઈ દિવસ પણ આડે માર્ગે જતી નથી. ૨૪૮ राजा न गच्छेद्विश्वासं सन्धितोऽपि हि बुद्धिमान् ।
अद्रोहसमयं कृत्वा वृत्रमिन्द्रः पुरावधीत्॥२४९॥
૩૭૮
- શુક્રનીતિ.
- બુદ્ધિમાન્ રાજાએ શત્રુની સાથે સંધિ કરવી, પરંતુ કોઈ દિવસ તેનો વિશ્વાસ કરવો નહીં; કારણ કે પૂર્વ કે પરસ્પર દ્રહ કર નહીં, આવી પ્રતિજ્ઞા કર્યા છતાં પણ વૃત્રાસુરને નાશ કર્યો હતો.૨૪૯

आपन्नोऽभ्युदयाकांक्षी पोज्यमानः परेण वा ।
देशकालबलोपेतः प्रारभेत च विग्रहम्॥२५०॥
આપત્તિમાં આવી પડેલા અથવા તે શત્રુથી પીડાતા રાજાએ પોતાના ઉદયની ઇચ્છાથી દેશ, કાળ અને બળયુક્ત થઈને યુધ્ધને આરંભ કરવો.૨૫૦

प्रहीनबलमित्रन्तु दुर्गस्थं शत्रुमागतम् ।
अत्यन्तविषयासक्तं प्रजाद्रव्यापहारकम्॥भिन्नमन्त्रिबलं राजा पीडयेत्परिवेष्टयन्॥२५१॥
સેના તથા મિત્ર રહિત, દુઃખી અવસ્થામાં આવી પડેલા, અત્યંત વિષયાસક્ત, પ્રજાનું ધન લુંટનારા, મંત્રિ તરફના બળથી રહિત, એવા સમીપમાં રહેલા શત્રુ રાજાને ચારે તરફથી ઘેરી લે અને તેને પીડા
વિગ્રઃ સ ર વિવો ઇંચ8 વ૬: શ્રુતિઃ | ૨૧૨ / આ પ્રમાણે કરવું તેનું નામ વિગ્રહ અને બીજાને કલહ જાણવો. રપર बलीयसात्यल्पबलः शूरेण न च विग्रहम् ।
कुर्य्यादि विग्रहे पुंसां सर्वनाशः प्रजायते॥२५३॥
બહુ નિર્બળ રાજાએ બળવાન અને શરા શત્રુની સાથે વિગ્રહ કરવો નહિ, કારણ કે તેની સાથે વિગ્રહ થવાથી સર્વ મનુષ્યોને નાશ થાય છે.૨૫૩

एकार्थाभिनिवेशित्वं कारणं कलहस्य वा ।
उपायान्तरनाशे तु ततो विग्रहमाचरेत्॥२५४॥
એક પદાર્થમાં મમત્વ કરે તેજ કલહનું કારણ છે. માટે તે પદાર્થ લેવાને બીજો ઉપાય ન હોય તેજ વિગ્રહ કરો.૨૫૪

ચઢાઈ નીતિ, विगृह्य सन्धाय तथा सम्भूयाथ प्रसङ्गतः ।
उपेक्षया च निपुणैर्यानं पञ्चविधं स्मृतम्॥२५५॥
 નિપુણ મનુષ્યોએ શત્રુ પર પાંચ પ્રકાર ચાન કરવાનું જણાવ્યું છે. જેમકે ૧ શત્રુની સાથે વિગ્રહ કરીને યાન કરવું. સંધિ કરીને યાન કરવું,
એકઠા મળીને ચાને કરવું, ૪ કપટ કરીને યાન કરવું અથવા તો ૫ - ગુની ઉપેક્ષા કરીને તેના ઉપર યાન કરવું.૨૫૫

Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચઢાઈ નીતિ.
विगृह्य याति हि यदा सर्वाञ्छत्रुगणान्बलात् ।
विगृह्ययानं यान स्तदाचार्यैः प्रचक्ष्यते॥२५६॥
જ્યારે રાજા બળનો આશ્રય કરીને સર્વ શત્રઓને વિગ્રહથી પરાજય કરીને જાય છે તે જાનને ચાનકુશળ આચાર્ય વિગ્રહયાન કહે છે.૨૫૬

अरिभित्राणि सर्वाणि स्वमित्रैः सर्वतो बलात् ।
विगृह्य चारिभिर्गन्तुं विगृह्यगमनन्तु वा॥२५७॥
પિતાના સઘળા મિત્રો દ્વારા બળ કરીને શત્રુના સર્વ મિત્રોની સાથે કલહ કરી શત્રઓની સાથે યુદ્ધ કરવા માટે યાન કરવું તેનું નામ નિગ્રહન સમજવું.૨૫૭

सन्धायान्यत्र यात्रायां पाणिग्राहेण शत्रुणा ।
सन्धायगमनं प्रोक्तं तजिगीषोः फलार्थिनः॥२५८॥
એક શત્રુ રાજા ઉપર ચઢાઈ કરી હોય તે વખતે બીજે શત્રુ રાજા પિતાની પાછળ ચઢી આવે ત્યારે ફળાથી અને વિજયેષ્ણુ રાજાએ પાછળના રાજાની સાથે સંધિ કરીને શત્રુના ઉપર ચઢાઈ કરવી તેને સંધિયાન કહે છે.૨૫૮

एको भूपो यदैकत्र सामन्तैः साम्परायिकैः ।
शक्तिशौर्ययुतैर्यानं सम्भूयगमनं हि तत्॥२५९॥
એક રાજા રોય તથા શકિતસંપન્ન સંગ્રામ નિપુણ એવા સામતને સાથે રાખીને શત્રુ ઉપર ચઢાઈ કરે છે તેને સમુદાયયાન કહે છે. ર૫૯
अन्यत्र प्रस्थितः सङ्गादन्यत्रैव च गच्छति ।
प्रसङ्गयानं तत्प्रोक्तं यानविद्भिश्च मन्त्रिभिः २६०॥
 રાજ એક તરફ ચઢાઈ કરી પ્રસંગવશે બીજી તરફજ ચઢાઈ કરે છે તેને ચાન વિષય જાણનારા મંત્રિ પ્રસંગયાન કહે છે.૨૧૦

रिपुं यातस्य बलिनः सम्प्राप्य विळतं फलम् ।
उपेक्ष्य तस्मिन्तद्यानमुपेक्षायानमुच्यते॥२६१॥
બળવાન રાજા શત્રુ ઉપર ચઢાઈ કરી ને શત્રુથી વિપરીત ફળ (પરાજય) મેળવતાં તેને ત્યાગ કરીને પાછો પોતાના નગરમાં આવે છે તે યાનને દિપેક્ષાયાન કહે છે.૨૬૧

दुर्वत्तेप्यकुलीने तु बलं दातरि रज्यते।
दृष्टं कृत्वा स्वीयवलं पारितोष्यप्रदानतः॥२६२॥
૩૦
શુક્રનીતિ.
नायकः पुरतो यायात्प्रवरिपुरुषावृतः ।
मध्ये कलत्रं कोशश्च स्वामी फल्गु च यद्धनम् ।
ધ્વનિનીગ્ધ સરાવુò: ૪ ગોપાયેાિનિામ્॥૨૬૩ ॥
રાન્ત દુરાચારી અને નિચ કુળને હેાય તે પણ દાની હોય તે સેના તેના ઉપર પ્રસન્ન રહે છે. માટે રાજાએ પેાતાની સેનાને ઈનામ આપીને અત્યંત પ્રસન્ન રાખવી. નાયકે સેનાની આગળ ચાલવુ, પેાતાની આસપાસ શુરવીર અંગરક્ષકા રાખવા, રાન્ત, રાણી, ભંડાર, અને મૂળ ધનને સેનાની મધ્યમાં રાખતાં અને સેનાપતિયે સદા સાવધાન થઈને રાત્રિ દિવસ સેનાની રક્ષા કરવી. ૨૬૨-૨૬૩
नद्यद्रवनदुर्गेषु यत्र यत्र भयं भवेत् ।
सेनापतिस्तत्र तत्र गच्छेद् व्यूहकृतैर्बलैः॥२६४॥
નદીમાં, પર્વતામાં, વનમાં, અને ભયંકર સ્થાનેમાં જ્યાં જ્યાં ભચ હાય ત્યાં સેનાપતિયે સેનાને વ્યૂહ રચનામાં ગોઠવીને તેની સાથે જવું. ૨૬૪ यायाद् व्यूहेन महता मकरेण पुरोभये ।
श्येनेनोभयपक्षेण सूच्या वा धीरवतया २६९॥
SLOVE
સન્મુખ મેટા ભય જણાતા હય ત્યારે મકરાકાર વ્યૂહ રચીને અથવા તે બન્ને તરફ પાંખવાળા શકરાકાર વ્યૂહ રચના રચીને અથવા તે ધીર સુખવાળી સૂચિ ( સાયના) આકારની વ્યૂહ રચના રચીને ચઢાઈ કરવી. ૨૬૫ पश्चाये तु शकटं पार्श्वयोर्वज्रसंज्ञिकम् ।
सर्वतः सर्वतोभद्रं चक्रं व्यालमथापि वा ।
યથાવેરાં યેદ્દા રાત્રુતાવિમમ્॥૨૬૬
પાછળ ભય જણાતા હેાય ત્યારે શકટાકાર વ્યૂહ રચના કરવી, બન્ને પડખા ઉપર ભય જણાતા હેાય ત્યારે શત્રુ સેનાને તારા કરવા માટે વજ્રાકાર વ્યૂહ રચના રચવી; ચારે દિશામાં નિકટ ભય જણાતા હેાય ત્યારે સર્વતાભદ્રાકાર વ્યૂહ રચના કરવી, અથવા તેા તે તે સ્થાનના પ્રમાણમાં વ્યૂહ રચના કરવી અને પછી આગળ જવું.૨૬૬

व्यूहरचनसङ्केतान्वाद्यभाषासमीरितान् ।
स्वसैनिकैर्विना कोऽपि न जानीयात्तथाविधान्॥२६७॥
પેાતાની સેનાનાં મનુષ્યા વિના બીજો કાઈ પણ મનુષ્ય વાત્રિના શબ્દોમાં જણાવેલા .ન્યૂહ રચનાના સર્કતાને જાણે નહીં એમ ગેાઢવણ
કરવી.૧૬૭

व्यूह रचना.
नियोजयेच्च मतिमान्व्यूहान्नानाविधान्सदा॥२६८॥
બુધ્ધિશાળી રાનએ નિરંતર સેનાને જતાતની વ્યૂહ રચનામાં ગાઠવવી.૨૬૮

अश्वानाञ्च गजानाञ्च पदातीनां पृथक्पृथक् ।
उच्चैः संश्रावयेद् व्यूहसङ्केतान्सैनिकान्नृपः॥२६९॥
રાજાએ ઘેાડા ઉપર ચઢનારા, હાથી ઉપર ચઢનારા, પાયદળા વગેરે જુદાજુદા યેદ્દાને ઘાંટાપાડીને ગૃહના સકેતા સંભળાવવા. ૨૬૯ वामदक्षिणसंस्थो वा मध्यस्थो वाग्रसंस्थितः ।
श्रुत्वा तान्सैनिकैः कार्य्यमनुशिष्टं यथा तथा॥२७०॥
સૈનાનાં મનુષ્યાએ ડાખી બાજી ઉપર, જમણી બાજુ ઉપર, મધ્ય ભાગમાં અથવા તે અગ્ર ભાગમાં ઉભારહીને સૈનિકદ્વારા તે સ ંકેતા સાંભળીને તેના કહેવા પ્રમાણે વર્તવું.૨૭૦

व्यूह रचना.
सम्भीलनं प्रसरणं परिभ्रमणमेव च ।
आकुञ्चनं तथा यानं प्रयाणमपयानकम्॥२७१॥
 पर्यायेण च साम्मुख्यं समुत्थानञ्च लुण्ठनम् ।
संस्थानं चाष्टदलवच्चक्रवद्गोलतुल्यकम्॥२७२॥
 सूचीतुल्यं शकटवदर्द्धचन्द्रसमन्तु वा ।
पृथम्भवनमल्पाल्पैः पर्य्याय्यैः पतिवेशनम्॥२७३॥
 शस्त्रास्त्रयोर्धारणञ्च सन्धानं लक्ष्यभेदनम् ।
३८१.
मक्षिणञ्च तथास्त्रानां शस्त्राणां परिघातनम्॥२७४॥
 द्राक्सन्धानं पुनः पातो ग्रहो मोक्षः पुनः पुनः ।
स्वगूहनं प्रतीघातः शस्त्रास्त्रपद्विक्रमैः॥२७५॥
 द्वाभ्यां विभिश्चतुर्भिर्वा पङ्क्तिो गमनं ततः ।
तथा प्राग्भवनं चापसरणं तूपसर्जनम्॥२७६॥
परस्पर भजकुं, असरण, परिभ्रमण, आयन, यान, प्रयागु, मध्यान, (पाछु ठवु ), वारा इस्ती सामसामा थयुं समुत्थान, सुईन, અછાલાકારે ઉભું રહેવું, ચક્રાકારે ગાળ ઉભારહેવું, સેાઇના પેરે ઉભા રહેવું, રાટપેરે ઉભા રહેવુ, અર્ધચંદ્રપેરે ઉભા રહેવુ, પરસ્પર છુટા પડી જવું, વારવાર થોડાં ઘેાડા મનુષ્યએ પક્તિવાર થઈ છુટા થવું, શસ્ત્ર અને

સર
શુક્રનીતિ.
અગ્નને ધારણ કરવાં, તેને તૈયાર કરવાં, તેનાવતી નિશાન પાડવું, અસ્ત્રા ફૂંકવાં, રાઓને પ્રહાર કરવા, તુરત શસ્ત્રને સાધવાં, અને વારંવાર તેના પ્રહાર કરવા; ફીને ખીજું લઇ તેના પ્રહાર કરવા, પેાતાનું રક્ષણ કરવું, શસ્ત્ર, અગ્ન તથા ચરણવતી પ્રહાર કરવા, અબ્બે, ત્રણ ત્રણ અથવા તે ચારચારની ટુકડીયેા બાઁધાર્થને જવુ, આગળ વધવું, પાછળ હુડવું તથા સમીપમાં જવું-આ પ્રમાણે વ્યૂહરચના વખતે કરવુ. ૨૭૧-૨૭૬ अपसृत्यास्त्रसिद्यर्थमुपसृत्य विमोक्षणे ।
प्राग्भूत्वा मोचयेदस्त्रं व्यूहस्थः सैनिकः सदा॥२७७॥
 | વ્યૂહ રચનામાં રહેલા લડવૈયાએ લડતી વેળા પેાતાનું અસ્ર સફળ કરવા માટે બાહાર નિકળી આગળ થવુ, સમીપમાં જવું અને પછી અન્ન ડવું.૨૭૭

आसीनः स्याद्विमुक्तास्त्रः प्राग्वा चापसरेत्पुनः ।
प्रागासीनं तूपसृतो दृष्ट्वा स्वायं विमोचयेत् ।
ારો દિશો વાવ સંઘો ોધિતો થયા॥૨૭૮ ॥
જે લડવુંયાએ અન્ન માર્યું હોય, તેણે બેસી જવું અથવા તેા આગળથી ખસી જવું અને ફ્રીને રાસ્ત્ર તૈયાર કરી સમીપમાં રાત્રુને જોઈ સકેત પ્રમાણે એક ઉપર, એ ઉપર અન્ન ફેકવું.૨૭૮

જઈને સન્મુખ ઉભેલા ઘણા ઉપર પેાતાનું
क्रौञ्चानां स्त्रे गतिर्यादृक्पङ्क्तितः सम्प्रजायते ।
तादृक् सञ्चारयेत्क्रोञ्चव्यूहं देशबलं यथा॥२७९॥
આકાશમાં જેમ અગલા પ`ક્તિબંધ ઉડે છે, તેમજ દેશના મળ પ્રમાણે સેનાને પણ અવ્યૂહમાં ગેાઠવવી.
૨૭૯
सूक्ष्मग्रीवं मध्यपुच्छं स्थूलपक्षन्तु पङ्क्तितः ।
वृहत्पक्षं मध्यगलपुच्छं श्येनं मुखे तनु॥२८०॥
શકરાની ડોક પાતળી હેાય છે, વચમાં પુછ ુ' હાય છે, પ’ક્તિબંધ પાંખ માટી હાય છે, અને પડખાં લાંબા હેાય છે, ગળાની વચમાં પુછ્યુ ઢાય છે અને મુખ નાનું હોય છે તેવા આકારની વ્યૂહ રચનાને ચૈન વ્યૂહ હે છે.૨૦૦

चतुष्पान्मकरो दीर्घस्थूलवक्त द्विरोष्ठकः ।
મૂનો સૂક્ષ્મમુલો ટોવેલમઽન્તિરજૂયુ[ ॥૨૮૨ ॥
મકરને ચાર પગ ને લાંબુ તથા જનડું મુખ હાય છે, એ એન્ન હેાય છે, તેવા આકારના વ્યૂહ ને મકરવ્યૂહ કહે છે. સાયનુ મુખ પાતળુ શરીર

યૂહ રચના.
લાંબુ તથા સરખી સોટીના આકારની હોય છે અને તેના છેડામાં એક છિદ્ર હોય છે. તેવા આકારની વ્યુહ રચનાને સૂચવ્યુહ કહે છે.૨૮૧

चक्रव्यूह श्चैकमार्गो ह्यष्टधा कुण्डलीकृतः।
चतुर्दिश्वष्टपाधिः सर्वतोभद्रसंज्ञकः॥२८२॥
 अमार्गश्चाष्टवलयी गोलकः सर्वतोमुखः ।
शकटः शकटाकारो व्यालो व्यालाकृति सदा॥२८३॥
આઠ પ્રકારે ગોળાકાર વિંટાયેલી હોય, અને જેમાં જવા આવવાને એક માર્ગ હોય, તે ચૂહ રચનાને ચડ્યૂહ કહે છે. ચારે દિશામાં આઠ કુંડાળાથી વિટાયેલી હોય, જેમાં જવાનો માર્ગ હોય નહીં, આઠ મંડળ વાળી હોય, તે યૂહરચનાને સર્વતોભદ્ર વ્યુહ કહે છે. ગાડાના આકારની વ્યુહ રચનાને શકટટ્યૂહ કહે છે અને જેની આકૃતિ સર્પના જેવી હોય તેને સમૂહ કહે છે. ૨૮૨–૨૮૩
सैन्यमल्पं वृहद्वापि दष्वा मार्ग रणस्थलम् ।
व्यूहैयूँहेन व्यूहाभ्यां सङ्करेणापि कल्पयेत्॥२८४॥
રાજાએ અલ્પ અથવા તે મહાસેના તરફ દૃષ્ટિ કરીને એક, બે કે બહુ બૃહોથી અથવા તો સેના સમુદાયથી-માર્ગ અને રણસ્થળની યોજના કરવી.૨૮૪

यन्त्रास्त्रैः शत्रुसेनाया भेदो येभ्यः प्रजायते ।
स्थलेभ्यस्तेषु सन्तिष्ठेत्समैन्यो ह्यासनं हि तत्॥२८५॥
જે સ્થળમાં ઉભા રહીને બંદુકોના પ્રહારથી શત્રુસેનાને નાશ થાય છે તે સ્થાનમાં સેના સહિત ઉભું રહેવું તેનું નામ જ આસન.૨૮૫

तृणान्नजलसम्भारा ये चान्ये शत्रुपोषकाः ।
सम्यनिरुध्य तान्यत्नात्परितश्विरमासनात्॥२८६॥
 विच्छिन्नवीवधासारं प्रक्षीणयवसेन्धनम् ।
વિકૃધ્યમાળાતિ વાનિવ વરાં નયેત્ | ૨૮૭ |
શત્રુના દેશમાં ચિરકાળ પડાવ નાખીને તેના દેશમાં આવતાં તૃણ, ધાન્ય, જળ, ઉપયોગી વસ્તુઓ તથા બીજી શત્રુને પોષણ કરનાર વસ્તુઓને ચારે તરફથી પ્રયત્નપૂર્વક અટકાવવી, અને તે દેશમાં કરેલા ધાન્યાદિકના સંગ્રહેન, મિત્રબળના સંપાતને નાશ કરવો, તૃણ તથા કાષ્ટનો નાશ કર, તેના પ્રકૃતિમંડળ સાથે વિગ્રહ કર (ફેડ) એમ કાળે કરીને જ શત્રુ દેશને વશ કરો. ૨૮૬-૨૮૭ -

૩૯૪
શુક્રનીતિ.
अरे विजिगीषो विग्रहे हीयमानयोः ।
सन्धाय यदवस्थानं सन्धायासनमुच्यते॥२८८॥
યુદ્ધમાં વિનાશ પામતા શત્રુ અને વિજગીષુ પરસ્પર સંધિ કરીને પેાતાના રાજ્યમાં ચાલ્યા જાય તે સધિ આસન કેહેવાય છે, ૨૦૦ उच्छिद्यमानो बलिना निरुपायप्रतिक्रियः ।
कुलोद्भवं सत्यमार्य्यमाश्रयेत बलोत्कटम्॥२८९॥
મળવાન શત્રુ રાજ્ય ઉપર ચઢી આવી રાજ્યમાંથી પેાતાને પદભ્રષ્ટ કરે તેને હઠાવવાના ઉપાય સુઝે નહી ત્યારે રાજાએ કુલીન, સત્યવાદી, આર્ય અને મહાપ્રબળ રાજ્યના આશ્રય કરવા કહ્યા છે.૨૮૯

विजिगीषस्तु साह्यार्थाः सुहृत्सम्बन्धिबान्धवाः ।
प्रदत्तभूतिका ह्यन्ये भूपा अंशप्रकल्पिताः ।
सैवाश्रयस्तु कथितो दुर्गाणि च महात्माभिः॥२९०॥
વિજયેચ્છુ રાજાને મિત્રા, સબંધીયા, બાંધવેા, પગારદાર મનુષ્ય તથા વિજયમાંથી મળેલી વસ્તુ ગ્રહણ કરનારા ખીન્ન રાજાએ સહાય કરે છે. મહાત્માએ આપત્તિના સમયમાં સહાયનેજ આશ્રય કહે છે અને દુર્ગાને આશ્રયસ્થાન માને છે.૨૯૦

अनिश्चितोपायकार्यः समयानुचरो नृपः ।
द्वैधीभावेन वर्तेत काकाक्षिवदलक्षितम् ।
प्रदर्शयेदन्यकार्यमन्यमालम्बयेच वा॥२९९॥
જ્યારે શું કરવું” તેના ઉપાય સુઝે નહી ત્યારે, રાખ્તએ શુભ સમયની વાટ જોઈ, કાગડાના એક નેત્રની પેઠે કાઈના જાણવામાં આવે નહિ તેમ દ્વૈધીભાવથી વર્તવું. તથા એક કાર્ય દર્શાવવું અને ખીજું કાર્ય કરવું. ૨૦૧ सदुपायैश्च सन्मन्त्रैः काय्र्यसिद्धिरथोद्यमैः ।
भवेदल्पजनस्यापि किं पुनर्नृपतेर्नहि॥२९२॥
સાધારણ મનુષ્યનું કાર્ય પણ ઉત્તમ ઉપાયેાવડે, ઉત્તમ મત્રના ખળ વડે, તથા ઉદ્યમેવડે સિધ્ધ થાય છે. ત્યારે રાખનું કામ શા માટે સિદ્ નહિ થાય? ૧૯૨
उद्योगनैव सिध्यन्ति कार्याणि न मनोरथैः ।
न हि सुप्तमृगेन्द्रस्य निपतन्ति गजा मुखे॥२९३॥
ઉધેાગ કરવાથીજ કાર્યેા સિધ્ધ થાય છે, પણ મનોરથા કરવાથી કામ સિધ્ધ થતાં નથી-જેમકે સુતેલા સિહુના મુખમાં હાથીયા પડતા નથી.૨૯૩

ન્યૂ′ રચના.
अयोsभेद्यमुपायेन द्रवतामुपनीयते ।
लोकप्रसिद्धमेवैतद्वारि वह्नर्नियामकम्॥२९४॥
 उपायोपगृहीतेन तैनैतत्पारिंशोप्यते ।
उपायेने पदं मूर्धिं न्यस्यते मत्तहस्तिनाम् ॥२९५॥
લે ` કાઇથી પણ ભાંગી રાકાતુ નથી, પરંતુ ઉપાયથી તેનું પાણી ફરી શકાય છે અને આ તે લેાક પ્રસિધ્ધ છે કે પાણી અગ્નિને મુઝાવી નાખે છે; પરંતુ યુક્તિથી ઉપયોગમાં આણેલા અગ્નિ, જળને સુકાવી નાખે છે,-તેમજ ઉપાયથી મદમત્ત હાથીના મસ્તક ઉપર પણ પગ મુકી ચકાય છે. ૨૯૪-૨૫
उपायेषूत्तमो भेदः पड़गुणेषु समाश्रयः ।
काय सर्वदा तौ तु नृपेण विजिगीषुणा॥२९६॥
૩૫
સામ આદિક ચાર ઉપાયામાં ભેદ ઉત્તમ છે અને છ ગુણમાં સમાય શ્રેષ્ઠ છે; માટે વિષયની ઈચ્છાવાળા રાન્તએ સર્વદા ભેદને તથા સમાશ્રયને ઉપયોગ કરવેર ૨૯૬
ताभ्यां विना नैव कुर्य्याद्युद्धं राजा कदाचन॥२९७॥
ભેદ અને સમાધિના રાન્તએ કાઈ દિવસયુદ્ધ કરવુંજ નહીં. ૨૯ परस्परं प्रातिकूल्यं रिपुसेनपमन्त्रिणाम् ।
भवेद्यथातथा कुर्य्यात्प्रजायाश्च तत्स्त्रियाः॥२९८॥
 શત્રુએના સેનાપતિયેાને, મત્રિયાને, પ્રશ્નને તથા તેની સ્ત્રીને પરસ્પરમાં પ્રતિકુળતા થાય તેમ કરવું. ર૮
उपायान्गुणान्वीक्ष्य शत्रोः स्वस्यापि सर्वदा ।
युद्धं प्राणात्यये कुर्य्यात्सर्वस्वहरणे सतेि॥२९९॥
જ્યારે પેાતાના પ્રાણ જતા હાય તથા સર્વસ્વના નારા થતે હાય ત્યારે રાન્તએ રાત્રુપક્ષના અને પેાતાના સામ આદિક ઉપાયાને તથા છ ગુણાને નિરંતર વિચાર કરીને યુદ્ધ કરવું.૨૯૯

स्त्रीविप्राभ्युपपतै च गोविनाशेऽपेि ब्राह्मणैः
प्राप्ते युद्धे कचिनैव भवेदपि पराङ्मुखः॥३००॥
સ્ત્રિયાના અને બ્રાહ્મણના અનુગ્રહ માટે તથા બ્રાહ્મણના અને ગાયને નાશ થતા હૈાય ત્યારે સમીપમાં આવેલા સંગ્રામમાંથી કાઇ દિવસ પ – પાછી પેની કરવી નહિ.૩૦૦

૩૨

શુક્રનીતિ.
છે
સમજે
युद्धमुत्सृज्य यो याति स देवैर्हन्यते भृशम्॥३०१॥
જે મનુષ્ય સંગ્રામ ત્યાગ કરીને નાશી જાય છે, તેને દેવતાઓ પણ સમૂળ નાશ કરે છે.૩૦૧

समोत्तमाघमै राजा त्वाहूतः पालयन्प्रजाः ।
न निवर्तेत सामात्क्षत्रधर्ममनुस्मरन्॥३०२॥
પ્રજાપાલન કરતા રાજાને સમાન, ઉત્તમ, અથવા અધમ શત્રુ યુદ્ધ માટે બોલાવે તે ક્ષત્રિય ધર્મને સંભારી તેની સામે યુદ્ધ કરવા માટે જવું, પણ પાછું હઠવું નહીં.૩૦૨

राजानञ्चावियोद्धारं ब्राह्मणञ्चाप्रवासिनम् ।
भूमिरेतौ निर्गिलात सो बिलशयानिव॥३०३॥
સર્પ જેમ પોતાના દરમાં રહેનારાને ગળી જાય છે તેમ પૃથ્વી યુદ્ધન કરનારા રાજાને અને ઘરમાં બેસી રહેનારા બ્રાહ્મણને ગળી જાય છે.૩૦૩

बाह्मणस्यापि चापत्तौ क्षत्रधर्मेण वर्त्ततः ।
प्रशस्तं जीवितं लोके क्षत्रं हि ब्रह्मसम्भवम्॥३०४॥
આપત્તિના સમયમાં બ્રાહ્મણ પણ ક્ષત્રિય ધર્મ પાળે તે લેકમાં તેને જીવન સફળ ગણાય છે; કારણ કે ક્ષત્રિય બ્રહ્માથી ઉત્પન્ન થયા છે; માટે બ્રાહ્મણને ક્ષત્રિયનું કામ કરવામાં કંઈ દેષ નથી. ૩૦૪ *
अधर्मः क्षत्रियस्यैष यच्छय्यामरणं भवेत् ।
विसृजनश्लेष्मपित्तानि रुपणं परिदेवयन्॥३०५॥
 अविक्षतेन देहेन प्रलयं योऽधिगच्छति ।
क्षत्रियो नास्य तत्कर्म प्रशंसन्ति पुराविदः॥३०६॥
ક્ષત્રિયનું શવ્યામાં મરણ થાય તે ક્ષત્રિય ધર્મ નથી પણ તે અધર્મ છે. જે ક્ષત્રિય બડખા અને શ્લેષ્મ કાઢતાં દયા ઉપજે તેમ વિલાપ કરતાં અક્ષત શરીરે શય્યામાં મરણ પામે છે તેનાં આવાં શવ્યાકરણને ઈતિહાસવેત્તા પંડિતો વખાણતા નથી. ૩૦૫-૨૦૧૬
न गेहे मरणं शस्तं क्षत्रियाणां विना रणात् ।
शौण्डीराणामशौण्डीरमधर्म कृपणं हि तत्॥३०७॥
ક્ષત્રિને રણ વિના ઘરમાં ખાટલે પડીને મરવું તે ઉત્તમ ગણાતું નથી; કારણ કે ગરાળા ક્ષત્રિયોનું તે દીનાચરણ તેના ગર્વને અને ધર્મને નાશ કરનાર છે.૩૦૭

૦ આ નીતિયુક્ત ભારત વર્ષની પ્રજા વતી હોત તો આજે અયીવત પરતંત્રતાને પામત નાહિ; ખેદની વાર્તા આ છે કે બ્રામણે શબ્દબાણમાં શરા હતા, પણ કાર્ય કરવે મોળા હતા.

ન્યૂહ રચના.
રખેવન વા જ્ઞાતિ વારિતઃ |
शस्त्रास्त्रैः सुविनिर्भिन्नः क्षत्रियो वधमहति॥३०८॥
 જે ક્ષત્રિય રાજા પિતાની જતવાળાઓને સાથે લઈને રણમાં જાય અને ત્યાં શત્રને નાશ કરી શકે નહિ પણ પોતે જ શસ્ત્ર તથા અસ્ત્રથી ઘવાય છે તે ક્ષત્રિય વધને પાત્ર થાય છે.૩૦૮

आहवेषु मिथ्योऽन्यं जिघांसन्तो महीक्षितः।
युद्धयमानाः परं शक्त्या स्वर्ग यान्त्यपराङ्मुखाः॥३०९॥
જે રાજા યુદ્ધમાં પરસ્પર એક બીજાની મારવાની ઈચ્છાથી શક્તિ પ્રમાણે હઠથી યુદ્ધ કરે તથા પાછા હઠે નહીં તે તેઓ સ્વર્ગમાં જાય છે.૩૦૯

भर्तुरर्थे च यः शूरो विक्रमेदाहिनीमुखे ।
भयान्न विनिवर्तेत तस्य स्वर्गो ह्यनन्तकः॥३१०॥
જે શુરવીર લડવૈયો પિતાના રાજા માટે સેનાને મોખરે ઉભો રહીને પરાક્રમ કરે પણ ભયથી પાછો હઠે નહીં તેને અવશ્ય અક્ષયસ્વર્ગ મળે છે.૩૧૦

आहवे निहतं शूरं न शोचेत कदाचन ।
निर्मुक्तः सर्वपापेभ्यः पूतो याते सुलोकताम्॥३११॥
યુદ્ધમાં મરણ પામેલા શરાનો કોઈ દિવસ શેક કરવો નહિ. કારણ કે તે સર્વ પાતકમાંથી મુક્ત તથા પવિત્ર થઈને પુણ્યવંતના લકે માં જાય છે.૩૧૧

वराप्सरस्सहस्राणि शूरमायोधने हतम् ।
त्वरमाणाः प्रधावन्ति मम भर्ता भवेदिति॥३१२॥
 રણભૂમિ ઉપર મરણ પામેલા યોધ્ધાપ્રત્યે હજાર ઉત્તમ અપ્સરાઓ, આ મારે ભર્ત થાઓ” એમ ધારતી ઉતાવળી ઉતાવળી તેને વરવા માટે) દોડી આવે છે.૩૧૨

मुनिभिदीर्घतपसा प्राप्यते यत्पदं महत् ।
युद्धाभिमुखनिहतैः शरैस्तद्रागवाप्यते॥३१३॥
મહાતપશ્ચર્યાવડેજ જે મહાપદ મુનિ મેળવે છે, તે મહાપદ, યુદ્ધના મોખરામાં મરાયેલા શરા યોધ્ધા સત્વર મેળવે છે.૩૧૩

एतत्तपश्च पुण्यञ्च धर्मश्चैव सनातनः ।
चत्वार आश्रमास्तस्य यो युद्धे न पलायते॥३१४॥

  • જ્યાં જયાં જાતવાળા શબ્દ આવ્યો છે ત્યાં સમાન કાર્ય કરનારા જાણવા


- શુક્રનીતિ.
જે યુધ્ધો સંગ્રામમાંથી નાશી જતો નથી, તેને તપ, પુષ્ય, સનાતન ધર્મ અને ચાર આશ્રમના ધર્મનું ફળ મળે છે. ૩૧૪ . न हि शौर्यात्परं किञ्चिस्त्रिषु लोकेषु विद्यते ।
સૂર સર્વ પારયાત સૂર સર્વ પ્રતિકતમ્ | 3 ૨૬ I
શૌર્ય વિના ત્રણ જગતમાં બીજું કંઈ ઉત્તમ નથી; કારણ કે શરીર સર્વની રક્ષા કરે છે અને તેને આધારે સર્વ ટકી રહ્યું છે.૩૧૫

चराणामचरा अन्नमदंष्ट्रा दष्ट्रिणामपि ।
अपाणयः पाणिमतामन्नं शरस्य कातराः॥३१६॥
જંગમ (ગાય, ભેસ, મનુષ્ય વગેરે પ્રાણી)નો ખોરાક સ્થાવર છે. (ઘઉં, ચોખા વગેરે) છે. ડાઢવાળા (સિંહ આદિક)ને ડાઢ વિનાના પ્રાણિ ખેરાક છે; હાથવાળાનો ખોરાક હાથ વિનાનાં પ્રાણુ છે અને શરીરને રાક બીકણ છે.
द्वाविमौ पुरुषौ लोके सूर्यमण्डलभेदिनौ ।
परिवाड़योगयुक्तो यो रणे चाभिमुखं हतः॥३१७॥
 યોગ કરનાર સંન્યાસી અને સંગ્રામમાં સામે ચાલીને મરનાર વીર તે બને પુરૂષો જગતમાં રજૂર્ય મંડળને ભેદીને ઉપરના લોકમાં જાય છે. ૩૧૭ * आत्मानं गोपयेच्छक्को वधेनाप्यततायिनः ।
सुविद्यब्राह्मणगुरोर्युद्धे श्रुतिनिदर्शनात्॥३१८॥
શક્તિમાન મનુષ્ય-યુદ્ધમાં મારવા માટે તૈયાર થયેલા વિદ્યાવંત બ્રા. ક્ષણો અને ગુરૂનો પણ વધ કરીને પોતાના શરીરની રક્ષા કરવી એમ વેદમાં કહ્યું છે.* ૩૧૮
आचार्या वै कारुणिकाः प्राज्ञाश्चापापदर्शिनः॥नैते महाभये प्राप्ते सम्प्रष्टव्याः कथञ्चन॥३१९॥
 .
મહાભય આવે ત્યારે દયાવંત, નિષ્પાપ અને બુદ્ધિશાળી આચાર્યોની કદી પણ સલાહ લેવી જ નહિ તેઓને પુછવાથી યોગ્ય ઉત્તર મળતું. નથી.૩૧૯

प्रासादेषु विचित्रेषु गोष्ठीषूपवनेषु च।
તથા વિવિત્ર : પતાસ્તત્ર રોમના રૂ ૨૦ છે. * મનુએ કહ્યું છે કે ગુરુ વા વા વા ત્રાહ્મળ વા વધુ સાતતાનમાંયાન રુન્યવાવાય | આજ નીતિને અનુસરીને અને ભારતમાં, દેણાચાર્યવૃદ્ધ, વળી બ્રાહ્મણ, વળી ગુર તેના વધને દોષ માન્યો નહિ.

દેષાદોષ નીતિ.
આશ્ચર્યજનક કથા કહેનારા 'પડતા, મનેહર અને ઉપવન વિગેરે આનંદજનક પ્રદેશમાં રોભે સમયે તે કામના છે, ૩૨૦
૩૮૯
રાજમેહેલમાં, સભામાં છે.-તાપ કે શાંતિને
बहून्याश्रयरूपाणि कुर्वाणा जनसंसदि ।
यास्ते चोपसन्धाने पण्डितास्तत्र शोभनाः॥३२९॥
મનુષ્યેાની સભામાં અનેક આશ્ચર્યજનક કાર્ય કરનારા અને તત્વનિય કરવામાં કુશળ એવા પડેતા તે તે વિષયેામાં માન મેળવે છે. ૩૨૧ परेषां विवरज्ञाने मनुष्यचरितेषु च ।
हस्त्यश्वरथचर्थ्यातु खरोष्ट्राजांविकर्माणि॥३२२॥
 गोधनेषु प्रतोलीषु स्वयम्वरमुखेषु च ।
अन्नसंस्कारदोषेषु पण्डितास्तत्र शोमनाः ॥३२३॥
શત્રુના છિદ્ર નણવામાં, મનુષ્યનાં આચરણેા ાણવામાં, હાથી, ધેાડા તથા રથાના કામમાં, ગધેડાં, ઉંટ, બકરાં અને મેઢાએનાં કામમાં ગેાધનાના કામમાં, રસ્તા બાંધવામાં, સ્વયંવર વગેરેની રચના કરવામાં નાના પ્રકારના બાજના તૈયાર કરવામાં તથા તેના દષા જાણવામાં જેઓ નિપુણ્ હાય છે, તેઓ તે તે વિષયામાં માન મેળવે છે. ૩૨૨-૩૭
દેખાદેખ નીતિ.
पण्डितान्पृष्ठतः कृत्वा परेषां गुणवादिनः ।
अरेश्चित्तगुणान्ज्ञात्वा न सैन्ये भङ्गशङ्कया ।
विधीयतां तथा नीतिर्यथा वध्यो भवेत्परः॥
३२४॥
શત્રુના ગુણગાન કરનારા પ'ડિતાના તિરસ્કાર કરવા અને શત્રુના મનેાભાવ સમજી લઈને પાતાની સેનામાં ભંગાણ પડે નહિ એવા અભિન પ્રાયથી એવી નીતિ રચવી કે જેથી શત્રુને નાશ થઈ શકે. ૩૨૪ आततायित्वमापन्नो ब्राह्मणः शूद्रवत्स्मृतः ।
नाततायिवधे दोषो हन्तुर्भवति कश्चन॥३२९॥
મારવા માટે સન્મુખ આવતા બ્રાહ્મણને શૂદ્રવત્ માનવા અને તે આતતાયિના મારનારાને કાઈપણ રીતે દોષ લાગતા નથી. ૩૨૫ उद्यम्य शस्त्रमायान्तं भ्रूणमप्याततायिनम् ।
निहत्य भ्रूणहा न स्यादहत्वा भ्रूणहा भवेत्॥३२६॥
 મનુષ્ય શસ્ત્ર ઉગામીને સામા આવતા આતતાયી બ્રાહ્મણને પણ મારવાથી બ્રહ્મધાતી થતા નથી; પરંતુ તેને ન મારવાથી બ્રહ્મઘાતી થાય છે.૩૨૯

શુક્રનીતિ.
उद्यतेषुमथो दृष्ट्वा ब्राह्मणं क्षत्रबन्धुवत् ।
यो हन्यात्समरे क्रुद्धं युध्यन्तमपलगायतम् ।
ब्रह्महत्या न तस्य स्यादिति धर्मेषु निश्चयः॥३२७॥
જે બ્રાહ્મણ યુદ્ધમાં ક્રોધ કરી શસ્ત્ર ઉગામીને નિચ ક્ષત્રિયની પેઠે યુદ્ધ કરવા માટે સામો આવીને ઉભો રહે તેનો બ્રાહ્મણ, છતાં જે નાશ કરે છે તેને બ્રહ્મહત્યા લાગતી નથી, આમ ધર્મશાસ્ત્રમાં નિશ્ચય કર્યો છે. ૩ર૭
अपसरति यो युद्धाज्जीवितार्थी नराधमः ।
जीवन्नेव मृतः सोऽपि भुङ्क्ते राष्ट्रहतं त्वयम्॥३२८॥
 .
જે નિચ મનુષ્ય જીવવાની આશાએ યુદ્ધભૂમિ ઉપરથી પલાયન કરે છે તેને જીવતાં જ મુવો સમજવો, અને તે મનુષ્ય દેશમાં થયેલાં પાતક ભોગવે છે.૩૨૮

मित्रं वा स्वामिनं त्यक्ता निर्गच्छति रणाच्च यः।
सोऽन्ते नरकमाप्नोति सजीवो निन्द्यतेऽखिलैः॥३२९॥
જે મનુષ્ય પોતાના મિત્રને અથવા તો પોતાના રાજાનો ત્યાગ કરી રણમાંથી નાશી જાય છે તે મરણ પછી નરકમાં પડે છે. અને સર્વ લોકો જીવતાં પર્યત તેની નિંદા કરે છે.૩૨૯

मित्रमापद्तं दृष्टा सहायं न करोति यः ।
अकीर्ति लभते सोऽत्र मृतो नरकमृच्छति॥३३०॥
જે મનુષ્ય પોતાના મિત્રને આપત્તિમાં પડેલે જઇ સહાય કરતો નથી તે આ લોકમાં અપકીર્તિ મેળવે છે, અને મરણ પછી નરકમાં ૫ડે છે.૩૩૦

विश्रम्भाच्छरणं प्राप्तं यः सन्त्यजति दुर्मतिः ।
ર યાતિ નર ઘોર થાવાશ્ચતુર્દશ ! રૂર? /
જે દુષ્ટબુદ્ધિ પોતાના ઉપર વિશ્વાસ રાખીને શરણાગત આવેલા મનુષ્યને ત્યાગ કરે છે તે જ્યાં સુધી ચૌદ ઇંદ્ર રહે છે ત્યાં સુધી નરકમાં વાસ કરે છે.૩૩૧

सुदुर्वृत्तं यदा क्षत्रं नाशयेयुस्तु ब्राह्मणाः ।
युद्धं कृत्वापि शस्त्रास्त्रैर्न तदा पापभाजिनः॥३३२॥
બ્રાહ્મણે શસ્ત્રાવતી તથા અસ્ત્રાવતી યુદ્ધ કરીને દુરાચરણી ક્ષત્રિયને નાશ કરે છે, તેમાં તેઓ પાપભોક્તા થતા નથી.૩૩૨

યુધ્ધ સમાચાર વિચાર,
हीनं यदा क्षत्रकुलं नीचैर्लोकः प्रपीड्यते ।
तदापि ब्राह्मणा युद्धे नाशयेयुस्तु तान्द्रुतम्॥३३३॥
જ્યારે અધમ લેાકેા દુર્બળ ક્ષત્રિયના કુળને દુ:ખ આપે ત્યારે પણ બ્રાહ્મણાએ સગ્રામમાં તે નીચ લેાકેાને સત્વર નાશ કરવા. ૩૩ યુદ્ધ સારાસાર વિચાર.
उत्तमं मान्त्रिकास्त्रेण नालिकास्त्रेण मध्यमम् ।
शस्त्रैः कनिष्ठं युद्धन्तु बाहुयुद्धं ततोऽघमम्॥३३४॥


મંત્રથી સિદ્ધ કરેલાં અન્નવડે કરેલું યુદ્ધ ઉત્તમ જાણવું, ખંદુકડે કરેલુ યુદ્ધ મધ્યમ જાણવું, રાસ્રવડે કરેલુ યુદ્ધ અધમ જાણવું, અને બાહુવડે કરેલુ યુદ્ધે અધમાધમ ાવું.૩૩૪

मन्त्रेरितमहाशक्तिवाणाद्यैः शत्रुनाशनम् ।
मान्त्रिकास्त्रेण तद्दुद्युद्धं सर्वयुद्धोत्तमं स्मृतम्॥३३९॥

મંત્ર ભણીને છેડેલાં મહાશક્તિ તથા ખાણ વગેરે અસ્ત્રાથી શત્રુઓને નાશ કરવેા તેને માંત્રિકાસ્ર યુધ્ધ સમજવું, અને તે યુદ્ધને સર્વયુદ્ધમાં શ્રેષ્ઠ જાણવું. ક૩૫
नालाभिर्णसंयोगालक्ष्ये गोलनिपातनम् ।
नालिकास्त्रेण तद्युद्धं महाहूासकरं रिपोः॥३३६॥
અંદુકમાં દારૂ ભરીને નિશાન ઉપર ગાળી મારવી, તે યુને નાળિફાસ્ત્ર યુધ્ધ કહે છે. અને તે યુધ્ધ શત્રુને મહાહાનીકારક જાણવું. ૩૩૫ कुन्तादिशस्त्रसङ्घातैर्नाशनं रिपुणाञ्च यत् ।
शस्त्र युद्धन्तु तज्ज्ञेयं नालास्त्राभावतः सदा॥३३७॥
ભાલાં વગેરે શસ્ત્રસમુદાયથી શત્રુને નાશ કરવા તેને શસ્રયુદ્ધ જાણવું આ યુદ્ધ સદા દુક વગેરે નહાવાથી કરવામાં આવે છે એમ સમજવુ, ૩૩૭
कर्षणैः सन्धिमर्माणां प्रतिलोमानुलोमतः ।
बन्धनैर्घातनं शत्रोर्युक्त्या तद्वाहुयुद्धकम्॥३३८॥
શત્રુઓના શરીરની સધિયાને તથા મર્મભાગેાને યુક્તિથી દબાવીને તથા બાહુઓની આડી અવળી આંટીયા નાખીને શત્રુને મારવુ તેને માયુધ્ધ કહે છે.૩૩૮

શુક્રનીતિ.
-કન ના
वामपाणिकचोत्पीडा भूमौ निष्पेषणं बलात् ।
मूनि पादप्रहरणं जानुनोदरपीडनम्॥३३९॥
 मालराकारया मुष्टय कपाले दृढताडनम् ।
कफोणिपाताऽप्यसकृत्सर्वतस्तलताडनम्॥छलेन युद्धे भ्रमणं नियुद्धं स्मृतमष्टधा॥३४०॥
મલ્લયુદ્ધ આઠ પ્રકારનું જાણવું. ડાબા હાથવતી ચોટલીને ઉંચી પકડવી, ૨બળવડે પૃથ્વી ઉપર ઘસડવો, ૩મસ્તક ઉપર પાટુ મારવી, ગઠણવતી પેટને ચરવું, નાળિયેરના આકારની મુઠીવાળીને તેનાવતી ગાલ ઉપર દઢ પ્રહાર કરે, વારંવાર ચારે તરફ બલાત્કારથી કેણુએ મારવી, ચારે તરફથી તમાચા મારવા, કપટથી શત્રુનાં છિદ્ર જેવા માટે તેને ચારે તરફ ફેરવ. ૩૩૯-૩૪૦
चतुर्भिः क्षत्रियं हन्यात्पञ्चभिः क्षत्रियाधमम् ।
षड्भिर्वैश्यं सप्तभिस्तु शूद्रं सङ्करमष्टभिः ।
शत्रुतानि युञ्जीत न मित्रेषु कदाचन॥३४१॥
આ આઠ પ્રકારના પ્રહારમાંના ચાર પ્રકારથી ક્ષત્રિયને મારવો, પાંચ પ્રકારથી નીચે ક્ષત્રિયને મારવા, છ પ્રકારથી વૈશ્યને મારવો, સાત પ્રકારથી શકને મારા અને આઠ પ્રકારથી વર્ણસંકરને મારવો. ઉપર જણાવેલા મલ્લયુદ્ધના પ્રકારને શત્રુના ઉપર ઉપયોગ કરવે, પણ મિત્ર ઉપર કોઈ દિવસ ઉપગ કરવો નહિ.૩૪૧

યુધ્ધ નિયમ. नालास्वाणि पुरस्कृत्य लघुनि च महान्ति च ।
तत्पृष्ठगांश्च पादातान्गजाश्वान्पार्श्वयोः स्थितान् ।
कृत्वा युद्ध प्रारभेत भिन्नामात्यबलारिणा॥३४२॥
રાજએ શત્રુની સેના ઉપર ચઢાઈ કરતી વેળા નાની તથા મોટી તેને આગળ રાખવી, તેની પાછળ પાળાઓને રાબવા, બને પડખા ઉપર હાથી તથા ઘોડાની સેનાને રાખવી અને શત્રુના મંત્રિયોને તથા સેનાને ગુપ્ત રીતે પોતાના પક્ષમાં લઈને શત્રુની સાથે યુદ્ધને સમારંભ ક.૩૨

साम्मुख्येन प्रपातेन पार्धाभ्यामपयानतः ।
युद्धानुकूलभमेस्तु यावल्लाभस्तथाविधम् ।
सैन्यादाशेन प्रथमं सेनपैयुद्धमीरितम्॥३४३॥
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યુધ્ધ વિચાર.
૩૯૨
યુદ્ધાનુકૂળ ભૂમિના લાભ થાય તે પ્રમાણે સન્મુખથી અથવા તે બન્ને માજુથી પડીને અથવા તો પાછા હડીને સેનાપતિયાની સાથે તથા અર્ધ સેનાની સાથે પ્રથમ યુદ્ધ કરવુ કહ્યું છે.૩૪૩

अमात्यगोपितैः पश्चादमात्यैः सह तद्भवेत् ।
नृपसङ्गोपितैः पश्चात्स्वतः प्राणात्यये च तत्॥३४४॥
1:
સેનાપતિયાના નાશ થયા પછી શત્રુઓના મત્રિયેાથી રક્ષાતી સેનાએ સાથે તથા માઁત્રિયા સાથે યુદ્ધ કરવું; અમાત્યાના નાશ થયા પછી રાજાથી રક્ષાતી સેનાએની સાથે યુદ્ધ કરવું; અને છેવટે જ્યારે પ્રાણ સંકટ આવે ત્યારે પેાતે શત્રુરાજાની સાથે યુધ્ધ કરવું,
૩૪૪
दीर्घाध्वनि परिश्रान्तं क्षुत्पिपासाहितश्रमम् ।
સ્વાધનુમિક્ષરને: પોહિત મ્યુવિદ્યુતમ્॥૨૨૧ ॥पङ्कपांसुजलस्कन्नं व्यस्तं श्वासातुरं तथा ।
प्रसुप्तं भोजने व्यग्रमभूमिष्ठमसंस्थितम्॥३४६॥
 घोराग्निभयवित्रस्तं वृष्टिवातसमाहतम् ।
एवमादिषु जातेषु व्यसनैश्च समाकुलम् ।
स्वसन्यं साधु रक्षैत्तु परसैन्यं विनाशयेत्॥३४७॥
 લાંખા માર્ગે ખેડવાથી શ્રમિત થયેલાં, ક્ષુધા ને તૃષાથી પીડાતાં, ન્યાધિ, દુર્ભિક્ષ તથા શિલાની વૃષ્ટિથી પીડાતાં, ચારેએ નસાડેલાં, કાદવ, ચુડ, તથા પાણીથી ખિન્ન થયેલાં, દીર્ધ્વશ્વાસથી આતુર, નિદ્રાવશ થયેલાં, ભાજનમાં ગુંથાયલાં, થેાડી સંખ્યાવાળાં, ચંચળ, ભયંકર અગ્નિથી ભયભીત થયેલાં, વૃષ્ટિ તથા પવનથી વ્યાકુળ થયેલાં, ઈત્યાદિ વિષયમાં ગુંથાયલાં તથા આપત્તિથી ધેરાયલાં પેાતાનાં સૈન્યનું સારી રીતે રક્ષણ કરવું. અને તેવાં દુ:ખામાં પડેલા શત્રુ સૈન્યને નાશ કરવા, ૩૪૫૩૪૭
बलस्य व्यसनानीह यान्युक्तानि मनीषिभिः ।
મુલ્યો મેવો હિ તેષાન્તુ પવિટો વિનુાં મતઃ॥૪૮
વિદ્વાનેાએ નીતિશાસ્ત્રમાં સેનાના જે દેષા કહ્યા છે તે દાષામાં મુખ્ય અને અતિપાપી દોષ વિદ્વાને ભેદ ફુટફાટને છે. ૩૪૮ भिन्ना हि सेना नृपतेर्दुः सन्देहा भवत्युत ।
મૌલા દિ પુરુષવ્યાત્ર! મુિ નાનત્તમુત્યતા II ૨૦૨૬॥
સેના
હે પુરૂષવ્યાઘ્ર ! વિવિધ રીતે એકી મળેલી રાજ્યની પરસ્પર ભિન્ન મનની થઈને જુદી પડે છે. તે તે સન્તને બહુ દુઃખ આપે છે. ત્યારે મૌલસેના ભિન્ન મનની થાય ત્યારે તે! શુજ કહેવુ'? ૩૯૪

શકનીતિ,
उपायान्षड्गुणं मन्त्रं शत्रोः स्वस्यापि चिन्तयेत् ।
ધર્મયુદ્વ ટર્કન્યાદેવ gિ a !રૂ૧૦ | રાજાએ શત્રુના અને પોતાના સામ આદિ ઉપાયોને, સંધિ આદિ ગુણોને અને રાજકીય ગુપ્તમને વિચાર કરો, ત્યાર પછી ધર્મયુદ્ધ અથવા તો કપટયુદ્ધ કરીને શત્રુને સદાને માટે નાશ કરવો.૩૫૦

याने सपादभृत्या तु स्वभृत्यान्वर्द्धयन्नृपः।
स्वदेहं गोपयेद्युद्दे चर्मणा कवचेन च॥३५१॥
રાજાએ યુધ્ધયાત્રા પ્રસંગે પોતાના સેવકના પગારમાં એક ચતુથી વધારો કરી તેને પ્રસન્ન કરવા, અને ઢાલ તથા કવચ ધારણ કરીને પોતાના શરીરની રક્ષા કરવી.૩૫૧

पाययित्वा मदं सम्यक्सैनिकान्शौर्यवर्द्धनम् ।
उत्तेजितांश्च निधान्वीरान्युद्धे नियोजयेत्॥३५२॥
સીપાઈઓને બળ વધારનારાં મધનું સારી પેઠે પાન કરાવીને ઉત્તેજન આપવું, અને તે શંકારહિત શરાઓની યુદ્ધમાં યોજના કરવી. ૩૫ર
नालिकास्त्रेण खड्गाद्यैः सैनिकैः पातयेदरिन् ।
कुन्तेन सादी बाणेन रथगो गजगोऽपि च॥३५३॥
પાયદળ બંદુકવતી અને તરવારવતી, ઘોડેશ્વારે ભાલાવતી, રથિકોએ તથા હસ્તિસ્થાએ બાણુવતી શત્રુને માર.૩૫૩

गजो गजेन यातव्यस्तुरगेन तुरङ्गमः।
रथेन च रथो योज्यः पत्तिना पत्तिरेव च ।
एकेनैकश्च शस्त्रेण शस्त्रमस्त्रेण वास्त्रकम्॥३५४॥
હાથી પર બેઠેલા દ્ધાઓએ હાથી ઉપર બેઠેલાની સાથે લઢવું, ઘોડેશ્વારે ઘોડેશ્વારો સાથે લઢવું, રથયોએ રથીયોની સાથે લઢવું, પાયદળાએ પાયદળની સાથે લઢવું, એક વીર પુરૂષે એકવીર પુરૂષની સાથે લઢવું, સચવતી શસ્ત્રને પાછું હઠાવવું અને અસ્ત્રવતી અને પાછું - ઠાવવું.૩૫૪

न च हन्यात्स्थलारूढं न क्लीबं न कृताञ्जलिम् ।
न मुक्तवेशमासीनं न तवास्मीति वादिनम्॥३५५॥
 न सुप्तं न विसन्नाहं न ननं न निरायुधम् ।
યુદ્ધમાન પરથનાં યુજ્યમાન કરે છે ૨૬

યુધ્ધ વિચાર. ન્તિ નર મુનિમન્યarઈ ને તા. न भीतं न परावृत्तं सतां धर्ममनुस्मरन्॥३५७॥
લટતા રાજએ પુરૂષોના ધર્મયુદધને સંભારીને ભયથી સ્થળને આશ્રય કરનારા મનુષ્યને, નપુંસકને, બે હાથ જોડીને પ્રણામ કરનારાને, મુક્તકેને, બેઠેલાને, હું તારે આશ્રિત છું એમ બોલનારાને, નિદ્રાવશ થયેલાને, કેડ ઉપર જેમણે ભેટ બાંધી ન હોય તેવાને, નગ્નને, આયુધ રહિતને, યુદધ ન કરનારાને, યુધ્ધ જેનારાને, બીજાની સાથે યુધ્ધ કરનારાને, પાણી પીનારાને, ભજન કરનારાને, કાયંતરમાં ગુંથાયલાને, ભયભીત થયેલાને અને સંગ્રામમાંથી નાશી જનારાને માર નહિ. ૩૫૫-૩૫૭
वृद्धो बालो न हन्तव्यो नैव स्त्री केवलो नृपः ।
यथायोग्यं तु संयोज्य निन्नन्धर्मो न हीयते॥३५८॥
વૃધ્ધને, બાળકને સ્ત્રીને, તથા સહાય રહિત રાજાને માર નહિ. યચિત જના કરીને શત્રુને મારનારો રાજા ધર્મમાંથી ભ્રષ્ટ થતું નથી.૩૫૮

धर्मयुद्धे तु कूटे वै न सन्ति नियमा अमी।
न युद्ध कूटसदृशं नाशनं बलवद्रिपोः॥३५९॥
પૂર્વે જણાવેલા નિયમો ધર્મયુધ્ધમાં છે, પરંતુ કપટયુદ્ધમાં નથી. બળવાન શત્રુને મારવાને કપટયુધ્ધના જેવો બીજો એક ઉપાય નથી.૩૫૯

रामकृष्णन्द्रादिदेवैः कूटमेवाढतं पुरा ।
कुटेन निहतो वालियवनो नमुचिस्तथा॥३६०॥
 - પ્રાચીન કાળમાં રામચંદ્ર, કૃષ્ણ, અને ઈદ્ર આદિ દેએ કપટયુધ્ધ કર્યું હતું. રામે ૫ટ યુદ્ધથી વાળીને માર્યો હતે કૃષ્ણ ૫ટયુદ્ધથી યવનને અને ઈકે કપટ યુધ્ધથી નમુચિને માર્યો હતો.૩૬૦

प्रफुल्लवदनेनैव तथा कोमलया गिरा।
गङ्गीकृतापराधेन सेवादाननतिस्तवैः॥३६१॥
 उपकारैः स्वाशयेन दिल्यविश्वासयेत्परम् ।
क्षुरधारेण मनसा रिपोश्छिद्रं सुलक्षयेत्॥२६२॥
 મનુષ્ય શત્રુની આગળ પ્રસન્ન મુખરાખીને, કેમળવાણુ બોલીને, તેણે મૂકેલા અપરાધ માન્ય કરીને, તેની સેવા કરીને, તેને પૈસા આપીને, પ્રણામ કરીને, તેની પ્રશંસા કરીને, તેના(પર) ઉપકાર કરીને, તેને પોતાને સદ્ભાવ દેખાડીને તથા શપથ ખાઈને તેનો પરમવિશ્વાસ મેળવે અને સયાની ધારા જેવા તીણ મનવડે શનાં છિદ્રોને સારી રીતે તપાસવાં. ૩૬૧-૨૬૨

શુક્રનીતિ.
अवमानं पुरस्कृत्य मानं कृत्वा तु पृष्ठतः ।
स्वकार्य साधयेत्प्राज्ञः कार्यध्वंसो हि मुर्खता॥३६३॥
બુદિધમાન મનુષ્ય અપમાન સ્વીકારીને તથા માનનો અનાદર કરીને કાર્ય સાધવું, કારણ કે કાર્યને નાશ કરવો તે મૂર્ખતા ગણાય છે.૩૬૩

मञ्चासोनः शतानीकः सेनाकार्य्य विचिन्तयेन् ।
સવ ન્યૂરતવારાક્રાન્તવર્તનઃ + + ૬૪ . सञ्चरेयुः सैनिकाश्च राजराष्ट्रहितैषिणः ।
भोदतां शत्रुणा दृष्टया स्वसेनां घातयेच ताम्॥३६५॥
શતાનીકે-(સેસીપાઈથી વિટાયેલા) રાજાએ એક મંચ ઉપર બેસીને “તપાસ કરવી કે સેના પિતાનું કામ પ્રેમથી કરે છે કે પ્રેમથી કરે છે. અને રાજા તથા પ્રજાનું હિત ઈચ્છનારા સીપાઈઓએ સદા યુહ રચનાનો સંકેત જણાવનારાં વાજીત્રના શબ્દ પ્રમાણે વર્તવું અને રાજાએ પોતાની સેનાને શત્રુએ ભિન કરેલી જોઇ તેનો (શત્રુ સેનાનો નાશ કરવો. ૩૬૪-૩૬૫
प्रत्यग्रे कर्मणि कृते योधैर्दद्याधनं च तान् ।
पारितोप्वञ्चाधिकार क्रमतोऽहं नृपः सदा॥३६६॥
ધાઓ ત્યારે નવું કામ કરે ત્યારે રાજાએ તેઓને ક્રમવાર યોગ્ય ઈનામ, ધન તથા અધિકારો આપવા.૩૬૬

जलान्नतृणसरोधैः शत्रून्सम्पीड्य यत्नतः ।
पुरस्ताद्विषमे देशे पश्चाहन्यात्तु वेगवान्॥३६७॥
રાજએ પ્રથમ પાણી, અન્ન તથા તૃણને શત્રના દેશમાં જતાં અટકાવવાં અને શત્રુને યત્નથી સારી પેઠે પીડવો. અને પાછળથી ઉતાવળે તેના ઉપર ચઢાઈ કરી રણમાં તેનો નાશ કરવો.૩૬૭

कूटस्वर्णमहादौनर्भेदयित्वा द्विषवलम् ।
नित्यविश्रम्भसंसुप्तं प्रजागरकृतश्रमम्॥३६८॥
 विलोभ्यापि परानीकमप्रमत्तो विनाशयेत् ।
तत्सहायबलं नैव व्यसनाप्तमापि कचित्॥३६९॥
રાજાએ શત્રુની સેનાને પુષ્કળ બેટું સોનું વગેરે આપીને ફોડવી અને તેને રાજ ઉપર ઉદાસીન કરી મૂકવી કે જેથી તે નિત્ય પરિચયને લીધે સારી રીતે નિદ્રા કરે અથવા તો શત્રુના ભયથી ઉજાગરો કરવાને લીધે શ્રમિત થાય; અને ત્યારપછી રાજાએ સાવધાન થઈને શત્રુનાને નાશ કરો, પરંતુ કામાદિકમાં આસક્ત થયેલી છતાં તેની સહાયક સેનાને કેઈ દિવસ નાશ કરો નહિ. ૩૬૮-૬૯

Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“મંત્રિમંડળ.
૩૯૭
स्वसमीपतरं राज्यं मान्यस्माद् ग्राहयेत् कचित्॥३७०॥
પોતાની પસમાં આવેલા રાજ્યને કોઈ દિવસ બીજા શત્રુની સત્તામાં જવા દેવું નહિ-તેમ થવાથી મહાહાની થાય છે. ૩૭૦ . क्षणे युद्धाय सज्जेत क्षणं चापसरेत्पुनः ।
ગમન્નિપdદૂરવરતઃ સવા ॥રૂ૭ |
ક્ષણમાં યુદ્ધ માટે તૈયારી કરવી, ક્ષણમાં વળી પાછા ફરવુ, અને ક્ષણમાં અકસ્માત દૂરથી ચારે તરફ ચેરની પેઠે નિરંતર ચઢાઈ કરવી.૩૭૧

रूप्यं हेम च कुपञ्च यो यज्जयति तस्य तत् ।
दद्यात्कार्यानुरूपञ्च हृष्टो योधान्प्रहर्षयन्॥३७२॥
 પ્રસન્ન થયેલા રાજાએ યોધ્ધાઓને પ્રસન્ન કરતાં કામના પ્રમાણમાં જે પુરૂષ સેનું, રૂપું તથા બીજા પદાર્થો મેળવ્યા હોય તેને તે પદાથ આપવા, ૩૭૨
विजित्य च.रिपूनेवं समादद्यात्करं तथा ।
રાળ્યાંરાં વા સર્વરાળ્યું નન્વયત તતઃ બરા: ॥૨૭૨ .
આ પ્રમાણે શત્રુનો પરાજય કરીને તેની પાસેથી ખંડણી અથવા તો રાજ્યનો ભાગ અથવા તે સઘળું રાજ્ય લેવું અને પછી તે દેશની પ્રજાને રંજન કરવી.૩૭૩

तूर्य्यमङ्गलघोषेण स्वकीयं पुरमाविशेत् ।
तत्प्रजाः पुत्रवत्सर्वाः पालयीतात्मसात्कृताः॥३७४॥
ત્યાર પછી તુરીના મંગળધ્વનિની સાથે પોતાના નગરમાં આવવું; અને પિતાને આધિન થયેલી સર્વપ્રજાને પુત્રની પેઠે પાળવી ૩૭૪
મંત્રિમંડળ, नियोजयेन्मन्त्रिगणमपरे मन्त्रचिन्तने ।
देशे काले त्त पात्रे च ह्यादिमध्यावसानतः॥३७५॥
 રાજાએ બીજાં કાર્યનો ગુપ્ત વિચાર કરવા માટે, તથા દેશ, કાળ અને પાત્રાપાત્રનો વિચાર કરવા માટે, આદિમાં, (કર્યું પ્રારંભે) મધ્યમાં (કાર્ય થાય વપ્રસંગે) અને અંતમાં (કાર્ય પૂર્ણ થયા પછી) મંત્રિોની જના કરવી. ર૭૫
भवेन्मन्त्रफलं कीदृगुपायेन कथन्त्विति ।
मन्त्र्याद्यधिकृतः कार्यं युवराजाय बोधयेत्॥३७६॥
મંત્રિ આદિક ઉપર નિમેલા અધિકારીએ, મંત્રનું ફળ કેવું નિવડશે ? કયા ઉપાયથી (કાર્ચ) રિસધ થશે અને તે કેવી રીતે થશે ? તે સર્વકાર્ય યુવરાજને જણાવવું.૩૭૬

૩૪

३९८
શુક્રનીતિ.
पश्चाद्राज्ञा तु तैः साकं युवराजो निवेदयेत् ।
राजा सशासयेदादौ युवराजं ततस्तु सः॥३७७॥
 युवराजो मन्त्रिगणानाजाग्रे तेऽधिकारिणः ।
सदसत्कर्म राजानं बोधयेदि पुरोहितः॥३७८॥
ત્યાર પછી યુવરાજે તે અધિકારીઓની સાથે રહીને રાજાને ગુપ્તવિચાર જણાવો. રાજા (જે તે મંત્રિમંડળના વિચારથી વિરૂધ્ધ હોય તો) પ્રથમ યુવરાજને સારી રીતે (સમજાવો અને પછી યુવરાજે મંત્રિઓને સારી રીતે સમજાવવા. પ્રથમ અધિકારી વર્ગ રાજાને સારાનરતાં કાર્યની સમજણ પાડવી, ત્યાર પછી પુરોહિતે રાજાને સર્વે કાર્ય-સૈન્યનીતિ સમજાવવું. ૩૭૩-૩૭૮
ग्रामाद्वाहः समीपे तु सैनिकान्धारयेत्सदा ।
ग्राम्यसैनिकयोर्न स्यादुत्तमर्णाधमर्णता॥३७९॥
સેનાને નિરંતર ગામથી બહાર અથવા તો ગામની પડોસમાં રાખવી. પણ એવી રીતે રાખવી કે ગામના લોકો તથા સેનાનાં માણસો વચ્ચે લેવડ દેવડ ચાલે નહીં–પરસ્પર વ્યવહાર કરવાથી માઠું પરિણુંમ આવે છે.૩૭૯

सैनिकार्थन्तु पण्यानि सैन्ये सन्धारयेत्पृथक् ।
नैकत्र वासयेत्सैन्यं वत्सरन्तु कदाचन॥३८०॥
સેનાને માટે વેચવાના પદાર્થો સેનાના પડાવમાં એક ભાગ ઉપર રખાવવા. સેનાને કોઈવાર એક વર્ષ સુધી એક સ્થાન ઉપર રાખવી નહિ, પરંતુ નવનવાં ગામે રવાના કરવી.૩૮૦

सेनासहस्रं सज्ज स्यात्क्षणासंशासयेत्तथा।
संशासयेत्स्वीनयमान्सैनिकानष्टमे दिने॥३८१॥
સેનાનાં એક હજાર મનુષ્ય ક્ષણવારમાં સજજ થાય તેમ તેને સારી રીતે કેળવવી તથા દિવસને આઠમે ભાગ–અપરાણહ સમયે-સૈનિકોને પિતાના નિયમો સારી પેઠે સમજવા.૩૮૧

चण्डत्वमाततायित्वं राजकार्य विलम्बनम् ।
अनिष्टोपेक्षणं राज्ञः स्वधर्मपरिवर्जनम्॥३८२॥
 यजन्तु सैनिका नित्यं सल्लापमाप वा परैः ।
नृपाज्ञया विना ग्रामं न विशेयुः कदाचन॥३८३॥
 स्वाधिकारिगणस्यापि ह्यपराधं दिशन्तु नः ।
मित्रभावेन वर्तध्वं स्वामिकृत्ये सदाखिलैः॥३८४॥
મંત્રિમંડળ.
^^^^^^
સૈનિકાએ નિરંતર ઉગ્રતા, આતતાયીપણું, રાજકાર્યમાં વિલંબ, શેજનાં અનિષ્ટ તરફ ઉપેક્ષા, અધર્માચરણ તથા શત્રુની સાથે સંભાષણ આટલાં ત્યાગ કરવાં, રાજાની આજ્ઞા વિના કોઈ દિવસ નગરમાં પેસવું નહિ, પિતાના અધિકારીઓના પણ અપરાધે જણાવવાનું અને સર્વેએ સદા સ્વામીના કૃત્યમાં મિત્રભાવથી વર્તવું. ૩૮૨-૩૮૪
सूज्ज्वलानि च रक्षन्तु शस्त्रास्त्रवसनानि च ।
अन्नं जलं प्रस्थमात्रं पात्रं बहुन्न साधकम्॥३८५॥
 शासनादन्यथाचारान्विनेष्यामि यमालयम् ।
भेदायितान्रिपुधनं गृहीत्वा दर्शयन्तु माम्॥३८६॥
 શસ્ત્ર, અસ્ત્ર તથા વને નિરંતર ચળકતાં અને ઉજવળ રાખવાં, અન્ન, જળ તથા શેર એક અન્નમાય તેવું અને ઘણી જાતનાં અન્ન રાંધી રાકાય તેવું પાત્ર રાખવું; “જે સૈનિકો મારી શિક્ષાથી વિરૂધ્ધ વર્તશે તેઓને હું નાશ કરીશ તથા જે સૈનિકો શત્રુઓનું ધન લઈને ભિન્ન થયા હોય તેવા મને દેખાડવા, એટલે હું તેને નાશ કરીશ.” (એવી આણ ફેરવવી) ૩૮૫-૩૮૬
सैनिकैरभ्यसेन्नित्यं व्यूहाद्यनुकति नृपः ।
तथायनेऽयने लक्ष्यमस्त्रपातविभेदयेत्॥३८७॥
 રાજાએ સેનાનાં મનુષ્યોને નિત્ય ચૂહ આદિકની આકૃતિને અભ્યાસ કરાવછે. અને છછ મહિને જુદી જુદી રીતથી અને મારીને નિશાન પડાવવાં.૩૮૭

सायं प्रातः सैनिकानां कुर्यात्सङ्गणनं नृपः।
जात्याकतिवयोदेशग्रामवासान्विमृश्य च॥३८८॥
 રાજાએ સાયંકાળે તથા પ્રભાતમાં પત્રકમાં લખ્યા પ્રમાણે યોધ્ધાઓની જાતિ, આકાર, અવસ્થા, દેશ તથા નિવાસભૂમિને તપાસ કરીને સેનિકોની ગણતરી કરવી.૩૮૮

कालं भृत्यवधि देयं दत्तं भृत्यस्य लेखयेत् ।
कति दत्तं हि भृत्येभ्यो वेतनं पारितोषिकम् ।
तत्प्राप्तिपत्रं गृहीयाद्दद्यावेतनपत्रकम्॥३८९॥
ચાકરને પગાર આપવાને સમય, અવધિ, આપવાનો પગાર, આપેલો પગાર કેટલો પગાર આપે અને કેટલું ઈનામ આપ્યું તે સર્વ, પત્રમાં લખાવવું અને તેઓની પાસેથી પ્રાપ્તિ પત્ર લેવું અને તેને પગારપત્ર આપવું.૩૮૯

सैनिकाः शिक्षिता ये ये तेषु पूर्णा भतिः स्मृता।
व्यूहाभ्यासे नियुक्ता ये तेष्वर्द्धा भृतिमावहेत्॥३९०॥


શુક્રનીતિ.
જે જે સૈનિકા વ્યૂહરચનામાં કુશળ હેાય તેને પૂર્ણ પગાર આપવા, અને જે વ્યૂહરચનાને અભ્યાસ કરતા હાય તેઆને અર્ધ પગાર
આપવા.
૩૯૦
असत्कर्त्राश्रितं सैन्यं नाशयेच्छन्नुयोगतः॥३९१॥
અકચાણ કરનારા શત્રુ રાનનેા આશ્રય કરનારી સેનાને શત્રુદ્વારા
નારા કરાવવા.૩૯૧

1
नृपस्यासद्गुणरताः के गुणद्वेषिणो नराः असद्गुणोदासीनाः के हन्यात्तान्विमृशन्नृपः ।
सुखासक्तांस्त्यजेद् भृत्यान्गुणिनोऽपि नृपः सदा॥३९२॥
કયા લેાકા દુરાચરણી છે, કયા લેાકેા રાજાના સદ્ગુણની ઇર્ષ્યા કરે છે અને કાણ રાજ્યના દુરાચરણને ધિક્કારે છે તે સર્વના નિર્ણય કરીને રાજાએ દુષ્ટાને નાશ કરવે।
અને ગુણી છતાં પણુ મેાજ મઝામાં પડેલા સેવકાને રાજ્યમાંથી સદા દૂર કરવા.૩૯૨

सुखान्तलोकविश्वस्ता योज्यास्त्वन्तः पुरादिषु ।
धार्य्याः सुखान्तविश्वस्ता धनादिव्ययकर्मणि॥३९३॥
પવિત્ર મનના તથા જગતમાં વિશ્વાસપાત્ર ગણાતા મનુષ્યને અંત:પુર આફ્રિકમાં રાખવા, અને ધનાર્દિકના ચક્રર્મઉપર ઘણા શાંત મનના અને વિશ્વાસપાત્ર મનુષ્યને રાખવા.૩૯૩

तथा हि लोकविश्वस्तो राज्यकृत्य नियुज्यते ।
अन्यथा योजितास्ते तु परिवादाय केवलम्॥३९४॥
તેમજ લેકમાં વિશ્વાસપાત્ર મનુષ્યને રાજ્યકાર્ય ઉપર નિમવેા, અવિશ્વાસુ મનુષ્યાને રાજ્યકાર્ય ઉપર નિમ્યા હોય તે તેએ કેવળ નિ ́દા કરાવે છે. ૩૯૪ જીતેલા રાજ્યની વ્યવસ્થાનીતિ,
शत्रुसम्बन्धिनो ये ये भिन्ना मन्त्रिगणादयः ।
नृपदुर्गुणतो नित्यं हृतमाना गणाधिकाः ।
स्वकार्य्यसाधका ये तु सुभृत्या पोषयेच्च तान्॥३९५॥
જે જે શત્રુ રાખથી જુદા પડેલા મંત્રિગણા તથા રાજાના દુર્ગુણને લીધે નિત્ય માનભ્રષ્ટ થયેલા મેાટા મોટા અધિકારીયેા પેાતાનું કાર્ય સાધી દેતા હાય તેને મેટા પગાર આપીને પેષવા.
૩૯૫
लोभेनासेवनाद्भिन्नास्तेष्वर्द्धां भृतिमावहेत् ।
शत्रुत्यक्तान्सुगुणिनः सुभृत्या पालयेन्नृपः॥३९६॥
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સેલ્ફ નીતિ,
સત
વિરોષ પગારના લેાભથી અથવા તા સેવા ન કરવાથી શત્રુ રાજાથી જીદા થઈને આવેલા સૈનિકાને રાજાએ અર્ધ પગાર આપીને રાખવા, તથા શત્રુએ કાઢી મૂકેલા સદ્ગુણી મનુષ્યને સારા પગાર આપીને પાળવા. ૩૯૬ परराष्ट्रे हृते दद्याद्वृतिं भिन्नावार्धं तथा ।
दद्यादर्द्धां तस्य पुत्रे स्त्रियै पादमितां किल॥
३९७॥
રાત્રુ રાનનું રાજ્ય પેાતાને સ્વાધીન કા પછી જે દ્દિવરસે તેનું રાજ્ય સ્વાધીન કર્યું હોય ત્યારથી તે રાન્તને આવિકા માટે અવશ્ય પગાર ખાંધી આપવે; તેના કુમારને રાજ્યની આવકમાંથી અર્ધો પગાર આપવેશ અને રાણીને રાજ્યની આવકને એક ચતુાંશ આપવે.
૩૨૭.
हृतराज्यस्य पुत्रादौः सदुणैः पादसम्मितम् ।
दद्याद्वा तद्राज्यतस्तु द्वात्रिंशांशं प्रकल्पयेत्॥३९८॥
જે રાજાનું રાજ્ય છી લીધુ હોય તે રાનના પુત્ર વગેરે ગુણી નિવડે તે તેને મૂળ રાજ્યનેા એક ચતુર્થાંશ આપવેા અને દુર્ગુણી નિવડે તેા ખત્રીસમે।
ભાગ આપવા, પરંતુ કેવળ વર્ષાસન બંધ કરવું નહિ. ૩૯૮ हृतराज्यस्य निचितं कोश भोगार्थमाहरेत्॥३९९॥
રાજ્ય લીધા પછી રાજાએ એકડા રેલેા ભડાર પેાતાના ઉપયાગ માટે લઈ લેવા.૩૯૯

कौसीदं वा तद्धनस्य पूर्वोक्तार्द्धं प्रकल्पयेत् ।
तद्धनं द्विगुणं यावच तदूर्ध्वं कदाचन॥१००॥
અથવા તે શત્રુએ એકઠા કરેલા ભંડારતા ધનનેા પૂર્વે જણાવેલે અર્ધ ભાગ જ્યારે મૂવે-તે જ્યાં સુધી ખમણેા થાય ત્યાં સુધી રાખવું; પણ તે કરતાં વિશેષ કાળ કોઈ દિવસ પણ રાખવું નહિ. ૪૦૦ स्वमहत्त्वद्योतनार्थं हृतराज्यान्प्रधारयेत् ।
प्राङ्मानैर्यदि सद्वृत्तान्दुर्वृत्तांस्तु प्रपीडयेत्॥४०१॥
ખુ'ચવી લીધેલાં રાજ્યના રાજાએ જો સદાચરણી હાય, તેા પેાતાની કીર્તિ પ્રગટ કરવા માટે પ્રથમની પેઠેંજ તેને રાજાને ઘટતું માન આપીને તેના રાજ્યપદ ઉપર સ્થાપન કરવા, અને દુર્ગુણીઓને સારી પેઠે દુઃખ દેવું.૪૦૧

સેવકનીતિ.
अष्टधा दशधा वापि कुर्य्याद्वादशधापि वा ।
यामिकार्थमहोरात्रं यामिकान्वीक्ष्य नान्यथा॥१०२॥
શુકનીતિ.
પહેરેગીર પ્રત્યે દષ્ટિ કરીને તેઓને માટે રાત્રિના અને દિવસના આઠ, દશ કે બાર વિભાગ પાડવા, પરંતુ પહેરેગીર વિષે વિચાર કર્યા વિના વિભાગ પાડવા નહિ.૪૦૨

आदौ प्रकल्पितानंशान्भजेयुमिकास्तथा ।
आधः पुनस्त्वन्तिमांशं स्वपूर्वांशं ततोऽपरे॥४०३॥
પહેરેગીરોએ પ્રથમથીજ ઉપર જણાવ્યા પ્રમાણે જુદા જુદા સમયના વિભાગો સાચવી લેવા. પ્રથમના પહેરેગીરે છેવટને સમય સાચવવે. અને બીજા પહેરેગીરે પોતપોતાના પૂર્વ પૂર્વ સમયને સાચવી લે.૪૦૩

पुनर्वा योजयेत्तद्वदायेऽन्यं चान्तिमे ततः ।
स्वपूर्वांशं द्वितीयेऽहि द्वितीयादिक्रमागतम्॥४०४॥
પુનઃ પ્રથમ પહેરેગીરે છેલ્લો પ્રહર લેવો, અને છેલ્લા પહેરેગીરે પ્રથમ પ્રહર લેવો. બીજે દિવસે બીજા પહેરેગીરે પોતાના વારા પ્રમાણે પોતાનો પૂર્વભાગ ગ્રહણ કરવો.૪૦૪

चतुभ्य॑स्त्वधिकान्नित्यं यामिकान्योजयेदिने ।
युगपद्योज पेद् दृष्ट्वा बहून्वा कार्यगौरवम्॥४०५॥
 દિવસે નિત્ય ચાર પહેરેગીરની નિમણુંક કરવી, વિશેષ કાર્ય હોય તો એક વખતે ઘણા પહેરેગીરોની નિમણુંક કરવી.૪૦૫

चतुरूनान्यामिकांस्तु कदा नैव नियोजयेत्॥४०६॥
 કોઈ દિવસ ચાર કરતાં ઓછા પહેરેગીરેની નિમણુંક કરવી જ નહિ.૪૦૬

यद्रक्ष्यमुपदेक्ष्यं यदादेश्यं यामिकाय तत् ।
तत्समक्षं हि सर्व स्याद्यामिकोऽपि च तत्तथा॥४०७॥
જે વસ્તુ રક્ષા કરવા ગ્ય હોય તથા જે વાર્તા ઉપદેશ કરવા યોગ્ય હોય તે, રાજાએ, પહેરેગીરને સમજાવવી. તેમજ પ્રજાનું સર્વ કાર્ય પહેરેગીરના સમક્ષમાં થાય છે માટે પહેરેગીરે પણ તે સર્વ કાર્ય સારી રીતે રાજાને જાણ કરવું.૪૦૭

कीलकोष्ठे तु स्वर्णादि रक्षेन्नियमितावधि॥।
स्वांशान्ते दर्शयेदन्ययामिकन्तु यथार्थकम्॥४०८॥
પહેરેગીરે ચોરીમાંથી મળેલું ઘણયાતું કે નિધણયાતું સુવર્ણ વગેરે ધન પોતાના નિયમિત કાળ સુધી ઉભા રહેવાના સ્તંભના ગોખલામાં મૂકવું. પોતાનો પ્રહર પુરે થાય અને બીજો પહેરેગીર આવે એટલે તેને યથાર્થ રીતે સમજણ પાડી પેલી વસ્તુ તેના સ્વાધીનમાં કરવી.૪૦૮

ક રાજા રાજ્ય ભગવે છે? क्षणे क्षणे यामिकानां कार्य दूरात्मबोधनम्॥४०९॥
 પહેરેગીરોએ ક્ષણેક્ષણે દૂરથી પિકાર પાડીને પ્રજાને સાવચેતી રાખવી. આ તેઓનું કાર્ય છે.૪૦૯

કે રાજા રાજ્ય ભોગવે છે? सत्कृतान्नियमान्सर्वान्यदा सम्पालयेन्नृपः ।
तदैव नृपतिः पूज्यो भवेत्सर्वेषु नान्यथा॥४१०॥
 રાને જ્યારે ઉત્તમ નિયમો પાળે ત્યારે તે સર્વ જગતમાં પૂજાય છે, બીજી રીતે નહિ.૪૧૦

यस्यास्ति नियतं कर्म नियतः सद्गहो यदि ।
नियतोऽसद्गृहत्यागो नृपत्वं सोऽश्नुते चिरम्॥४११॥
જે નિરંતર પિતાનું કાર્ય કરે તથા જેને સકાર્યમાં આગ્રહ હોય, અને અસત્કાર્યમાં આગ્રહ ન હોય, તે રાજા ચિરકાળ સુધી રાજાપણું આવે છે.૪૧૧

यस्यानियमितं कर्म साधुत्वं वचनं त्वपि ।
सदैव कुटिलः सख्युः स्वपदादाग्विनश्यात॥४१२॥
જેનું કાર્ય તથા વચન અનિયમિત હોય, જે દુરાચરણ અને કુટિલ હોય, તે રાજા, મિત્રતાથી તથા રાજ્યથી ભ્રષ્ટ થાય છે.૪૧૨

नापि व्याघ्रगजाः शक्ता मृगेन्द्र शाशितुं यथा ।
न तथा मन्त्रिणः सर्वे नृपं स्वच्छन्दगामिनम्॥४१३॥
જેમ વ્યાવ્ર તથા હાથી સિંહને શિક્ષા કરી શકતા નથી, તેમ સર્વ મંત્રિ સ્વછંદાચારી રાજાને શિક્ષા કરી શકતા નથી.૪૧૩

निभूताधिकृतास्तेन निःसारत्वं हि तेष्वतः।
गजो निबध्यते नैव तूलभारसहस्त्रकैः॥४१४॥
(કારણ કે) રાજાઓ મંત્રિયોને મેટા અધિકાર આપે છે માટે તે મંત્રિનું રાજાની આગળ કંઈ પણ ઉપજતું નથી-હજાર ભાર રૂ થી પણ હાથી બંધાતું નથી.૪૧૪

उद्धर्तुं द्राग्गजः शक्तः पङ्कलग्नं गजं बली ।
नीतिभ्रष्टनृपं त्वन्यनृप उद्धरणक्षमः॥४१५॥
જેમ બળવંત હાથી કાદવમાં ખેંચી ગયેલા હાથીને સત્વર બહાર કાઢી રાંકે છે તેમ રાજ, નીતિભ્રષ્ટ થયેલા રાજાને ઉદ્ધાર કરી શકે છે.૪૧૫

Shri Mahavir Jain Aradhana Kendra
૪૦૪
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
बलवन्नृपभृत्येऽल्पेऽपि श्रीस्तेजो यथा भवेत् ।
न तथा हीननृपतौ तन्मन्त्रिष्वपि नो तथा॥४१६॥
ખળવાન રાજાના અલ્પ સેવકની પાસે જેવી લક્ષ્મી તથા પ્રભાવ હાય તેવી લક્ષ્મી તથા તેવેા પ્રભાવ દુર્બળ રાખ્તમાં પણ હેાય નહિ, તેમ તેના ત્રિયામાં પણ હાય નહિ.૪૧૬

बहूनामै मत्यं हि नृपतेर्बलवत्तरम् | बहुसूत्रकृतो रज्जुः सिंहाद्या कर्पणक्षमः॥४१७॥
 : સાદ્યાપેક્ષમઃ ॥
જેમ ઘણા દેરાએ એકડા કરીને વણેલી દોરીથી સિંહાર્દિકને ખાધી અકાય છે, તેમજ ઘણા લેપ્ટેને મત રાક્ષના કરતાં પણ અધિક બળવાન્ ગણાય છે.* ૪૧૭
निराज्यो दुष्टभूयो न सैन्यं धारये ।
कोशवृद्धिं सदा कुर्य्यात्स्त्रपुत्राद्यभिवृद्धये॥४९८॥
રાજ્યએ ઝઝુ
નાના રાજ્યવાળા રાજાએ તથા શત્રુને કર આપનારા સૈન્ય રાખવું નહિ; પણ પેાતાના પુત્ર આદિકના અભ્યુદય માટે ભડારમાં વધારા કરવે
૪૧૮
क्षुधा निद्रया सर्वमशनं शयनं शुभम् ।
भवेद्यथा तथा कुर्य्यादन्यथाशु दरिद्रकृत्॥४१९॥
સર્વ ભેાજન તથા રાયન સુખાકારી નિવડે તેમ કરવું, નહીંતર તે ક્ષુધા અને નિદ્રાથી તુરત દિરકારી થઈ પડે છે.૪૧૯

दिशानया व्ययं कुर्य्यान्नृपो नित्यं न चान्यथा ।
धर्मनीतिविहीना ये दुर्बला आपे वै नृपाः ।
सुधर्म्मबलयुग्राज्ञा दण्डवास्ते चौरवत्सदा॥४२०॥
રાન્તએ નિરંતર ઉપર જણાવેલી રીતિ પ્રમાણે ખર્ચ કરવા, સત્ય રીતે ખર્ચ કરવા નહિ. તથા જે ઢંગાળ રાજાએ ધર્મ તથા નીતિથકી ભ્રષ્ટ હાય તેને ધર્મવંત અને ખળવત રાજાએ ચારની પેઠે શિક્ષા કરવી.૪૨૦

सर्वधर्मावनान्नीचनृपोऽपि श्रेष्ठतामियात् ।
उत्तमोऽपि नृपो धर्म्मनाशनान्नीचतामियात्॥४२१॥
નીચ રાજા પણ સર્વના ધર્મની રક્ષા કરવાથી શ્રેષ્ઠપણાને પામે છે, અને ઉત્તમ રાત્ત પણ ધર્મભ્રષ્ટ થવાથી નીચપણાને પામે છે.૪

  • આ લાકપરથી સિદ્ધ થાય છે કે પ્રાચીન કાળમાં રાજાને જતમડળના મત લેવાનો આવશ્યકતા હતી; તે તેમ વર્તતા પણ હતા.


શુક્રનીતિ પ્રસા
धर्माधर्मप्रवृत्तौ तु नृप एव हि कारणम् ।
स हि श्रेष्ठतमो लोके नृपत्वं यः समाप्नुयात्॥४२२॥
ધર્મ તથા અધર્મના પ્રવર્ત્તક રાજાજ છે, આ જગતમાં જે રાનપણાને પામે છે તેનેજ ઉત્તમાત્તમ જાણવા.૪૨૨

શુક્રનીતિની પ્રસ ંશા.
मन्वाद्यैरादृतो योऽर्थस्तदर्थो भार्गवेण वै ।
द्वाविंशतिशतं श्लोका नीतिसारे प्रकीर्तिताः॥४२३॥
મનુ વગેરેએ જે વિષયને સ્વીકાર્યાં છે તે માનવધર્મના વિષયને શુ ક્રાચાર્યે; પણ સ્વીકાર્યો છે, આ નીતિસારમાં તે વિષયના બે હજાર ને ખસે શ્લાક મૈં કહી મતાન્યા છે.૪૨૩

शुक्रोक्तनीतिसारं यश्चिन्तयेदनिशं सदा ।
व्यवहारधुरं वोढुं स शक्तो नृपतिर्भवेत्॥४२४॥
જે રાજા શુક્રાચાર્યે કથેલા નીતિસારના વિચાર કરે છે તે રાજ્ય નિય રાજ્યના કાર્યભારની જેાંસરી ઉપાડી શકે છે.૪૪

न कवेः सदृशा नीतिस्त्रिषु लोकेषु विद्यते ।
काव्यैव नीतिरन्या तु कुनीतिर्व्यवहारिणाम्॥४२५॥

શુક્રનીતિના જેવી નીતિ ત્રણે લાકમાં નથી-માટે શુક્રાચાર્યે કહેલી તેજ નીતિ છે, અન્ય બીજી નીતિ વ્યાવહારિક પુરૂષાને કુનીતિ થઈ પડે છે. ૪૨૫ नाश्रयन्ति च ये नातं मन्दभाग्यास्तु ते नृपाः ।
कानलोभाद्वा स्युर्वै नरकभाजनाः॥४२६॥
જે રાજાએ બીકથી અથવા તેા ધનના લેાભથી નીતિમાં કહ્યા પ્રમાણે વર્તતા નથી તે મંદભાગ્ય રાજાએ નરકમાં પડે છે.૪૨૬

इति शुक्रनीतौ चतुर्थाध्यायस्य सेनानिरूपणं नाम सप्तमं प्रकरणम् ।

શકનીતિ.
અધ્યાય ૧ મે. (પરિશિષ્ટ.)
પ્રકરણ ૧ લું,
સક્ષેપ બેધ. नीतिशेष खिले वक्ष्ये ह्याखिलं शास्त्रसम्मतम् ।
सप्ताङ्गानान्तु राज्यस्य हितं सर्वजनेषु वै॥१॥
 આ પરિશિષ્ટ અધ્યાયમાં રાજ્યનાં સાત અંગનું તથા સર્વ મનુષ્યનું હિતકારી, શાસ્ત્ર માન્ય સર્વ અવશિષ્ટ નીતિ સંક્ષેપમાં કહીશ.૧

शतसंवत्सरान्तेऽपि करिष्याम्यात्मसाद्रिपुम् ।
इति सञ्चिन्य मनसा रिपोश्छिद्राणि लक्षयेत्॥२॥
 હુ વર્ષે પણ શત્રુઓને સ્વાધીન કરીશ, આમ મનની સાથે વિચાર કરીને શત્રુનાં છિદ્રા જોયા કરવાં.૨

राष्ट्रभत्यविशङ्की स्याद्धीनमन्त्रबलो रिपुः॥युक्त्या तथा प्रकुर्वीत सुमन्त्रबलयुक्स्वयम्॥३॥
સારા મંત્રી તથા બળશાળ રાજાએ પોતે શત્રુ જેમ પોતાના દેશ ઉપર તથા અનુચર ઉપર શંકિત રહે અને તેનાં મંત્ર તથા બળ વિનાશ પામે તેમ યુક્તિ રચવી.૩

सेवया वा वणिग्वृत्त्या रिपुराष्ट्रं विमृश्य च ।
दत्ताभयं सावधानो व्यसनासक्तचेतसम्॥४॥
 मानारलुब्धबकवत्सन्तिष्ठन्नाशयेदारिम्॥५॥
રાજાએ સાવધાન રહીને સેવાથી અથવા તે વ્યાપાર વૃત્તિથી શત્રુના રાજ્યનો સ વહીવટ તપાસી લેવો, અને પિતાના રાજ્યમાં મીંદડાની પેઠે અથવા તો પારધિની પેઠે તત્પર રહીને શત્રુ રાજાને અભય આપી જ્યારે તે કામાદિકમાં આસક્ત થાય ત્યારે તેને નાશ કરો. ૪-૫
सेनां युद्धे नियुञ्जीत प्रत्यनीकविनाशिनीम् ।
न युज्याद्रिपुराष्ट्रस्थां मिथः स्वद्वेषिर्णी न च॥६॥
યુદ્ધમાં શત્રુની સેનાને નાશ કરનારી સેનાને નિમવી. પરંતુ શત્રુના દેશમાં રહેનારી અને પરસ્પર પોતામાં ઈર્ષા કરનારી સેનાને યુધ્ધ પ્રસંગે નિમવી નહિ.૬

w
સક્ષેપ ગાય, न नाशयेत्स्वसेनान्तु सहसा युद्धकामुकः ।
दानमानैर्वियुक्तोऽपि न भृत्या भूपतिं त्यजेत् ।
समये शत्रुसान्नैव गच्छेज्जीवधनाशया॥७॥
 રાજાએ યુધ્ધાસત થઈને સવાર પોતાની સેનાનો નાશ કરાવ નહિ. ધન તથા માન મળે નહિ તો પણ સેવાકે પોતાના રાજાની સેવા છોડવી નહિ. તથા કેઈએ પણ આજીવિકામાં ઉપયોગી એવા ધનને અધિન થઈને તેની આશાથી શત્રુને અધિન થવું નહિ.૭

मेधोदकैस्तु या पुष्टिः सा कि नद्यादिवारितः ।
प्रजापुष्टिर्नुपद्रव्यैस्तथा कि धनिनां धनात्॥८॥
વર્ષાદના પાણીથી જેવું જગતનું પોષણ થાય છે તેવું પોષણ નદી, તળાવ ને કૂવા વગેરેથી થશે તેમજ રાનના ધનથી જેવું પ્રજાનું પોષણ થાય તેવું પિષણ શું ધનવંતના ધનથી થશે? ૮
दर्शयन्मार्दवनित्यं महावीर्यबलोऽपि च ।
रिपुराष्ट्रे प्रविश्यादौ तत्कार्ये साधको भवेत्॥९॥
 सञ्जातबद्धमूलस्तु तद्राज्यमखिलं हरेत् ।
अथ तविष्टदायादान्सेनपानंशदानतः ।
ताज्यस्य वशीकु-न्मूलन्मूलयन्बलात्॥१०॥
રાજ પોતે મહાવીર્ય અને બળવાળો હોય તો પણ તેણે નિત્ય કોમળતા દર્શાવીને પ્રથમ તો શત્રુના દેશમાં પ્રવેશ કરવો અને તેનું કામ કરી આપવું; ત્યાર પછી જ્યારે તેના રાજયમાં પિતાને પાયે દઢતર થાય ત્યારે બળવડે તેના પાયાને જડમૂળથી ઉખેડી નાખવો. અને તેનું આખું રાજ્ય છિનવી લેવું; ત્યાર પછી તેના શત્રુભૂત ભાગીદારોને અને સેનાપતિયોને તેના રાજ્યનો શેડો ભાગ આપીને પોતાને સ્વાધીન કરવા. ૯-૧૦ *
तरोः संक्षीणमूलस्य शाखाः शुष्यन्ति वै यथा ।
सद्यः केचिच्च कालेन सेन पाद्याः पात विना॥११॥
જેમ મૂળનો નાશ થવાથી ઝાડની શાખાઓમાંની કેટલીક ઝટ સુકાય છે અને કેટલીએક કાળાંતરે શુકાય છે, તેમજ કેટલાએક સેનાપતિ રાજાના અભાવથી સત્વર વશ થાય છે અને કેટલાએક કાળાંતરે વશ થાય છે.૧૪

  • ઈસ્ટ ઈ ડયા કંપનીની નીતિ આવી હતી. પ્રથમ તેઓ કમળ ને સરળ હદયે વ્યાપારા દેશમાં પેઠ, પછી રાજનીતિના વ્યવહારમાં પ્રવેશ કર્યો, બે લડતા તેમાં વચ્ચે પડી . કેટલાંક રાજ્યો પચાવી પડ્યું, પાછળથી કેટલાક નાનાં રાજા પાછા સાંધ્યાં છે.'


શકનીતિ,
राज्यवृक्षस्य नृपतिर्मलं स्कन्धाश्च मन्त्रिणः॥રાવ: એનાય: સેના: પઢવા કુસુમાને . प्रजा फलानि भूभागा बीजं भूमिः प्रकल्पिता॥१२॥
 રાજ્યરૂપી એક વૃક્ષ છે, તેનું મૂળ રાજા છે મંત્રિગણ મટી શાખાઓ છે, સેનાપતિ નાની શાખાઓ છે, સેના પાદડાં ગણાય છે, પ્રજા એ પુષ્પો ગણાય છે, પૃથ્વીના વિભાગો એ ફળ ગણાય છે, અને પૃથ્વીને બીજ કહે છે.૧૨

विश्वस्तान्यनृपस्यापि न विश्वास समाप्नुयात् ।
नैकान्ते न गृहे तस्य गच्छेदल्पसहायवान्॥१३॥
 રાજાએ વિશ્વાસપાત્ર છતાં પણ પ્રતિકૂળ રાજાનો વિશ્વાસ કરવો નહિ, તથા થોડા માણસની સાથે શત્રુ રાજાને ઘેર અથવા તે એકાંત જગ્યામાં જવું નહિ.૧૩

स्ववेशरूपसदशान्निकटे रक्षये सदा ।
विशिष्टचिह्नगुप्तः स्यात्समयेऽन्यादृशो भवेत्॥१४॥
રાજાએ નિરંતર પિતાની સમીપમાં પોતાના જેવા પોશાક પહેરનારા અને પિતાના જેવા રૂપાળા લોકોને રાખવા–જેથી પોતાને કેાઇ ઓળખી શકે નહિ; પોતે રાજચિન્હ ગુપ્ત રાખવું અને સમય ઉપર સાધારણ મનુષ્યના જેવા થવું. ૧૪ *
वैश्याभिश्च नटैमधैर्गायकैमोहयेदरिम्॥१५॥
શત્રુને વેશ્યાવડે, નટવડે, મદિરાવડે અને ગાયકવાડે મેહવશ કરવો. અને પછી વશમાં લેવો.) ૧૫
सुवस्त्राभरणैर्नैव न कुटुम्बेन संयुतः ।
विशिष्टचिह्नितो भीतो युद्धे गच्छेन्न वै कचित॥१६॥
રાજાએ ઉત્તમ વસ્ત્રો તથા ઘરેણાંઓથી અલ કૃત થઇને કુટુંબની સાથે ખાસ કરીને રાજચિહ ધારણ કરીને તથા ભયભીત થઈને કોઈ વાર યુદ્ધમાં જવું નહિ.૧૬

क्षणंनासावधानः स्यादृत्यस्त्रीपुत्रशत्रुषु ।
जीवा सन्स्वामितो पुत्रे नदेयाप्याखिला क्वचित्॥१७॥
 स्वभावसद्गुणै यस्मान्महानर्थमदावहा ।
विष्णाद्यैरपि नो दत्ता स्वपुत्रे स्वाधिकारता॥१८॥
 * ટીપુ સુલતાન, નાનાસાહેબ, સિસરો, સિઝર ને ઓલિવર મિલ, નેપોલિયત બોનાપાર્ટ, એમજ વર્તતા હતા; પાછળ બે પ્રથમ તે પહે- ચ ર સદાય વર્તતા હતા.
s

સ ક્ષે૫ બેધ.
४०६
શક્તિમાન રાજાએ એક ક્ષણ પણ ચાકર, સ્ત્રિ, પુત્ર, અને શત્રુઓ પ્રત્યે કઈ પણ વેળા અસાવધાન રહેવું નહિ. યુવરાજ સ્વભાવે સદ્ગણું હોય તે પણ પોતાના જીવતાં, તેને કોઈ દિવસ સંપૂર્ણ પ્રભુતા આપવી નહિ. કારણ કે આપેલી પ્રભુતા મહાઅનર્થકારી અને મદારી થઈ પડે છે. વિષ્ણુ વગેરેએ પિતાને અધિકાર પોતાના પુત્રને આ ન હતા. ૧૭-૧૮
स्वायुषः स्वल्पशेषे तु सत्पुत्रे स्वाम्यमादिशेत् ।
नाराजकं क्षणमपि राष्ट्र धत्तुं क्षमाः किल ।
युवराजादयः स्वाम्यलोभचापलगौरवात्॥१९॥
 પિતાનું આયુષ્ય શેડું અવશેષ રહે ત્યારે રાજાએ પુત્રને રાજ્યને સ્વામી બને; કારણ કે યુવરાજ આદિક પ્રભુતાના લોભની અતિશય લલુતાથી રાજા રહિત થયેલા રાજ્યનું ક્ષણભર પણ રક્ષણ કરી શકતા નથી.૧૯

प्राप्योत्तमं पदं पुत्रः सुनीत्या पालयन्प्रजाः ।
પવોમા" પિતૃવલૌરવ વધારત | ૨૦ ॥રાજપુત્રે ઉત્તમ રાજય સિંહાસન સંપાદન કરીને પ્રજાનું સનીતિથી પાલન કરવું. અને પૂર્વ સમયના કાર્યભારીઓ ઉપર પિતાની પેઠે સારી રીતે ગેરવતા રાખવી.૨૦

तस्यापि शासनं तैस्तु प्रधार्य पूर्वतोऽधिकम् ।
युक्तं चेदन्यथा कार्य निषेध्यं काललम्बनैः॥२१॥
 પૂર્વના કાર્યભારીઓએ પણ યુવરાજની યોગ્ય આજ્ઞાને પ્રથમ કરતાં અધિક માન્ય રાખવી, પરંતુ અગ્ય હેય ને કામ બીજી વખત ઉપર કરવાનું રાખી કાળ લંબાવીને અકાર્ય અટકાવવું.૨૧

तदनीत्या न वर्तेयुस्तेन साकं धनाशया વને વનીત્યાં તે તેન સાવ પતત | ૨૨ ॥
કાર્યભારીઓએ ધનની આશાથી નવા રાજાની સાથે અન્યાયથી વર્તવું નહિ. કદાચ તેઓ અન્યાયથી વર્તે છે તે વાડા સમયમાં રાજા સહિત રાજ્યમાંથી દૂર થાય છે.૨૨

कलभक्तांश्च यो द्वेष्टि नवीनं भजते जनम् ।
સ છે ગુણદ્રિના ધનરાર્વિયુજ્યતે ॥૨૨
જે રાજા રાજકુળના ભકત એવા સેવકોનો ઢષ કરે છે, અને નવીન મનુષ્યને સેવે છે તે રાજા ધન તથા પ્રાણુ રહિત થઈ શત્રુને આધીન થાય છે.૨૪

૩૫

શુક્રનીતિ. गुणी सुनीतिर्नव्योऽपि परिपाल्यस्तु पूर्ववत् ।
प्राचीनैः सह तं कार्ये ह्यनुभूय नियोजयेत्॥२४॥
નવીન મનુષ્ય પણુ ગુણ તથા નીતિવાલો હોય તો રાજાએ તેને પણ જુના સેવકની પેઠે પાળ; અને તેનાં ચરિત્રની પરીક્ષા કરીને તેને પુરાણું સેવકની સાથે રાજકાર્ય ઉપર નિમ.૨૪

अतिमृदुस्तुतिनतिसेवादानप्रियोक्तिभिः ।
મલૈં સેવ્ય યાત્રા નિયતુ સમ ! ર૧ | प्रत्यक्ष वा परोक्षं वा सत्यवाग्भि पोऽपि च ।
याथार्थ्यतस्तयोगिन्तरं खभुवोर्यथा॥२६॥
 કપટી મનુષ્ય, જ્યાં સુધી પોતાનું કામ હોય ત્યાં સુધી, અતિ કોમળ, સ્તુતિ કરીને નમન કરીને, સેવા કરીને, ઉપહાર આપીને તથા મધુર (વાણીથી) વચન બોલીને, રાજાની સેવા કરે છે; પરંતુ સત્યવાદી અપુરૂષો પિતાનું કાર્ય ન હોય તો પણ પ્રત્યક્ષમાં તથા પક્ષમાં યથાર્થ રીતે રાજાની સેવા કરે છે. માટે આકાશમાં અને પૃથ્વીમાં જેટલું અંતર છે તેટલે અંતર કપટીમાં તથા સજજનમાં છે. ૨૫-૨૬
સામાન્ય નોતિવચન. मायाया जनका धूर्तजारचोरबहुश्रुताः ।
प्रतिष्ठितो यथा धूर्तों न तथा तु बहुश्रुताः॥२७॥
 બહુશ્રુત એવા ધૂર્ત, જાર અને ચારને માયાવી જાણવા. તેમાં ધૂતને જેવી પ્રતિષ્ઠા મળે છે તેવી પ્રતિષ્ઠા જારને અને ચોરને મળતી નથી.૨૭

परस्वहरणे लोके जारचारौ तु निन्दितौ ।
तावप्रत्यक्षं हरतः प्रत्यक्षं धूर्त एव हि॥२८॥
જાર અને ચોર ઘનહરણ કરવાથી જગતમાં નિંદાપાત્ર થાય છે પરંતુ તેઓ ગુપ્ત રીતે ધનહરણ કરે છે; અને ધૂર્ત તે પ્રત્યક્ષ જ ધનહરણ કરે છે.૨૮

हितं त्वहितवच्चान्ते अहितं हितवत्सदा ।
धूर्ताः सन्दर्शयित्वाझं स्वकार्य साधयन्ति ते॥२९॥
ધૂર્તિમનુષ્ય અજ્ઞાની મનુષ્યને તેના હિતની વાર્તા, અહિતરૂપે દર્શાવીને, છેવટે સદાય પોતાનું કાર્ય સાધે છે.૨૯

विश्रम्भयित्वा चात्यर्थ मायया घातयन्ति ते॥३०॥
ધૂર્તો, કપટથી સામા મનુષ્યને અત્યંત વિશ્વાસ બેસારી તેને નાશ કરે છે.૩૦

સાસાન્ય નીતિવચન.
यस्य चाप्रियमन्विच्छेत्तस्य कुर्यात्सदा प्रियम् ।
व्याधो मृगवधं कर्तुं गीतं गायाते सुस्वरम्॥३१॥
જેનું બુરું કરવાની ઈચ્છા હોય તેને ગમતું કામ સદા કરવું; પારધી પણ મૃગને મારવા માટે મધુર સ્વરથી ગાયન કરે છે.૩૧

मायां विना महाद्रव्यं द्राङ् न सम्पाद्यते जनैः ।
विना परस्वहरणान्न कश्चित्स्यान्महाधनः ।
मायया तु विना तद्धि न साध्यं स्याद्यथेप्सितम्॥३२॥
મનુષ્ય કપટવિના અલ્પકાળમાં મહાસંપત્તિ મેળવી શકતા નથી? તેમજ કેઇપણ મનુષ્ય પરનું ધનહરણ કર્યા વિના મેટો ધનવંત થત નથી; અને મનની અભિલાષા કપટ વિના સિદ્ધ થતી નથી.૩૨

स्वधर्म परमं मत्वा परस्वहरणं नृपाः ।
परस्परं महायुद्धं कृत्वा प्राणांस्त्यजन्त्यापे॥३३॥
પરના ધનને હરી લેવું તે પોતાનો ઉત્તમ ઘર્મ છે એમ માનીને રાજાઓ પરસ્પર મોટી લઢાઈ કહી પ્રાણને પણ ત્યાગ કરે છે.૩૩

राज्ञो यदि न पापं स्याद्दस्यूनामपि नो भवेत् ।
सर्व पापं धर्मरूपं स्थितमाश्रयभेदतः॥३४॥
પરધન હરણ કરતાં જે રાજાને પાતક લાગે નહિ તે ચોરને પાપ શા અર્થે લાગવું જોઈએ ઉત્તરમાં કે-સર્વ પાતક આશ્રય ભેદે રહેલું છે, રાજામાં ધર્મરૂપે રહ્યું છે અને ચારમાં પાપરૂપે રહ્યું છે.૩૪

बहुभिर्यः स्तुतो धर्मो निन्दितोऽधर्म एव सः ।
धर्मतत्त्वं हि गहनं ज्ञातुं केनापि नोचितम्॥३५॥
ધર્મનું તત્વ અવશ્ય ગહન છે, કેઈપણ તેને જાણી શકતા નથી; માટે ઘણા લોકે જેને માન્ય કરે છે તેને ધર્મ સમજો અને ઘણું લેકે જેની નિંદા કરે છે તેને અધર્મ સમજવો.૩૫

अतिदानं तपः सत्ययोगो दारिद्यकत्त्विह ।
धर्मार्थो यत्र न स्यातां तद्वाकामं निरर्थिका॥३६॥
 આ જગતમાં અતિ દાન કરવાથી અને અતિ સત્ય બોલવાથી દરિદ્રતાંઆવે છે. વાણી, ધર્મ અને અર્થ રહિત હોય તેને અત્યંત નિરર્થક સમજવી.૩૬

अर्थे वा यदि वा धर्मे समर्थो देशकालावत् ।
હિં નર: પૂજ્ય નષ્ટ તૈરાયતા સા ॥રૂ૭ |


શુક્રનીતિ.
જે મનુષ્ય ધર્મ અથવા અર્થ સંપાદન કરવા સમર્થ હાય, દેશ તથા સમય પ્રમાણે કાર્ય કરી જાણતા હાય, તથા શંસય રહિત હેાય, તે મનુષ્યને પૂજ્ય ગણવા; પરંતુ શસચી મનુષ્યને પૂજ્ય ગણવા નહિ.૩૭

अर्थस्य पुरुषो दासो दासस्त्वर्थो न कस्याचेत् ।
अतोऽर्थाय यतेतैव सर्वदा यत्नमास्थितः ।
अर्थाद्धर्मश्च कामश्च मोक्षश्चापि भवेन्नृणाम्॥३८॥
મનુષ્ય ધનના દાસ છે, પરંતુ અર્થ કાઈને દાસ નથી. માટે સર્વદા અર્ચે મેળવવા માટે પ્રયત્નપૂર્વક ચુત્ન અવશ્ય કરવા; કારણ કે મનુષ્ય ધનથી ધર્મ, કામ અને મેાક્ષ મેળવે છે. ૩૮

शस्त्रास्त्राभ्यां विना शौर्य्यं गार्हस्थ्यन्तु स्त्रियं विना ।
ऐकमत्यं विना युद्धं कौशल्यं ग्राहकं विना ।
दुःखाय जायते नित्यं सुसहार्यं विना विपत् ।
न विद्यते तु विपदि सुसहार्थं सुहृत्समम्॥३९॥
શસ્ત્ર તથા અસ્ત્ર વિનાની શૂરવીરતા દુઃખ આપે છે,સ્ત્રી વિના ગૃહસ્થાશ્રમ દુઃખ આપે છે, લડનારાની એકસંમતિવિના યુઘ્ધ દુ:ખ આપે છે, ગ્રાહકવિના ડાહાપણુ દુ:ખ આપે છે, તથા સારા સહાયવિના વિપત્તિ પણ નિત્ય દુ:ખ આપે છે. આપત્તિકાળમાં મિત્ર સમાન ખીજે ઉત્તમ સહાય નથી.
૩૯
अविभक्तधनान्मैत्र्या भृत्या भक्तधनान्सदा ।
मित्रं स्वसदृशैर्भोगैः सत्यैश्च परितोषयेत्॥४०॥
રાજાએ નાતિલાને મિત્રભાવથી પ્રસન્ન રાખવા, ભાગીદારાને નિત્ય આજીવિકા નિમિત્ત પગાર આપીને પ્રસન્ન રાખવા, અને મિત્રને પેાતાના સમાન વૈભવે।
આપીને તથા સત્ય વાર્તા કહીને પ્રસન્ન કરવા.૪૦

नृपसम्बन्धिस्त्रीपुत्र सुहृद्वृत्यगणान्तथा ।
तोषयित्वा सुखी चैव भुङ्क्ते यस्तु स्वकं धनम्॥४१॥
જે મનુષ્ય સબંધી, સ્ત્રી, પુત્ર, મિત્ર, હિતેષી, અને સેવક વગેરેને ધનથી પ્રસન્ન કરીને પેાતાના ધનને ઉપભેાગ કરે છે તેનેજ સુખી નવે. ૪૧ त्यक्ता तु दर्पकार्पण्यमानाद्वेगभयानि च ।
कुर्वीत नृपतिर्नित्यं स्वार्थसिध्यै तु नान्यथा ।
विशेष भृतितो भृत्यं प्रेममानाधिकारतः॥४२॥
રાજાએ ગર્વ, કૃપણતા, માન, ઉદ્વેગ, અને ભયનેા ત્યાગ કરી પેાતાના સ્વાર્થ સિદ્ધ કરવા માટે, સારા પગાર આપીને, સ્નેહ દર્શાવીને તથા માન અને અધિકાર આપીને સેવકને સતાષવા.૪૨

સામાન્ય નીતિવચન.
बाह्मणाग्निजलैः सर्वैधनवान्भक्ष्यते सदा ।
स मुखी मोदते नित्यमन्यथा दुःखमश्नुते॥४३॥
બ્રાહ્મણ, અગ્નિ, અને જળ નિરંતર ધનવંતને ખાય છે; અને ધનવંત, બ્રાહ્મણ, અગ્નિ તથા જળમાં પોતાનું ધન ખર્ચ કરીને નિરંતર આનંદમાં રહે છે, જે તેમ ન કરે તે દુઃખ ભોગવે છે. * ૪૩

दपस्तु परहासेच्छा मानोऽहं सर्वतोऽधिकः ।
कार्पण्यन्तु व्यये दैन्यं भयं स्वोच्छेदशङ्कनम् ।
मानसस्यानवस्थानमुद्वेगः परिकीर्तितः॥४४॥
બીજાને હલકો પાડવાની ઈચ્છા તે દર્પ, હું સર્વ કરતાં મટે છું તે માન, ખર્ચ કરવામાં દીનતા કરવી તે કૃપણુતા, પોતાના નાશની શંકા થવી તે ભય, અને ચિત્તની ચંચળતા-અસ્થિરતા તેને ઉદ્વેગ કહ્યો છે.૪૪

लघोरप्यपमानस्तु महावैराय जायते ।
दानमानसत्यशौर्यमार्दवं सुसुहृत्करम्॥४५॥
નિચ મનુષ્યનું અપમાન પણ મહા વૈરકર થઈ પડે છે. અને દાન, ( માન, સત્ય, શૌર્ય તથા કોમળતા એ ઉત્તમ સ્નેહ કરાવનારાં થઈ પડે છે.૫

सर्वानापदि सदसि समाहूय बुधान्गुरून् ।
भ्रातृन्बन्धुंश्च भृत्यांश्च ज्ञातीन्सभ्यान्पृथक्पृथक् ।
यथार्ह पूज्य विनतः स्वाभीष्टं याचयेन्नृपः॥४६॥
 आपदं प्रतरिष्यामो यूयं युक्त्या वदिष्यथ ।
भवन्तो मम मित्राणि भवत्सु नास्तिं भृत्यता॥४७॥
 રાજાએ આપત્તિના સમયમાં વિનીત થઈને સભામાં પંડિતોને, ગુરૂજનોને, ભાઈઓને, સેવકેને, નાતિલાને તથા સભાસદેને એમ જુદા જુદા સર્વને બેલાવી તેઓને યાચિત સત્કાર કરી પોતાના હિતને માટે પ્રા
ના કરવી, કે હું જેવી રીતે આપત્તિમાંથી મુક્ત થાઉ તેવી યુકિતને તમે મને ઉપદેશ આપ. તમે મારા મિત્ર છો, તમે સેવક નથી. ૪૬-૪૭

न भवत्सदशास्त्वन्ये साहायाः सन्ति मे ह्यतः ।
तृतीयांशं भृतेर्गाह्यमई वा भोजनार्थकम् ।
दास्याम्यापत्समुत्तर्णिः शेषं प्रत्युपकारवित्॥४८॥
તમારા જેવા બીજા મને આપત્તિમાં સહાય કરનારા છેજ નહિ. માટે હવણું તમારે ભોજન માટે પગારનો એક તૃતીયાંશ અથવા તે અધ્ધશ * બ્રહ્મભોજનમાં, યજ્ઞમાં અને વાવ કુવા પરબમાં ધનને ખર્ચ થાય છે.

શુક્રનીતિ.
www
લેવા. જ્યારે હું આપત્તિમાંથી મુકત થઈશ ત્યારે બાકીનેા પગાર તમને આપીશ અને તમે કરેલા ઉપકાર હુ જાણીશ.૪૮

भृतिं विना स्वामिकार्य्यं भृत्यः कुर्य्यात्समाष्टकम् ।
षोडशब्दधनी यः स्यादितरोऽर्थानुरूपतः॥४९॥
જે રાજસેવક સેાળ વર્ષ પર્યંત ખર્ચ ચાલે તેટલે ધનાઢય હાય તેણે આઠ વર્ષ સુધી, રાજાનુ, પગાર વિના કામ કરવુ, અને સાધારણ સેવકે પેાતાના ધનના પ્રમાણમાં કાર્ય કરવું.૪૯

निर्धनैरन्नवस्त्रन्तु नृपाद्ग्राह्यं न चान्यथा ।
यतो भुक्तं सुखं सम्यक्तदुःखैर्दुःखितो न चेत् ।
विनिन्दति कृतघ्नन्तु स्वामी भृत्योऽन्य एव वा॥५०॥
નિર્ધન સેવકાએ દુ:ખાવસ્થામાં આવેલા રાજા પાસેથી માત્ર અન્ન તથા વસ્ત્રાગ્રહણ કરવાં; ધનાઢયે તે તે પણ લેવુ'નહિ, જે સેવકે જે રાજા પાસેથી સારી પેઠે સુખ ભાગવ્યુ હેાય તે સેવક રાજાની દુઃખી અવસ્થાથી દુઃખી થાય નહિ, તેા રાજા અથવા તે (અન્ય) કૃતજ્ઞ સેવક, તે કૃતઘ્રી સેવકને નિંદે છે, ૫૦

सकृत्सुमुक्तं यस्यापि तदर्थं जीवितं त्यजेत् ।
भृत्यः स एव सुश्लोको नापतौ स्वामिनं त्यजेत् ।
स्वामी स एव विज्ञेयो भृत्यार्थे जीवितं त्यजेत्॥५१॥
જે રાજાનું એકવાર પણ સારી રીતે અન્ન ખાધુ હોય તેને માટે જે સેવક પ્રાણ ત્યાગ કરે છે તથા આપત્તિના સમયમાં પેાતાના સ્વામીને ત્યાગ કરતેા નથી તે સેવકને પવિત્ર કાર્ત્તિ નવા તથા સ્વામીપણ તેનેજ જાણવા કે જે અનુચરને માટે પ્રાણ ત્યાગ કરે. પ

न रामसदृशो राजा पृथिव्यां नीतिमानभूत् ।
સમૃત્યતા તુ યજ્ઞાત્વા વાનરને સ્વાતાઁ ॥૬૨॥
પૃથિવી ઉપર રામચદ્ર જેવા રાજા થયા નથી કે જેની નીતિને લીધે વાનરાએ પણ તેનું સુસેવકપણુ સ્વીકાર્યું હતું. પર

आप राष्ट्रविनाशाय चोराणामेकचित्तता ।
शक्ता भवेन्न किं शत्रुनाशाय नृपभृत्ययोः॥५२॥
ચેારા પણ એકમતથી દેશને નાશ કરી શકે છે, ત્યારે રાજા અને સેવક એકમત થઈને શા માટે શત્રુને નાશ કરી શકે નહિ? ૫૩

न कूटनीतिरभवच्छ्रीकृष्णसदृशो नृपः ।
अर्जुनाद्याहिता स्वस्य सुभद्रा भगिनी छलात्॥५४॥

સામાન્ય નીતિવચન,
૪૧૫
કોઈ રાજા કૃષ્ણના જેવો ક૫ટનીતિવાળે થયો નથી, જે કૃષ્ણ ક૫ટનીતિથી પિતાની બેહન સુભદ્રાને અર્જુન રે પરણાવી હતી. પ૪

नीतिमतान्तु सा युक्तिर्या हि स्वश्रेयसेऽखिला॥५५॥
 નીતિવેત્તાઓની તેજ યુક્તિ કે જે સમગ્રયુક્તિ, પોતાનું કલ્યાણ કરનારી થઈ પડે. પપ
 
आदौ तद्धितकृत्स्नेहं कायं स्नेहमनन्तरम् ।
कृत्वा सधर्मवादञ्च मध्यस्थः साधयेद्धितम्॥५६॥
તટસ્થ મનુષ્ય પ્રથમ જેની સાથે સ્નેહ કરવો હોય તે મનુષ્યના સ્નેહીની સાથે સ્નેહ બાંધવો અને તે દ્વારા પેલા મનુષ્યની સાથે સ્નેહ બાંધ. સ્નેહ કરતી વેળા પરસ્પર ધર્મ પ્રમાણે વચનથી મિત્રતા કરવી, ને પછી હિતકાર્ય સાધવું.૫૬

परस्परं भवेत्प्रीतिस्तथा सगुणवर्णनम् ।
इष्टानधनवसनैलोभनं कार्यसिद्धिदम्॥५७॥
જેમ એકબીજામાં પ્રેમની વૃદ્ધિ થાય તે સામા મનુષ્યના ગુણની પ્રશંસા કરવી અને તેને ગમતું અન્ન, ધન, તથા વસ્ત્રની લાલચ આપવી; કારણ કે લાલચ જ કાર્યની સિદિદ કરનાર છે. પ૭

दिव्यावलम्बनं मिथ्यासल्लापं धैर्यवर्द्धनम् ।
इमे उपाया मध्यस्थकुट्टिनीमायिनां मताः॥५८॥
સેગન ખાવા, મિથ્યા બેટી વાર્તા કરવી અને કંઈ ફીકર નહિ હું કહું છું કે નહિ વગેરે કહીને ધીરજ આપવી. આ ઉપાયો તટસ્થ લોકોને, વેશ્યાઓને અને કાર્ય સાધનારાઓને માટે હિતકર માનેલા છે.૫૮

नात्मसङ्गोपने युक्तिं चिन्तयेत्स पशोजडः ।
जारसङ्गोपने छद्म संश्रयन्ति स्त्रियोऽपि च॥५९॥
સ્ત્રી પણ જારને છુપાવવા માટે છળનો આશ્રય કરે છે. તે જે મનુષ્ય પોતાના દેશ ઢાંકવા માટે યુક્તિ શોધતો નથી તેને પશુ કરતાં પણ વિશેષ જડ સમજવો. પલ .

युक्ति छलात्मिका प्रायस्तथान्या योजनात्मिका ।
यश्छद्मचारी भवति तेन छद्म समाचरेत्॥६०॥
 ઘણું કરીને યુક્તિ બે પ્રકારની છે. એક કપટયુક્તિ અને બીજી સત્યયુક્તિ. જે કપટી મનુષ્ય હોય તેની સાથે કપટયુક્તિથી વર્તવું.૬૦

अन्यथा शीलनाशाय महतामाप जायते ।
अस्ति बुद्धिमतां श्रेणिर्न त्वेको बुद्धिमानतः॥६१॥

શુક્રનીતિ,
देशे काले च पुरुषे नीति युक्तिमनेकधा ।
कल्पयन्ति च तद्विद्या दृष्ट्वा रुद्धान्तु तात्विकीनम्॥६२॥
તેથી ઉલટી રીતે કપટાચરણ કરવાથી મોટા પુરૂનું શીલપણુ વિનાશ પામે છે. એક મનુષ્ય બુદ્ધિમાન ગણાતા નથી, પરંતુ બુદ્ધિમાનેને એક સમૂહ બુદ્ધિમાન ગણાય છે. માટે કુશળ મનુષ્પો, સત્યયુક્તિને નિષ્ફળ થયેલી જોઈને, દેશ, કાલ, અને પાત્ર ઉપર અનેક પ્રકારે નીતિને તથા યુકિતનો પ્રયોગ કરે છે. ૬૧-૬૨

मन्त्रौषधिपृथग्वेशकालवागर्थसंश्रयात् ।
छद्म सञ्जनयन्तीह मायासुकुशला जनाः॥६३॥
કપટ વિદ્યામાં કુશળ મનુષ્યો જગતમાં મંત્રને, ઔષધિને, જુદા જુદા દેશને, કાલને, વાણુનો તથા ધનને આશ્રય કરીને કપટયુકિત કરે છે.૬૩

लोकेऽधिकारिप्रत्यक्ष विक्रीतं दत्तमेव वा ।
वस्त्रभाण्डादिकं क्रीतं स्वाचहरयेचिरम्॥६४॥
જગતમાં વસ્ત્ર, વાસણ, વગેરે જે કંઈ વેચ્યું હોય, દાન તરિકે આપ્યું હોય અથવા તે વેચાતું લીધું હોય, તે વેચનારા, દાન આપનારા, અને વેચાતું લેનારાની સમક્ષ માં વસ્તુ ઉપર ઘણા દિવસ ટકે તેવી રીતે પિતાનાં ચિન્હ કરવાં.૬૪

स्तेनकूटनिवृत्त्यर्थं राजज्ञातं समाचरेत् ।
નાન્યવરુદ્રવ્યાનાં હૃદ્ય રૂપ: સલા | ૧ |
ચારેની કપટ યુકિત અટકાવવા માટે જે કંઈ વેચાતું લીધું હોય તે સજાને નિવેદન કરવું; તથા મૂર્ખ, આંધળાં અને બાળકનાં જે ધન રાજયમાં ચૂક્યાં હોય તેનું વ્યાજ રાજાએ નિત્ય આપવું.૬૫

स्वीया तथा च सामान्या परकीया तु स्त्री यथा ।
त्रिविधो भृतकस्तद्वदुत्तमो मध्यमोऽधमः॥६६॥
જેમ સ્વકીયા, પરકીયા અને સામાન્યા એમ ત્રણ પ્રકારની સ્ત્રી છે; તેમજ ઉત્તમ, મધ્યમ તથા કનિષ્ટ એવા ત્રણ જાતના સેવક પણ છે.૬૬

स्वामिन्येवानुरक्तो यो भूतकस्तूत्तमः स्मृतः ।
सेवते पुष्टभूतिदं स्वामिनं स च मध्यमः ।
पुष्टोऽपि स्वामिना व्यक्तं भजतेऽन्यं स चाधमः॥६७॥
જે ચાકર સ્વામી ઉપર પ્રેમાસકત હોય તેને ઉત્તમ, જે પૂર્ણ પગાર આપનારા સ્વામી ઉપર પ્રેમ રાખતા હોય તેને મધ્યમ, અને સ્વામી સારી

સામાન્ય નીતિવચન.
૪૧
રીતે પોષણ કરતા હોય છતાં પણ જે ગુપ્ત રીતે અન્યની સેવા કરતા હોય તેને અધમ જાણો.૬૭

उपकरोत्यप्रकृतोद्युत्तमोऽप्यन्यथाधमः।
मध्यमः साम्यमन्विच्छेदपरः स्वार्थतत्परः॥६८॥
બુરૂ કર્યા છતાં પણ જે ઉપકાર કરે છે તેને જ ઉત્તમ જાણ, પણ તે સામું બુરૂ કરે તો તેને અધમ સમજવું સારું કે નરસું કંઈપણ ન કરતાં સમવ્યવહારે વર્તે તેને મધ્યમ જાણુ અને સ્વાર્થ તત્પર સેવકને અધમ જાણ.૬૮

नोपदेशं विना सम्यक्प्रमाणैर्जायतेऽखिलम् ।
बाल्यं वाप्यथ तारुण्यं प्रारम्भित समाप्तिदम्॥६९॥
 प्रायो बुद्धिमता ज्ञेयं न बाईक्यं कदाचन ।
आरम्भं तस्य कुर्याद्धि यत्समाप्ति सुखं व्रजेत्॥७०॥
 ઉપદેશ વિના સર્વ પ્રમાણેથી સારી પેઠે સમજાતું નથી. બાલ્યાવસ્થામાં કે તરૂણાવસ્થામાં આરંભેલું કાર્ય સંપૂર્ણ થાય છે, પણ વૃદ્ધાવસ્થામાં આરંભેલું કાર્ય, કઈ દિવસ સંપૂર્ણ થતું નથી. માટે જે કાર્ય સુખથી સંપૂર્ણ થાય. તે કાર્ય આરંભ કરવો. ૬૯-૭૦
 
नारम्भो बहुकार्याणामेकदैव सुखावहः ।
नारम्भितसमाप्तिन्तु विना चान्यं सभाचरेत्॥७१॥
 सम्पाद्यते न पूर्व हि नापरं लभ्यते यतः ।
कृती तत्कुरुते नित्यं यत्समाप्ति व्रजेत्सुखम्॥७९॥
એકજ વખતે ઘણા કામનો આરંભ કરવો એ કલેશકારક થઈ પડે છે. માટે આરંભેલાં એક કાચની સમાપ્તિ વિના બીજું કામ આરંભવું નહિ. ઘણું કામને એક સાથે આરંભ કરતાં પ્રથમ જે કાર્ય આરંભેલું હોય તે પૂર્ણ થાય નહિ. અને બીજું કાર્ય પણ સિદ્ધ થાય નહિ. માટે કાર્યકુશળ મનુષ્ય સદા એવું કાર્ય આરંભવું કે જે કાર્ય સુખરૂપ સંપૂર્ણ થાય.૭૨

याद सिध्यति येनार्थः कलहेन वरस्तु सः ।
अन्यथायुर्धनसुहृद्यशोधर्महरः सदा॥७३॥
 જે કલહ કરવાથી ધન મળતું હોય તે કલહ સારે; પણ વિપરીત કલહ આયુષ્ય, ધન મિત્ર, અને ધર્મનો નાશ કરે છે.૭૩

ईर्ष्या लोभो मदः प्रीतिः क्रोधो भीतिश्च साहसम् ।
प्रवृत्तिच्छिद्रहतूनि कार्ये सप्त बुधा जगुः॥७४॥
શકનીતિ.
ઈર્થ લોભ, મદ, પ્રીતિ, ક્રોધ, ભય, અને સાહસ, આ સાત કાર્યારંભ કરવામાં વિદ્યારૂપ છે આમ પંડિત કહે છે. ૭૪.

यथाच्छिद्रं भवेत्कायं तथैव हि समाचरेत् ।
अविसंवादि विदुषां कालेऽतीतेऽप्यनापदि॥७९॥
 કાય જેમ નિર્દોષ થાય તેમજ કરવું. સારા સમયમાં અથવા તો સમય વિતિ ગયે હોય ત્યારે પણ પંડિતે માન્ય કરે તેવું કાર્ય કરવું. અર્થાત કાર્ય નિદોંષ કરવું.૭૫

दशग्रामी शतानीकः परिचारकसंयुतौ ।
अश्वस्थौ विचरयातां ग्रामपा ह्यपि चाश्वगाः॥७६॥
 દશ ગામના સ્વામીએ અને સે સીપાઈના નાયકે ઘોડા ઉપર ચઢીને ફરવું તથા સાથે અનુચ રાખવા; અને એક ગામના ધણુયોએ પણું ઘોડા ઉપર ચઢીને ફરવું તથા સાથે અનુચરને રાખવા.૭૬

साहस्त्रिकः शतग्रामी एकाश्वरथावाहनौ ।
दशशस्त्रास्त्रिाभर्युक्तौ गच्छेतां वाश्वसङ्गतौ॥७७॥
હજાર સેનાના નાયકે અને સે ગામના સ્વામીએ એક ઘોડાની ગાડીમાં બેસીને ફરવું. અથવા તો ઘડા ઉપર ચઢીને ફરવું. અને શસ્ત્ર તથા અસ્ત્રધારી દશ અનુચરાને સાથે રાખવા.૭૭

सहस्रग्रामपो नित्यं नराश्वद्यश्वयानगः॥
आयुतिको विंशातिभिः सेवकहस्तिना व्रजेत्॥७८॥
 હજાર ગામના સ્વામીએ અને દશ હજાર સેનાના નાયકે પાલખીમાં અથવા ઘોડા ઉપર ચઢીને અથવા બે ઘોડાની ગાડીમાં બેસીને અથવા હાથી ઉપર બેસીને ફરવું, અને ફરતી વેળા વિશ સીપાઈઓને સાથે રાખવા.૭૮

अयुतग्रामपः सर्वयानैश्च चतुरश्वगः॥पञ्चायुती सेनपोऽपि सञ्चरेद्बहुसेवकः॥७९॥
દશ હજાર ગામના સ્વામીએ અને પંચાસ હજાર સીપાઈના નાયકે ચાર ઘોડાની ગાડીમાં બેસીને ફરવું. અને નગરમાં ફરતી વેળા સાથે ઘણું સીપાઈઓને રાખવા.૭૯

यथाधिकाधिपत्यन्तु वीक्ष्याधिक्यं प्रकल्पयेत् ।
વરપ ચયાધિ ધનુ | ૮૦ છે
અધિકાધિક આધિપત્ય જોઇને તેના પ્રમાણમાં વિશેષ માન આપવું તથા ધનવંત અને ગુણવતમાં પણ આધિકય તરફ દૃષ્ટિ કરીને વિશેષ માન આપવું. ૮૦.

સામાન્ય નીતિવચન.
श्रेष्ठो न मानहीनः स्यान्न्युनो मानाधिकोऽपि न ।
राष्ट्र नित्यं प्रकुर्वीत श्रेयोऽर्थी नृपतिस्तथा॥८१॥
શ્રેયની ઈચ્છાવાળા રાજાએ પોતાના દેશમાં માનવાળા મનુષ્ય માનહીન થાય નહી તથા નીચ મનુષ્ય અધિક માન પામે નહિ તે તપાસવું.૮૧

हीनमध्योत्तमानान्तु ग्रामे भाम प्रकल्पयेत् ।
कुटुम्बिनां गृहार्थन्तु पत्तनेऽपि नृपः सदा॥८२॥
 રાજાએ નિરંતર ગામમાં તથા નગરમાં ઉત્તમ, મધ્યમ તથા કનિષ્ટ મનુષ્યને અને પિતાના કુટુંબને રહે છે. માટે નિવાસ મંદિર બંધાવવાં.૮૨

द्वात्रिंशत्प्रमितैर्हस्तैर्दीर्घा विस्तृताधमा ।
उत्तमा द्विगुणा मध्या सार्धमाना यथार्हतः ।
कुटुम्बसंस्थितिसमा न न्यूना वाधिकापि न॥८३॥
બત્રીસ હાથ લાબું અને સેલ હાથ પહોળું નિવાસ મંદિર સામાન્ય ગણાય છે. અડતાળીસ હાથ લાબું અને ચોવીસ હાથ પહેલું ઘર મધ્યમ ગણાય છે. અને ચોસઠ હાથ લાંબુ તથા બત્રીસ હાથ પહેલું ઘર ઉત્તમ ગણાય છે. હલકાં ઘર બંધાવવાં નહિ તેમ ઉત્તમ ઘરે પણ બંધાવવાં નહિ. કિંતુ સર્વ કુંટુબીયાનાં સમાન ઘરો બંધાવવાં.૮૩

ग्रामावहिर्वसेयुस्ते ये ये त्वधिकृता नृपैः ।
नृपकायं विना कश्चिन्न ग्रामं सैनिको विशेत्॥८४॥
રાજાએ જેઓને અધિકારી બનાવ્યા હોય તેઓએ નગરની બહાર રહેવું. અને કોઈ પણ સીપાઈએ રાજાના કામ વિના નગરમાં પેસવું નહીં.૮૪

तथा न पीडयेत्कुत्र कदापि ग्रामवासिनः ।
सैनिकैन व्यवहरोन्नत्यं ग्राम्यजनोऽपि च॥८५॥
સીપાઈએ કોઈ દહાડે નગરવાસી મનુષ્યને કોઈ પણ સ્થાનમાં દુખ દેવું નહિ. તેમજ ગ્રામવાસી લોકોએ સેનાનાં માણુની સાથે સદા લેવડ દેવડને સંબંધ રાખ નહિ.૮૫

श्रावयेत् सैनिकान्नित्यं धर्म शौर्यविवर्द्धनम् ।
सुवाद्यनृत्यगीतानि शौर्यवृद्धिकराण्यापि॥८६॥
સેનાપતિયે પોતાનાં મનુષ્યોને હમેશાં શરાતન વધારનાર, યુદ્ધ ધર્મ, યુદ્ધનાં સારાં વાજી, યુદ્ધની વ્યુહરચનાના પ્રયોગે તથા યુદ્ધનાં ગીત સંભળાવવાં.૮૬

अपि पश्यतु

सम्पाद्यताम्